Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २४१
टोका-अन्वयार्थगम्या, तत्र विशेषार्थों विवियते-क्रियाम्-'जीवादि. पदार्थोऽस्ति' इत्यादिरूपां वदितुं शीलं येषां ते क्रियावादिनः। अशीत्युत्तरशतभेदभिन्ना भवन्ति, तथाहि-'जीवाजीवपुण्यपापासवसंघरनिर्जराबन्ध. मोक्षाख्याः' नवपदार्थाः स्वपरभेदाभ्यां नित्यानित्यविकल्पद्वयेन च कालतः नियतिस्वमावेश्वात्माश्रयणादशीत्युत्तरं शतं भाति क्रियावादिनाम्, इयमत्र पक्रिया-'अस्ति जीवः स्वतो नित्यः कालत:१, अस्ति जीवः स्वतोऽनित्यः __ ये चारों हो परतीथिकवादी पृथक पृषक अपने २ मत का प्रतिपादन करते हुए, विना विचारे कथन करने के कारण मृषावाद करते हैं ॥१॥
टीकार्थ-टीका अन्वार्थ से ही समझ लेनी चाहिए । यहां गाथा केविशेष अर्थ का विवरण किया जाता है । जीवादि के अस्तित्व रूप क्रिया का कथन स्वीकार करने वाले क्रियावादी कहलाते हैं, इन क्रियावादियों के १८० भेद हैं। वे इस प्रकार हैं-जीव, अजीव, पुण्य, पाप, आश्रव, संवर, निर्जरा, बंध और मोक्ष ये नौ पदार्थ हैं। इनके स्वतः और परतः के भेद से अठारह भेद होते हैं । इन अठारहों को नित्य और अनित्य, इन दो भेदों, से गुणित करने से छत्तीस भेद हो जाते है। तत्पश्चात काल, नियति, स्वभाव, ईश्वर और आत्मा इन पाँच भेदों से छत्तीस का गुणाकार करने पर एक सो अस्सी विकल्प हो जाते हैं। उदाहरणार्थ यहां कुछ विकल्प प्रदर्शित किये जाते हैं, यथा
આ ચારે પરતીથિકે અલગ અલગ પોતાના મતનું સમર્થન કરતા થકા વગર વિચાર્યું કથન કરવાના કારણે મૃષાવાદજ કરે છે. જેના
ટીકાર્થ–ટીક અન્વયથી જ સમજી લેવી. અહિયાં ગાથાના વિશેષ અર્થનું વિવરણ કરવામાં આવે છે, જીવ વિગેરેના અસ્તિત્વરૂપ ક્રિયાનું કથન સ્વીકાર કરવાવાળા “યિાવાદી” કહેવાય છે. આ ક્રિયાવાદિના ૧૮૦ ભેદ छ. ते मा प्रमाणे छे. ०१, ११, १९य, पा५, पासव, स१२, निस, બંધ, અને મોક્ષ આ નવ પદાર્થ છે. તેને સ્વતઃ અને પરતઃ એ પ્રકારના બે ભેદથી અઢાર ભેદ થઈ જાય છે. આ અઢારે ભેદને નિત્ય અને અનિત્ય આ બે ભેદથી ગુણવાથી છત્રીસ ભેદ થઈ જાય છે. તે પછી કાલ, નિયતિ. સ્વભાવ ઈશ્વર અને આત્મા આ પાંચ પ્રકારના ભેદોને છત્રીસથી ગુણવાથી એક એસી ભેદ થઈ જાય છે, ઉદાહરણ નિમિત્તે અહિયાં કેટલાક ભેદ નીચે બતાવવામાં આવે છે જેમકે –
श्री सूत्रतांग सूत्र : 3