Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.९ धमस्वरूपनिरूपणम् संयमे रतिः सा विद्यते येषां ते धृतिमन्तः । संयमधैर्येण पञ्चमहाव्रतमारोद्वहनं मुकरं भवति । तदुक्तम्
'जस्स धिई तस्स तवो, जस्स तवो तस्स सुगई सुलहा ।
जे अधिइमंत पुरिसा, तवोऽवि खलु दुल्लहो तेसिं ॥१॥' छाया--यस्य धृति स्तस्य तपो, यस्य तपस्तस्य सुगतिः सुलभा ।
येऽधृतिमन्तः पुरुषा स्तपोऽपि खलु दुर्लभं तेषाम् ।।१॥ करने के अभिलाषी होते हैं अथवा जो आत्मविषयक ज्ञान के इच्छुक होते हैं। तथा जो संयम में धैर्यवान् होते हैं। क्योंकि संयममें धैर्य होने से पांच महाव्रतों का भार वहन करना सरल हो जाता है। कहा है'जस्स धिई तस्स तवो' इत्यादि। ___'जो धैर्यवान् होता है उसे तप की प्राप्ति होती है और जिसको तप की प्राप्ति होती है उसके लिए सुगति सुलभ हो जाती है। इसके विपरीत जो पुरुष धैर्यहीन होते हैं, उनके लिये तप भी दुर्लभ होता है।' ___ तथा जो इन्द्रियों के विजेता होते हैं अर्थात् अपनी श्रोत्रेन्द्रिय आदिको अपने वश में कर चुके हैं । इन विशेषणों से युक्त साधु स्वस मय और परसमय के ज्ञाता तथा सुतपस्वी गुरु की उपासना करते हैं। वही कर्म विदारण में समर्थ, केवल ज्ञानके अन्वेषण में तत्पर, धैर्यवान् और जितेन्द्रिय होते हैं ॥३३॥
જેઓ આત્મજ્ઞાનની ઈચ્છાવાળા હોય છે, તથા સંયમમાં ધીરજ વાળા હોય છે, કેમકે-સંયમમાં ઘેર્યું હોવાથી પાંચ મહાવ્રતોને ભાર વહેવામાં સરલતા थाय छे. यु. ५४ छ -'जस्स घिई तस्स तवो' त्याह
જે વૈર્યવાન હોય છે, તેને તપની પ્રાપ્તિ થાય છે, અને જેને તપની પ્રાપ્તિ થાય છે, તેને સુગતિ સુલભ થઈ જાય છે. તેથી ઉલ્ટા જે પુરૂષે વૈર્ય વિનાના હોય છે, તેઓને તપ પણ દુર્લભ જ બને છે.
તથા જેઓ ઈન્દ્રિયોને જીતવાવાળા હોય છે, અર્થાતુ પિતાની શ્રોત્રેનિય વિગેરે ઇંદ્રિયને પિતાના વશમાં રાખી ચૂક્યા હોય, આ વિશેષણોથી યુક્ત સાધુ સ્વ સમય અને પર સમયના જાણવાવાળા તથા સારા તપસ્વી એવા ગુરૂની ઉપાસના કરે છે. તેજ કર્મના વિદ્યારણમાં સમર્થ, કેવળજ્ઞાનને શોધ વામાં તત્પર ધીરજવાળા અને જીતેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિને જીતવાવાળા હોય છે. ૫૩૩
श्री सूत्रकृतांग सूत्र : 3