Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे उक्तश्च-'नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य ।
धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति' ॥१॥ छाया-ज्ञानस्य भवति भागी, स्थिरतरो दर्शने चरित्रे च ।
धन्या यावत्कथायां, गुरुकुलवासं न मुश्चन्ति ॥१॥ एतादृशः को भवेदित्याह-'जे' य:-गुरुकुलवसनशीलो मुनिः 'धम्म धर्म श्रुतचारित्रलक्षणं क्षान्त्यादिदशविधं वा धर्मम् 'अणुवीई' अनुविचिन्त्य धर्माराधनेन मोक्षो भवतीति ज्ञपरिज्ञया पर्यालोच्य 'पाउकुज्जा' पादुष्कुर्यात्-प्रकटीकुर्यात् स्वपर्यालोचितं निनोक्तं धर्म परेभ्यः समुदिशेदिति ॥१९॥ मूलम् -अत्ताण जो जाणइ जो य लोग,
गई च जो जाणइ णागइंच।
मानता हुआ रातदिन निरन्तर गुरु के समीप ही निवास करे। कहा है-'नाणस्स होइ भागी' इत्यादि।
जो मुनि जीवन के अन्तिम क्षण तक गुरुकुल में रहता है, वह धन्य है । वह ज्ञान का भाजन होता है और दर्शन तथा चारित्र में अधिक स्थिर हो जाता है।
ऐसा कौन होता है ? इस प्रश्न का यहां यह उत्तर दिया गया है-गुरुकुल में निवास करनेवाला जो मुनि श्रुतचारित्र धर्म का अथवा क्षमा आदि दश प्रकार के धर्म का पुनः पुनः चिन्तन करके उसका दूसरों को उपदेश करता है । अर्थात् धर्माराधन से मोक्ष होता है, ऐसा ज्ञपरिज्ञा से जान कर जिनोक्त धर्म का उपदेश देता है ॥१९॥ મુનિ પિતાને કૃતાર્થ માનતા થકા રાત દિવસ નિરંતર ગુરૂની સમીપે જ निवास रे. युं पशु छ है-'नाणस्स होइ भागी' ध्या: ।
જે મુનિ જીવનના અન્તિમ ક્ષણ સુધી ગુરૂકુળમાં રહે છે, તે ધન્ય છે. તે જ્ઞાનનું પાત્ર બને છે. અને દર્શન તથા ચારિત્રમાં તથા તપમાં વધારે દઢ બની જાય છે. એવું કેણ હેય છે? આ પ્રશ્નને ઉત્તર અહિયાં આ પ્રમાણે આપવામાં આવે છે –ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા જે મુનિ શ્રુત ચારિત્ર ધર્મનું અથવા ક્ષમા વિગેરે દસ પ્રકારના ધર્મને વારંવાર વિચાર કરીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. અર્થાત્ ધર્મની આરાધનાથી મોક્ષ થાય છે. આ પ્રમાણે પરિણાથી જાણીને છક્ત ધર્મને ઉપદેશ આપે છે. ૧
श्री सूत्रकृतांग सूत्र : 3