Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०८ सू० ४ मायाविनो मायाया अनालोचननिरूपणम् १५ रणतया अभ्युत्तिष्ठते, नो यथार्ह तपाकर्म-इति संग्रहः । तत्र नो निन्दति आत्मसमक्षं स्वीकृतातिचारनिन्दा न करोति, नो गर्हते=गुरु समक्षं स्वीकृतातिचारनिन्दां न करोति नो व्यावर्तते - अतिचारान्न निर्तिते, नो विशोधयति=अतिचारकलङ्क शुभभावजलेन नो प्रक्षालपति, नो अकरणतया अम्युत्तिष्ठते-तस्मातिचारस्य भूयोऽनाचरणे समुद्यतो न भवति, तथा-यथार्ह = यथायोग्यं-तदतिवारदरीकरणे समर्थ तपाकर्म-प्रायश्चित्तमपि नो प्रतिपद्यते न स्वीकरोति, कानि तानि स्थानानि ? इत्याह-तद्यथा-अकुर्यम् अहम् अहम् इत्यादि कुछ भी नहीं करता है, निन्दा आदि शब्दोंका अर्थ इस प्रकारसे है-" अपने द्वारा कृत अतिचारोंकी अपने आप निन्दा करनायह मैंने अच्छा नहीं किया-इस प्रकारसे आत्मग्लानि होना इसका नाम निदा है, अपने द्वारा हुए अतिचारोंका गुरुके समीप निवेदन करना-उनकी निन्दा करना यह गहीं है, अतिचार करनेसे रुक जाना फिर अतिचारोंका सेवन नहीं करना इसका नाम व्यावर्तन है, अति. चारोंका शुभ भावरूप जलसे प्रक्षालन करना इसका नाम विशोधन हैं, अब मैं आगे अतिचारोंका आसेवन नहीं करूँगा इस प्रकारके विचारोमें बद्ध होना इसका नाम अकरणतया अभ्युत्थान है, तथा लगे हुए अतिचारोंकी शुद्धिके लिये यथायोग्य प्रायश्चित्त लेना इसका नाम यथाहं तपःकर्म है।" इन निन्दा आदि पदोंका ग्रहण यहां यावत् पदसे हुआ है, माया युक्त पुरुष इन निन्दा आदिका जो यावत्पदसे गृहीत हुए हैं, नहीं करता है, ऐसा जानना चाहिये,
નિન્દા આદિ પદેના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–
" 20 में मोटु यु", मा प्रभाव पाता द्वारा थये। मतियानी પિતાની જાતે જ નિન્દા કરવી અથવા પિતાના દેશે માટે આત્મગ્લાનિ અનુ ભવવી તેનું નામ નિન્દા છે.
પિતાના દ્વારા જે અતિચારે સેવાયા હોય તે અતિચારોની ગુરુની સમક્ષ નિન્દા કરવી તેનું નામ ગહ છે. અતિચારે સેવતાં અટકી જવું અને ફરી તેમનું સેવન ન કરવું તેનું નામ વ્યાવર્તન છે. શુભ ભાવ રૂપ જલવડે અતિચારોનું પ્રક્ષાલન કરવું તેનું નામ વિશધન છે. “હવે ભવિષ્યમાં હું અતિચારોનું આસેવન નહી કરૂં” આ પ્રકારને દૃઢ નિશ્ચય કરે તેનું નામ “અકરણતયા અભ્યસ્થાન” છે. જે અતિચારો લાગ્યા હોય તેમની વિશુદ્ધિને માટે ચે.ગ્ય प्रायश्चित्त से तनुं नाम “ ययात५:४" छे. मी त्यादि' ५६ ५ વ્યાવર્તન આદિ “યથાઈ તપ કર્મ ” પર્યન્તના પદ ગ્રહણ થયાં છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫