Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 183
________________ | ૧૭૦ ] ભગવાન મહાવીરે પેાતાના સિદ્ધાંતમાં જીવે અને જીવવા દે'ની વાત મુકતા ગયા છે. તેએ હંમેશા શમતાની વાત કરતા. તેમને અપરિગ્રહવાદ એ સમતાવાદને જ સિદ્ધાંત છે જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જરૂરિયાતથી વધુ સંપત્તિ જરૂરિયાતવાળાને વહેચી દે. અને આવી વહેચણી સમાજમાં પ્રેમ વધારશે. તેએ રાજ્ય પદ્ધતિના સ્થાને ગણત ંત્ર પદ્ધતિના હિમાયતી હતા કે જ્યાં ચૂંટાયેલા શાસકો રાજ્યના ટ્રસ્ટીની જેમ તે', અને આ સમતાવાદની ભાવના ગાંધીજીએ પણ જીવનમાં ઊતારી. અને વિનાખાજીએ પણ ‘ સર્વોદયવાદ'ના માધ્યમથી તેને વિકસા વવાના પ્રયાસ કર્યાં, પરંતુ ધનના સ`ચય ક્રુરતાની લાભવૃત્તિએ જ્યારે તેમ ન કર્યુ ત્યારે ભૂખથી વહુવલ લેાકાએ રશિયા અને ચીનની જેમ હિંસક ક્રાંતિ કરી. તાત્પર્ય કે જો એક બીજાની જરૂરિયાતને સમજ્યા હૈાત તે આવા સંઘને ટાળી શકાત. જો લાકનેતાએ ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરતા હાત તેા ભ્રષ્ટાચારને અવકાશ રહેત નહિ. અને જો અપરિગ્રહવાદ” ને માન્ય રાખયે! હાત તેા કાળામજાર, સધરાખારી જેવા અનિષ્ટ તત્ત્વે જન્મત નહિ. આમ રાજ નૈતિક અને આર્થિક જીવનમાં પરસ્પરનીદ ષ્ટ સમજવા માટે પણ સ્યાદ્વાદ જરૂરી છે. સહઅસ્તિત્વવાધ અને સ્યાદ્વાદ વિશ્વની રાજનીતિના ગમચ પર સહુ અસ્તિત્વની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208