Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् तथा-'आउजीवा' आपो जीवा:-जलान्येव जीवाः जलाश्रिता वा, तेऽपि पतिशरीरत्वात्पृथक् पृथगेव । 'तहाऽगणी' तथाऽग्निः, अग्निकायिका अपि पृथग् जीवाः। तथा-'वाउ नीवा' वायुनीवाः-वायुकायिकाः, तेऽपि 'पुढोपत्ता' पृथक् सत्त्वाः प्रत्येकशरीरत्वात् तेऽपि भिन्ना एव । वनस्पतिकायास्तु-या सूक्ष्मः स सर्वोऽपि निगोदरूपः साधारणः। बादरस्तु साधारणोऽसाधारणश्च । तत्र प्रत्येक शरीरिणोऽसाधारणस्थाऽनेके भेदाः, तेषु कतिचिद्मेदानिह दर्शयति । 'तणरुरखा सबीयगा' तृणवृक्षाः सवीजकाः, तृणानि-काशतालादीनि, वृक्षाः अन्त सारा:अशोकचन्दनादयः, बीजैः गोधूमचणकप्रभृतिभिः सह वर्तन्ते इति सबीजकाः, एते सर्वेऽपि वनस्पतिकायाः माणिनोऽपि पृथक्सत्वा भिन्नजीवसत्तावन्तः है। तथा अप् (जल) ही जिनका शरीर है या अपू के आश्रित जो हैं, वे अप्कायिक कहलाते हैं। वे पृथक् पृथक् शरीर वाले होने से प्रत्येक शरीरी कहे गये हैं। इसी प्रकार अनेक अग्निकायिक जीव पृथक जीव हैं। वायुकायिक भी प्रत्येक शरीरी होने से पृथक् पृथक् अस्तित्व वाले हैं। वनस्पति कायिकों में जो सूक्ष्म हैं, वह सब साधारण अर्थात् निगोद हैं। बादर वनस्पति के दो भेद हैं-साधारण और प्रत्येक । उनमें से प्रत्येक शरीरी असाधारण के अनेक भेद हैं, जिनमें से कतिपय भेद यहां कहे गए हैं, जैसे-तृण, वृक्ष और वीज | काश ताल आदि तृण कहलाते हैं, भीतर में सारवाले अशोक चन्दन आदि वृक्ष कहलाते हैं, और गेहूं चना आदि बीज कहलाते हैं। इन सभी वनस्पतिकायिक કાય સચિત્ત છે. તથા અપૂ કહેતાં જળ એજ જેમનું શરીર છે, અથવા અપૂના આશયથી જે જ રહે છે, તેઓ અપકાયિક કહેવાય છે. તેઓ પૃથક પૃથક શરીરવાળા હોવાથી પ્રત્યેક શરીર કહેવાય છે. એ જ પ્રમાણે અગ્નિકાય વાળા
ના સંબંધમાં પણ સમજવું. વાયુકાયિક પણ પ્રત્યેક શરીર વાળા હોવાથી પૃથક પૃથક્ અસ્તિત્વ વાળા છે. વનસ્પતિકાયિકામાં જે સૂક્ષમ છે, તે બધા સાધારણ અથવા નિગોદ છે. બાદર વનસ્પતિના બે ભેદે કહ્યા છે. સાધારણ અને અસાધારણ તેમાંથી પ્રત્યેક શરીર વાળા અસાધારણના અનેક ભેદે છે. જેમાંથી કેટલાક ભેદે અહિયાં કહેવામાં આવે છે. જેમકે-ખૂણ, વૃક્ષ, અને બીજ, કાશ, તાલ વિગેરે તૃણું કહેવાય છે. અંદરમાં સારવાળા અશોક, ચંદન વિગેરે વૃક્ષો કહેવાય છે. અને ઘણું ચણ વિગેરેને બીજ કહેવાય છે. આ બધા વનસ્પતિ કાયિક જી પણું પૃથક્ પૃથક્ જીવ રૂપ છે. આ ગાથામાં
श्री सूत्रतांग सूत्र : 3