________________
[ ૩૭ ]
જૈનેામાં પંચ પરમેષ્ઠીની વદનાની મહત્તા છે. અને દર્શનમાં તે પાંચેયનુ' સમાવેશ થાય છે, વદન શુ કામ કરવુ જોઈએ, દર્શનની શી જરૂર છે તે પહેલા તેમના સ્વરૂપને સમજીએ તે પ્રશ્નનેાના જવાબ સ્વયં મળી જશે.
નમસ્કાર મંત્રઃ
હ્યુમે અહૅિ તાણુ મેા સિદ્ધાણુ ણુમે આયરિયાણુ
હુમે। ઉવજઝાયાણું મા લેાએ સવ્વસાહૂક
તી'કરનું' સ્વરૂપ
જૈન દશનમાં તીર્થંકરની પૂજા વંદનાના નિર્દેશ છે. તીર્થંકર એટલે સંસાર સાગરને સ્વયં પાર કરીને જે બીજાને પણ પાર કરાવે તે. પૂણ્યના પ્રભાવથી જેએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને જેએ સકળ વિશ્વમાં શ્રેષ્ઠ મુનિ છે તે તીર્થંકર છે જેએ રત્નત્રય મેક્ષ માર્ગનું પ્રચલન કરે છે અને જેએ આગમનાં કર્યાં છે. તે તીથ'કર છે અઢાર દોષથી જેઓ મૂક્ત છે અને જેનાં પંચકલ્યાણક ઉજવવામાં આવે છે તે તીર્થંકર છે અને જે નિયમથી સિદ્ધત્વ પ્રાપ્ત કરી મેાક્ષ પ્રાપ્ત કરે છે તે તીથ કર છે આવા તીરને અન્ત કે અરિહૅત કહેવામાં આવે છે અને નમસ્કારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org