Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे कुर्वतो यस्य एहिकाऽऽमुष्मिकरूपा प्रतिज्ञा आकांक्षा न विद्यते सोऽप्रतिज्ञः। 'समाहिपत्ते' मसाधिपाप्त:-मोक्षप्रापकर्मध्यानयुक्तः। 'भूएमु आणियाण' भूतेषु-षड्जीवनिकायेषु अनिदान:-आरम्भरहितः स एवं भूनः 'भिक्ख' भिक्षुः सावधाऽनुष्ठानविरहितः सन् 'परिवएज्जा' परिव्रजेत् - संयमानुष्ठाने विहरेतिष्ठेत् सपमं परिपूर्ण पालयेदिति भावः ॥१॥ उन्होंने धर्मका उपदेश दिया है। इस तीर्थकर कथित धर्म को तुम सावधान होकर सुनो। - सुनने योग्य क्या है ? इस प्रश्न का उत्तर देते हैं-तप का अनुधान करते हुए जिस साधक में इह-परलोक संबंधी आकांक्षा नहीं होती, वह अप्रतिज्ञ कहलाता है । समाधि को जिसने प्राप्त कर लिया हो, वह समाधि प्राप्त कहा जाता है । ऐसा साधक ही समाधि प्राप्त कर सकता है। जो षट् नीवनिकायों के विषय में निदान अर्थात् आरंभ नहीं करता वह 'अनिदान' कहलाता है । इन सब विशेषणों से युक्त होकर साधु संयम का अनुष्ठान करे। अथवा साधु 'अनिदानभूत' हो अर्थात् कर्मों के ग्रहण से रहित होकर संयम का अनुष्ठान करे।
तात्पर्य यह है कि केवलज्ञानवान भगवान् तीर्थ करने अत्यन्त सरल और मोक्षप्रद धर्म का निरूपण किया है। हे शिष्यों मेरे मुख से उस આપેલ છે, માટે આ તીર્થકર ભગવાને કહેલ ધમ તમે સાવધાન થઈને સાંભળો.
સાંભળવાને ચગ્ય શું છે? આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે, તપનું અનુષ્ઠાન કરનારા જે સાધકમાં ઈડલેક (આલેક) તથા પરલોક (પરભવમાં પ્રાપ્ત થનાર લેક) સબંધી આકાંક્ષા- ઈછા હોતી નથી, તેને અપ્રતિજ્ઞા કહે. વામાં આવે છે. જેણે સમાધિ પ્રાપ્ત કરી લીધી હોય, તે સમાધિ પ્રાપ્ત કહેવાય છે. અને એ સાધકજ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. જેઓ ષટ્ર જીવન નિચેના સંબંધમાં નિદાન- અર્થાત્ આરંભ કરતા નથી તે અનિદાન કહે વાય છે. આ બધા વિશેષણેથી યુક્ત થઈને સાધુએ સંયમનું અનુષ્ઠાન કરવું. અથવા સાધુએ અનિદાન ભૂત થવું. અર્થાત્ કર્મોના ગ્રહણથી રહિત થઈને સંગમનું અનુષ્ઠાન કરવું.
કહેવાનું તાત્પર્ય એ છે કે—કેવળ જ્ઞાની ભગવાન તીર્થકરે અત્યંત સરળ અને મોક્ષ આપનાર ધર્મનું નિરૂપણ કરેલ છે. તે શિવે ? મારા મુખથી એ ધર્મને તમે સાંભળે પિતાના તપના ફળની ઇચ્છા કઈ “પણ વખતે
श्री सूत्रकृतांग सूत्र : 3