Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 185
________________ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મેક્ષમાર્ગ: “સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય મોક્ષમાર્ગના સાધન છે.” જૈનદર્શન અને સાધનાની ઈમારતના પાયામાં આ સૂત્ર રહેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે સંપૂર્ણ સાધનાના કેન્દ્રબિંદુમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રહેલા છે. અને મોક્ષરૂપી સાધ્યના આ સાધન છે. આ સિદ્ધાંતને આ પ્રસંગે આત્માની દષ્ટિએ તેના ગૂઢ અર્થ, પ્રકારે સાધના પદ્ધતિ વગેરેમાં ઊતરશું નહિ. પરંતુ જેમ પ્રારંભથી જ જેનધર્મ તેની આરાધનાને સરળ અને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તે રીતે જ સામાન્ય રીતે આ સૂત્રની પણ ચર્ચા પ્રાથમિક ધોરણેજ કરવામાં આવશે કે જેથી લોકોને શ્રદ્ધાની સાથે જિજ્ઞાસા વધે. સંપૂર્ણ જૈન વાકમયમાં દર્શન જ્ઞાન ચારિત્ર્યને મહિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208