Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 202
________________ -: આરાધનાનાં પ્રચલિત શબ્દો : પચ્ચક્ખાણ -- મહારાજ સાહેબ પાસે મત-નિયમનું પાલન કરવા લીધેલ નિયમ. નવકારસિ – સૂદિય પછી એ ઘડીએ ત્રણ નવકાર ગણીને નવકારસીનું પચ્ચક્ખાણુ પળાય છે. પ્રતિક્રમણ – ગુણ-દોષ વિષે ચિંતન કરવાની ક્રિયા અને પાપથી પાછા ઠુઠવાની ક્રિયા. દેવસિ પ્રતિક્રમણ–દિવસનુ પ્રતિક્રમણ સાંજનાં ૬ થી ૧૨ રાત્રે. રાયસી પ્રતિક્રમણ–રાત્રિનું પ્રતિક્રમણ સવારનાં ૬ થી અપાર ૧૨ પકખી પ્રતિકમણુ–પાક્ષિક પ્રતિક્રમણ દર ૧૪ ચૌદસ (૧૫ દિ) ચામાસી પ્રતિક્રમણ-ફાગણુ ચામાસાનુ સુદ ૧૪ "" સુદ ૧૪ આષાઢ કાર્તિક "" સુદ ૧૪ સાંવત્સરીકપ્રતિક્રમણ – ભાદરવા સુદ ૪ ઉપવાસ – કોઇપણ પ્રકારના આહાર-પાન વગર રહી આરાધના કરવી. Jain Education International તિવિહાર ઉપવાસ – પાણી લઈ શકાય. ચોવિહાર ઉપવાસ – પાણી-અનાજ કોઈ વસ્તુ લેવી નહિં. છઠ્ઠું ઉપવાસ - સતત્ એ ઉપવાસ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208