________________
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવળી.
પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફિસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથા ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિદ
સ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષે ની યાત્રા કરવા જનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (મીયા) તરીકે થઇ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કેમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણુ, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ | મળનાયકનું નામ, બંધાયાની સાલ પ્રતિમાજીની સંખ્યા, નોકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુ. સાક રેયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી થી મોકલવામાં અાવશે. મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર 'ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ
ઢઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે, ખાસ પ્રતિનિધિ એકલી મંગાવેલ છે કે શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશરે પાંચ તિલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરસના ઉત્પાદક મી દ્વાની છબીને “ “ માર્ક” છે તે એના સ્થળોએથી મળશે,
મુંબઈજેન વે, કેન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધૂની,
જથ્થાબંધ વે નાર એકલા માલેક, જૈન મંદીર સામે ૨ ૩છી દાઓસવાળ જૈન મહાજન આશ્રિત માડવી, મુંબઇ, કે
સ્વદેશી કંપની,
: *
*