Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम्
अन्वयार्थः - ( वज्झमाणानं) मिध्यात्वक पायादि धारायामुद्यमानानां नीयमानानाम् (कम्णा किच्चंताणं) स्वकर्मणा - स्वकर्मोदयेन कृत्यमानानां पीड्यमानानामशरणानाम् (पाणानं ) माणिनाम् (साहु तं दीवं आधाइ) साधु शोभनं तद्वीपम् अख्याति - कथयति ( एसा पतिट्ठा) एषा सम्यग्ज्ञानदर्शनादिसाध्या मोक्षपाप्तिरेव प्रतिष्ठाः प्रोच्यते-प्रकर्षेण कथ्यते इति ॥ २३॥
२०५
टीका – 'संसारसागरकल्लोले मिध्यात्वकषायादिभिरनवरतम् 'बज्झमागाणं' उद्यमानानां संसारान्तरेव नीयमानानाम्, तथा - 'सकम्मुणा' स्वकर्मणास्वसम्पादितदुष्कर्मणा 'किच्चंताणं' कृत्यमानानाम् - पीड्यमानानाम् 'पाणार्ण' प्राणिनां - जनसमुदायानाम् 'साहु' साधु - शोभनम्, तद् ज्ञानादिकम् 'दीवं' द्वीपमित्र 'आधाई' आख्याति कथयति तीर्थकरादिः, यथा सागरे पतितपुरुषाणां तदीयजलेन इतस्ततो भ्रममाणानां द्वीपो - विश्रामस्थानम्, तथा संसारसागरे
अन्वयार्थ - मिथ्यात्व कषाय आदि की धारा में बहा कर ले जावे जाते हुए और अपने ही किये कर्मों के उदय से पीड़ित होते हुए प्राणियों के लिए तीर्थंकर आदि शोभन द्वीप कहलाते हैं। सम्यग्दर्शन आदि से मुक्ति की प्राप्ति होती है, ऐसा ज्ञानी जन कहते हैं ||२३||
टीकार्थ- संसार सागर की मिथ्यात्व कषाय आदि लहरों द्वारा बहाये जाने वाले अर्थात् एक भव से दूसरे भवमें ले जाये जाने वाले तथा अपने द्वारा किये हुए दुष्कर्मों के दुर्विपाक से व्यथा पाने वाले संसार के जीवों के लिए तीर्थंकर गणधर आदि महापुरुषों ने सम्यज्ञान आदि को द्वीप के समान कहा है। जैसे समुद्र में गिरे हुए और उसकी प्रबलतर लहरों द्वारा इधर उधर बहायें जाने वाले पुरुषों के
અન્વયા—મિથ્યાત્વ કષાય વિગેરેની ધારામાં વહેવરાવીને લઈ જવાતા અને પાતાના જ કરેલા કર્મોના ઉદયથી પીડા પામતા પ્રાણિયા માટે તીથ કર વિગેરે શાલન દ્વીપ કહેવાય છે. સમ્યક્ દશન વિગેરેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એમ જ્ઞાનીજના કહે છે. રો
ટીકા – સંસાર સાગરની મિથ્યાત્વ, અવિરતિ કષાય, વિગેરે લહેરા (તરંગેા)થી વહેવડાવવામાં આવતા અર્થાત્ એક ભત્રથી ખીજા ભવમાં લઈ જવામાં આષનાર તથા પેાતાનાથી કરેલા દુષ્કર્મના દુવિ પાકથી પીડા પામનારા સ'સારના જીવા માટે તીર્થંકર, ગણધર વિગેરે મહા પુરૂષાએ સમ્યક્ જ્ઞાન વિગેરેને દ્વીપ–રૂપ કહેલ છે. જેમ સમુદ્રમાં પડેલા અને તેના પ્રખળખળવાન તર ́ગા દ્વારા આમ તેમ વહેવામાં આવતા પુરૂષને દ્વીપ વિશ્રાંતિનુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩