Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५८०
सन्न कृताङ्गसूत्रे एकवित्। 'बुद्धे' बुद्धः यथावस्थितपदार्थविषयकज्ञानवान् संसारस्वरूपस्य ज्ञाता वा। 'संछिन्नसोए' संछिन्नस्रोता:, स्रोतो द्विविधम्-द्रव्यभावभेदात्-तत्र द्रव्यस्रोतः गर्तादिकम् , इन्द्रियरूपं वा, भावस्रोत:-मनोज्ञामनोज्ञशब्दादिषु मनः प्रवृत्तिः, अत्र मावस्रोतसोऽधिकारस्तेन सं-सम्यग्ररूपेण छिन्नानि विनाशितानि स्रोतांसीव स्रोतांसि भावस्रोतांसि कर्मागमनद्वाराणि येन सः संछिन्तस्रोता:, निरुद्धकर्मागमः द्वारः। 'सु संजए' सुसंयतःसु सम्यक्तया संयतानि-वशीभूतानि स्वायत्तीकृतानि वा इन्द्रिय नो इन्द्रियाणि येन सः सुसंयतः वशीकृतेन्द्रियः । 'सुसमिए' मुसमितः, सु-सुष्टु समितः पश्चपकारकसमितिभिर्युक्तः सः सुसमितः, उपलक्षणात् त्रिगुतिगुप्तश्च 'सुसामाइए' सुसामायिकः-समस्य समभावस्य आयः लामो यत्र स समायः, समाय एव सामायिकः सु-मुष्ठ सामायिकः समभावो यस्य स मुसा. मायिकः शत्रुमित्रादिषु समभावयुक्तः, 'आयवायपत्ते' आत्मवादमाप्त:-आत्मवाद:के यथार्थ ज्ञान से युक्त या संसार के स्वरूप का ज्ञाता हो। स्रोतों को राक देने वाला हो। स्रोत दो प्रकार के होते हैं-द्रव्यस्रोत और भावस्रोत । खड़ा आदि या इन्द्रिय द्रव्यस्रोत हैं तथा मनोज्ञ एवं अमनोज्ञ शब्द आदि में मन की प्रवृत्ति होना भावस्रोत है। यहां भावस्रोत ग्रहण करना चाहिए। तात्पर्य यह हैं कि निर्ग्रन्थ मुनि कर्मके आगमन के दारों को निरूद्ध कर दे। इन्द्रियों को और मन को सम्यक प्रकार से वशी भूत करे। पांच प्रकार की समितियों से युक्त हो और उपलक्षण से तीनों गुप्तियों से गुप्त हो । सुसामायिक से युक्त हो। समभाव की प्राप्ति को सामायिक कहते हैं। तात्पर्य यह है कि शत्रु-मित्र आदि पर નયથી આત્મા એક જ છે. એ પ્રમાણે જાણનાર હોય, બુદ્ધ હેય, એટલે કે પદાર્થોને યથાર્થ જ્ઞાનથી યુક્ત અથવા સંસારના સ્વરૂપને જાણનાર હોય, સ્ત્રોતને રોકવા વાળા હોય, દ્રવ્ય સ્ત્રોત અને ભાવસ્ત્રોત્ર એમ સ્રોત બે પ્રકારના હોય છે. ખાડે વિગેરે અથવા ઈન્દ્રિય એ દ્રવ્ય ઓત છે. તથા મનેz અને અમનેશ શબ્દ વિગેરેમાં મનની પ્રવૃત્તિ હેવી તે ભાવસ્ત્રોત છે. અહિયાં ભાવસ્ત્રોત ગ્રહણ કર જોઈએ. તાત્પર્ય એ છે કે-નિગ્રંથ મુનિ કર્મના આગમનના કારણેને રોકીદે. ઈન્દ્રિયને અને મનને સારી રીતે વશ કરે. પાંચ પ્રકારની સમિતિથી યુક્ત હોય અને ઉપલક્ષણથી ત્રણે ગુપ્તિથી ગુપ્ત હિય, સુ સામાયિકથી યુક્ત હોય, સમભાવની પ્રાપ્તિને સામાયિક કહે છે. તાત્પર્ય એ છે કે-શત્રુમિત્ર વિગેરે પર સમાન ભાવ ધારણ કરવાવાળા હોય,
श्री सूत्रतांग सूत्र : 3