Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् तथा-'शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः ।
शरीरात् स्रवते धर्मः पर्वतात्सलिलं यथा ॥१॥ इत्यादि कुशीलोक्तं श्रुत्वाऽल्पपराक्रमी जीवस्तत्राऽनुषञ्जति इति । 'विऊ' विद्वान विवेकमनुधावन् पुरुषः 'पडिबुज्ञज्ज' प्रतिबुद्धयेत-जानीयात् कुशीलसंपर्के दोषान् 'संसर्गजा दोषगुणा भवन्ति' इति । तत्र कुशीलसंसर्गे दोषान् विभाव्य तादर्श संसर्ग परिहरेदिति।
'स्वयं कुशीलो न भवेत् कुशीलैः, संपर्कमाधि विदधीत धीरः। कुशीलसङ्गे बहवो हि दोषा,
हेयाः सुधीभिः सुतरां हिताय ॥१॥इति गाथासारः॥२९॥ चाहिए। थोड़ा गवां कर बहुत की रक्षा करना ही पण्डित का लक्षण है।
और भी कहा है-'शरीरधर्मसंयुक्तं' इत्यादि। ___'धर्म से युक्त शरीर की प्रयत्न पूर्वक रक्षा करनी चाहिए। जैसेपर्वत से जल प्रवाहित होता है, उसी प्रकार शरीर से धर्म उत्पन्न होता है ॥१॥ इत्यादि।
कुशील साधु का ऐसा कथन सुन कर अल्प पराक्रमी साधु उसकी बातों में आ जाता है। अत एव विवेक का अनुसरण करने वाला पुरुष कुशील के संसर्ग से होने वाले दोषों को समझे, क्योंकि गुण और दोष प्रायः संसर्ग से उत्पन्न होते हैं। अतएव कुशील के संसर्ग से उत्पन्न होने वाले दोषों को जान कर बुद्धिमान साधु उसका परिहार करे। __ 'स्वयं कुशीलो न भवेत्' इत्यादि । કરીને પણ મહાન સંયમની રક્ષા કરવી જ જોઈએ. થોડુ ગુમાવીને પણ ઘણાની રક્ષા થતી હોય તે તે કરવી એજ બુદ્ધિમાનનું લક્ષણ છે. બીજુ ५ ४थु छ है-'शरीरधर्मसंयुक्तं' या
ધર્મથી યુક્ત શરીરની પ્રયત્ન પૂર્વક રક્ષા કરવી જોઈએ, જેમ કે પર્વત પરથી જલને પ્રવાહ વહે છે, એ જ પ્રમાણે શરીરથી ધર્મ ઉત્પન થાય છે, ૧૫
કુશીલ સાધુનું આ પ્રમાણેનું કથન સાંભળીને અ૫ પરાક્રમી સાધુ તેઓની વાતમાં ફસાઈ જાય છે, તેથી જ વિવેકનું અનુસરણ કરવાવાળા પુરૂષ કુશીલના સંસર્ગથી થવાવાળા દોષને સમજે કેમકે ગુણ અને દોષ પ્રાયઃ સંસગથી ઉત્પન્ન થાય છે. તેથી કુશીલના સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા દોને જાણીને બુદ્ધિમાન સાધુએ તેને પરિહાર-ત્યાગ કો જોઈ એ 'स्वयं कुशीलो न भवेत्' ५त्यादि
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩