Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/006102/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩૪ ફૂ શ્રી રાધેશ્વર પાર્શ્વનાથા નમ: | " સ્વમદ્રવ્ય,દેવદ્રવ્ય જ છે. [ પૂજ્યપાદ આચાર્યદેવાદિ સુવિહિત મહાપુરોના અભિપ્રાય, માર્ગદર્શન આદિ સાહિત્યનું સર્જન - સંપાદન ] સંયોજક: સંપાદક પૂ. પાદ પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ 3 વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ રે -: પ્રકા શ ક :આ શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર પાટણ (ગુજ.) રિ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : મણિલાલ સરૂપચંદ ભાટીયા રતિલાલ અમૃતલાલ વકીલ માનદમ`ત્રીએ : શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર, કેસર નિવાસ, ગેાળશેરી, પાઢણું ૩૮૪૨૬૫ (ગુજરાત) વીર સ’. ૨૫૦૫ : વિ. સ. ૨૦૩૫ માગશર સુદ ૧૧ : તા. ૧૦-૧૨-૭૮ આસુખ લેખક : પૂ. વિદ્વન્દ્વ સિદ્ધહસ્ત લેખક મુનિરાજ શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મ. મૂલ્ય રૂા. ૨-૫૦ [સ્ટેજ અલગ ] મુદ્રક : કાંતિલાલ ડી. શા ભરત પ્રીન્ટરી દાણાપીઢ પાછળ, તળાવ પાલીતાણા ૩૯૪૨૭૦ (ગુજરાત) Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પ્ર કા શકી ય છે જૈન-જગતમાં આજે મોટા ભાગના જન-સંઘે, સવપ્નદ્રવ્યને દેવદ્રવ્ય જ ગણવાની શાસ્ત્રસિદ્ધ પરંપરાનું પાલન કરી રહ્યા છે, છતાં એ દ્રવ્યને સાધારણમાં લઈ જવાની, અને એની ઉછામણી પર વધારાને ચાર્જ લાદીને, એને સાધારણ ખાતે ખતવવાની એક વાહીયાત વાત છેલ્લાં કેટલાંક વર્ષોથી વહેતી થઈ છે, ત્યારે આ વાતને સચોટ-રદિયો આપતા કોઈ પુસ્તક પ્રકાશનની અગત્યની જરૂરિયાત વર્ષોથી અનુભવાઈ રહી હતી. અગત્યની આ જરૂરિયાતની પૂર્તિ કરવાનું પુણ્ય, પૂ. પાદ પરમશાસન પ્રભાવક જૈનશાસનાતિધર વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પરમ પૂજ્ય શાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજની કૃપાથી અમારી સંસ્થા “શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર–પાટણને મળે છે-એ આનંદની વાત છે. આ સંસ્થાની સ્થાપના, ૫. પાદ પ્રવચન પ્રભાવક આચાદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શ્રુતપાસક - પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર્ય શ્રીને ઉપદેશથી થયા બાદ, આજ સુધી ઉત્તરોત્તર ઉપયોગી-પ્રકાશનેને સાહિત્ય-થાળ સમાજ સમક્ષ ધરવામાં અમે સફળ થતા રહ્યા છીએ-એ આ પૂની કૃપા-દષ્ટિનું જ પરિણામ છે. આ પુસ્તકનું પ્રકાશન એ કૃપાદૃષ્ટિનું જ એક પ્રતીક લેખી શકાય છે Page #4 -------------------------------------------------------------------------- ________________ * [ 8 ]. પૂ. આચાર્યદેવશ્રીએ ખૂબ જ મહેનત લઈને, સંપાદન સંકલન કર્યું હોવાથી, આ પુસ્તક દેવદ્રવ્ય વિષયક માહિતી મેળવવા માટે એક ઐતિહાસિક-દસ્તાવેજી પુરાવા અમું બન્યું છે. આવું સુંદર સાહિત્ય અમારી સંસ્થાને પ્રસિદ્ધિ માટે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજે આપવાની કૃપા કરી, એને અમે અમારું સદભાગ્ય લેખીએ છીએ, તે, પુસ્તકનો સુયોગ્યપરિચય કરાવતી સુંદર અને ખૂબ જ ઉપયોગી પ્રસ્તાવના લખી આપવાની, સિદ્ધહસ્ત લેખક વિદ્વયે પૂ. મુનિરાજ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજે વિનંતિ સ્વીકારી, એને અમે અમારું સૌભાગ્ય ગણીએ છીએ. આ પૂજ્ય ઉપકારીમહાપુરૂષની કૃપાદષ્ટિ બદલ આનંદ વ્યક્ત કરીને અમે સંઘ સમક્ષ એક જ પ્રાર્થના સેવીએ છીએ કે - - આ પુસ્તિકાના વાચન-મનન દ્વારા સહુ કોઈ દેવદ્રવ્ય વિષયક સનાતન–સત્યને સમજે, સ્વીકારે અને સત્કાર! આવી શુભ ભાવનાથી પુસ્તકનું પ્રકાશન કર્યું હોવાથી અમારા પ્રયાસ તે સફળ થઈ જ ગયો ગણાય! સહુ સંઘે આ સત્યને સ્વીકારશે તે અમારો પ્રયાસ વધુ સફળ થય ગણાશે. વીર સં. ૨૫૦૫ : મંત્રીઓ : માગશર શુદિ ૫ શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર, વિ. સં. ૨૦૩૫ પાટણ (ગુજરાત) તા. ૪-૧૨-૭૮ સેમવાર, Page #5 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વનું અને મનનીય એ ક મા ગ દ શ ન લેખકઃ- પૂ. વિદ્ધર્ય સિદ્ધહસ્ત લેખક મુનિરાજ શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મહારાજ. દેહ હોય ત્યાં જેમ દર્દની સંભાવના હોય અને દર્દ હેય ત્યાં જેમ એની દવાય હાય; એમ સમાજ હોય ત્યાં કઈ ને કોઈ સમસ્યા હોય અને સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ- આ એક સમજી શકાય એવું સત્ય છે. જૈન–સંધ અંતે તે વ્યક્તિ-વ્યક્તિના સરવાળામાંથી સરજાયેલે એક સમાજ જ છે! એથી એની સામેય સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય અને ચર્ચા-વિચારણા હાય-એ કોઈ અસંભવિત વાત નથી. શાસ્ત્રીય-ઉકેલ માંગતા પ્રશ્નો તે અનેક છે. આ અનેકમને એક પ્રશ્ન છે : સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય ગણાય કે નહિ? સ્વમની બોલીમાં ચા વધારીને, એ વધારે સાધારણ-ખાતે ખતવાય કે નહિ?” - આ પ્રશ્ન બહુ જૂને નથી. આ ચર્ચા છેલ્લાં પચાસેક વર્ષથી જ જગવવામાં આવી છે. આ ચર્ચાના ચાલક કયું હતા અને એની પાછળ ક્યો ઈરાદે હતે? -એની વિચા Page #6 -------------------------------------------------------------------------- ________________ [ * ] રણાને બાજુ પર રાખીને, આ પ્રશ્નના શાસ્ત્ર-સંમત ઉકેલ શેા છે? -એ તા જરૂર જાણવું જ રહ્યું ! “ સ્વ×દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. ” પુસ્તિકા દ્વારા આ પ્રશ્ન પર સુંદર પ્રકાશ પાથરવામાં આવી રહ્યો છે. આ પ્રશ્નનાં શાસ્ત્રીય-ઉકેલ માટે થયેલા નિશ્ચે અને પ્રયાસાને, સહુ કેાઈ સહેલાઈથી સમજી શકે, એ રીતે શબ્દસ્થ કરીને પુસ્તકના આકારમાં પ્રસિદ્ધ કરવાની, જ્યારે આવશ્યક જ - નહિ, પશુ અનિવાય ગણી શકાય-એવી જરૂરિયાત હતી, ત્યારે આ પુસ્તકની થતી પ્રસિદ્ધિ-એક મહત્ત્વનું અને મનનીય માર્ગદર્શન પૂરૂ ́ પાડી જશે, એ નિ:શંક વાત છે. સ્વદ્રવ્યને ધ્રુવદ્રબ્ય તરીકે પુરવાર કરી આપતા પુરાવાએથી ભરપૂર આ પુસ્તકમાં સપાતિ-સ'કલિત કરેલી હકીકતાના ઊંડાણમાં ઉતરતા પહેલાં એકવાર એ વાત વિચારી લઈ એ કે-દેવદ્રવ્ય કાને કહેવાય ? અને દેવદ્રવ્યની વૃદ્ધિનું સર્વ વ્યાપી-માધ્યમ આજે કયુ છે? પહેલાં દેવદ્રવ્યની વાત લઈએ: દેવની આગળ ભક્તિ નિમિત્તે સ્વેચ્છાથી સમર્પિત થતું દ્રષ, દેવદ્રવ્ય ગણાય ! આ સમપશુના પ્રકારામાં ભગવાનના પાંચ કલ્યાણક તેમજ માળા પરિધાનાદિ અનેક પ્રસંગેાને અનુલક્ષીને થતું સપત્તિસમર્પણુ આવી શકે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] આવા દેવદ્રવ્યની વૃદ્ધિનું સર્વવ્યાપી માધ્યમ આજે તે સુપનાની, પયુંષણમાં બોલાતી બેલી જ બની શકે એમ છે. કારણ કે ભારતભરનાં અનેક ગામોમાં દરેક વર્ષે પર્યુષણમાં વમ ઉતારવાની પરંપરા ચાલતી આવે છે. સ્વમ ઉતારવાની ક્રિયા પ્રભુના અવન-કલ્યાણકની ઉજવણીનું એક અંગ હોવાથી, એને અનુલક્ષીને બેલાતું દ્રવ્ય, પ્રભુભક્તિ નિમિત્તક હોઈ દેવદ્રવ્ય જ ગણાય ! આ સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાની આપણી શાસ્ત્રીય-પ્રણાલિકાના કારણે જ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને વારસામાં મળેલા ભવ્ય મંદિર અને ભવ્યાતિભવ્ય તીર્થો આજેય બેનમૂન અમિતા જાળવી રહ્યા છે, તેમજ ભવ્યાતિભવ્ય નવા મંદિરનું સર્જન થતું જ રહે છે. ભારતભરના સંઘમાં, પર્યુષણના પ્રસંગે, સવમવાચનના એક જ દિવસે થતી બોલીઓનો સરવાળે માંડીએ, તે એનો અંદાજિત આંકડો કોડની સંખ્યાને ય વટાવી જાય! અને આ સવમદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જતી હેવાથી જ ભારતભરનાં આપણાં મંદિર અને તીર્થો શિલ્પ તેમજ સ્થાપત્યની અજોડતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] આબુ, રાણકપુર અને તારંગા જેવા વર્ષો જૂના પ્રાચીન તીર્થાને, આજેય એના મૂળ સ્વરૂપે ટકાવી રાખવામાં અગત્યના હિસ્સા - આપતી સ્વપ્નદ્રષ્યને દેવદ્રવ્ય ગણાવતી શાસ્રીય પરપરા ` અખાડિત રહે, એમાંજ આપણુ શ્રેય છે. તા જ આપણા ભવ્યાતિભવ્ય મદિરા, તીર્થો, કાળના ધસમસતા પ્રવાહની સામે ટક્કર ઝીલીને અણુનમ રીતે ખડા રહી શકશે. પ્રભુભક્તિને અનુલક્ષીને ખેલાતું દ્રવ્ય, દેવદ્રવ્ય ગણાય અને એની વૃદ્ધિનું સર્વવ્યાપી-માધ્યમ, સ્વપ્ન અંગે થતી ખેલી છે-આ વાત ટૂ'કમાં જોઈ લીધી. હવે પ્રસ્તુત પુસ્ત કના પરિચય મેળવીએઃ “ સ્વપ્નદ્રષ્ય દેવદ્રવ્ય ,, જ છે આ પુસ્તક ચાર ખંડમાં વહેચાયેલું છે. પ્રથમના ત્રણ ખેડામાં, સ્વપ્નદ્રષ્ય દેવદ્રવ્ય જ છે-આ ભાવને ઉદ્દેાષિત કરતા અનેકાનેક પૂજય આચાય - દૈવાદિ મુનિવરોના સ્પષ્ટ અભિપ્રાયા-પત્રા, સાધારણ-ખાતાના ખર્ચને પહોંચી વળવા સ્વપ્નની ખેાલીના ચાર્જ વધારવાના વિચારની અશાસ્ત્રીયતા અને છેદ્યા પચાસેક વર્ષોમાં મળી ગયેલા ત્રણ મુનિ-સમેલનામાં-સ્વપ્નદ્રષ્ય દેવદ્રવ્ય જ છેઆ સનાતન સત્યની પુષ્ટિ કરતાં લેવાયેલા નિણ યાની સુંદર, સ્પષ્ટ અને સરળ રજૂઆત કરવામાં આવી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [૧] ત્યારબાદ ચોથા ખંડમાં “હીર પ્રશ્ન” અને “સેનપ્રશ્ન જેવા શાસનમાન્ય ગ્રન્થના ઉદ્ધરણે આપીને દેવદ્રવ્યની સુરક્ષા, એને સદુપયેગ અને એનું સંવર્ધન કઈ રીતે કરી શકાય? આ અંગેનું સ્પષ્ટ-માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ચોથા ખંડમાં અપાયેલું આ માર્ગદર્શન, ગુરુપૂજન અંગેની કેટલીક સવેળાની સમજણથી વધુ સમૃદ્ધ બન્યું છે. પૈસાથી ગુરુપૂજન ન થઈ શકે, એવી ભ્રમણાના અને ગુરુ પૂજનનું એ દ્રવ્ય ગુરુની વૈયાવચ્ચમાં ખતવવાની મહા શમણાને ભોગ બનેલા વગે , આ ચે ખંડ ખાસ વાંચવાવિચારવા જેવો છે અને એ સમજી લેવા જેવું છે કે-ગુરુપૂજન થઈ શકે છે, ગુરુની નવાંગી પૂજા ય થઈ શકે છે, એમાં નાણું મૂકવાની પરંપરા શાસ્ત્રસિદ્ધ છે અને ગુરુપૂજનનું આ દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એને વિયાવચ્ચના ખાતામાં ન જ ખતવી શકાય !” આજે જ્યારે દેવદ્રવ્યના પૈસાથી બંધાયેલી ચાલીઓબિલ્ડીંગમાં રહેવાનો પ્રવાહ વધતું જાય છે, સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્ય ગણતા સંઘનું મોટા પ્રમાણમાં અસ્તિત્વ હેવા છતાં; સ્વમદ્રવ્યને સાધારણમાં લઈ જવાની અશાસ્ત્રીય એક વિચારધારા સાવ સૂકાઈ ગઈ નથી, દેવદ્રવ્યના પૈસા કેટલાક Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] જેના પિતે વ્યાજે રાખતા થઈ ગયા છે અને ગુરુપૂજનના પૈસા ગુરુ વિયાવચ્ચ ખાતે ખતવવાની પ્રવૃત્તિ વધી રહી છે, ત્યારે “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આ પુસ્તિકાનું સર્વજનેપકારી સંપાદન-સંકલન કરીને સુપ્રસિદ્ધ વક્તા પ્રશાંતમૂર્તિ સિદ્ધહસ્ત સાહિત્યકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજે જૈન જગતને મહત્વનું અને મનનીય એક માર્ગદર્શન આપ્યું છે એમ અતિશયોક્તિ વિના કહી શકાય! - આ પુસ્તિકાના સંપાદન-સંકલનમાં પૂ. આચાર્ચદેવ શ્રીએ, ભારતભરના સંઘને એક મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવાની એકમાત્ર કલ્યાણ-કામનાથી કુશળતાભરી જે મહેનત લીધી છે-એ તે આનું સાંગોપાંગ વાચન કરનાર જ સમજી શકે! એઓશ્રીના શિષ્યરત્ન શ્રુતપાસક પૂ. ઉપાધ્યાય શ્રી મહિમાવિજયજી મહારાજની પ્રેરણાથી ઉદભવેલી સંસ્થા “શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર પાટણ” આ પુસ્તકના પ્રકાશનમાં નિમિત્ત બને છે, એ આનંદની વાત છે. સંસ્થાએ આજ સુધી પ્રગટ કરેલા પુસ્તકોની પરંપરામાં આ પુસ્તક, સર્વોપકારી સાહિત્યને વધુ ઉમેરો કરે એવું છે. મહત્તવનું અને મનનીય માર્ગદર્શન પૂરું પાડતા આ પુસ્તકના સંપાદન-સંકલન બદલ જૈન સંઘ, પ્રશાતમૂર્તિ Page #11 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] સુપ્રસિદ્ધ સાહિત્યકાર પરમપુજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ઋણી રહેશે એ નિઃશંક વાત છે. દેવદ્રવ્યની પરમ પવિત્રતા સમજવા, એના રક્ષણથી બંધાતાં પ્રકૃષ્ટ–પુણ્યની અને ભક્ષણથી લાગતા પ્રબળપાપની સમજણ મેળવવા તેમજ દેવદ્રવ્ય વિષયક અનેકાનેક નાની-મોટી વિગતેને સચોટ ખ્યાલ મેળવવા સહુ કોઈ આ પુસ્તકને વાંચે વિચાર અને એના માર્ગદર્શનને વર્તનમાં મૂકે એ જે એક અભિલાષા સાથે, આના સંપાદક-સંજક પૂજય આચાર્યદેવશ્રીના ચરણોને વંદનાવલિની પુષ્પાંજલિથી વધાવતા આનંદ અનુભવું છું ! ) વિ, સં. ૨૦૩૫, માગશર સુદ ૧ ધારાજ, તા. ૧-૧૨-૧૯૭૮. -મુનિ પૂણચન્દ્રવિજય. Page #12 -------------------------------------------------------------------------- ________________ • વિષ યા નુક્રમ ખંડ ક્રમાંક વિષય પેજ ૨ શાસ્ત્રાનુસારી મહત્વનો નિર્ણય ૧ થી ૪૮ સુવિહિત મહાપુરૂષોએ સ્વીકારેલી અને ઉપદેશેલી હકીક્ત ૪૯ થી ૪૪ શાસ્ત્રાનુસારી પ્રણાલીને નિડરતા પૂર્વક પ્રચાર કરે જરૂરી છે. ૬૫થી ૧૨૭ દેવદ્રવ્યની રક્ષા અને તેને સદઉપયાગ કઈ રીતે કરવો? ૧૨૮થી૧૩૬ પૂરવણી ૧૩૭થી૧૫૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મુનિભગવતેનું શાસ્ત્રાનુસારી સચોટ માર્ગદર્શન. સુપનની ઘીની બોલીમાં ચાજ વધારીને તે વધારે સાધારણમાં લઇ જવાય કે કેમ? તે સંબધી પૂ. પાદ સુવિહિત આચાર્ય મહારાજાઓને શાસ્ત્રાનુસારી મહત્ત્વનો નિર્ણય નોંધ: અત્રે એક મહત્વને અને સમસ્ત ભારતભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને હંમેશને માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે એક શુભ ઉદ્દેશથી નીચે પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થઈ રહેલ છે. . તેને ઈતિહાસ આ મુજબ છે. વિ. સં. ૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ ખાતે પૂ. પાદ સિદ્ધાંતમહેદધિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. મુનિવર શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે શ્રી સંઘની વિનંતિથી પધાર્યા હતા. તે સમયે સંઘના કેટલાક ભાઈઓની ભાવને સાધારણ ખાતાના ખર્ચને પહોંચી વળવા સુપનની બેલીમાંના ઘીના ભાવ વધારીને તે ભાવ વધારો સાધારણમાં લઈ જવાની થઈ તે વાત સંધમાં જયારે ઠરાવ મૂકાઈ ત્યારે તે ચાતુર્માસમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવવા શ્રી સંઘની વિનંતિથી પધારેલા પૂ. મુનિ મહારાજાઓએ તેને સારી રીતે વિરોધ કરતાં જણાવ્યું કે આ વસ્તુ વ્યાજબી થતી નથી. શાસ્ત્રાનુસારી તથા વ્યવહારૂ પણ નથી. સ્વપ્નાની બેલીમાં આમ સાધારણ ખાતાની ઉપજ ભેળવી Page #14 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] દેવાય નહિ. અમારે આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, “સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવતોને પૂછી જેવું જોઈએ ને ત્યારબાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.’ આથી તે વખતે શ્રી શાંતાક્રઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. એ આ હકીકતને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન છે. મૂ. પૂ. સંધમાં તેમયે તપાગચ્છ શ્રી સંઘમાં વિદ્યમાન પૂ. આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ, ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ. સં. ૧૯૯૫ ના મારા લાલબાગ–જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન મને સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ. તે મેં પ્રથમ કલ્યાણ માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકેની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ થઈ રહેલ છે. –સંપાદક શાંતાક્રુઝ શ્રી સંઘ તરસ્થી લખાયેલો પ્રથમ પત્ર સવિનય લખવાનું કે, અત્રેન શ્રી સંઘ સં. ૧૯૩ ની સાલ સુધી સુપનની ઘીની બેલીના રૂા રા મણ ૧ ના લેતા હતા. અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ ના રૂા. છે તેના બદલે હવેથી મણ ૧ ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીયા રા દેવદ્રવ્યમાં લઈ જવા, અને રૂા. રા) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવાં. ઉપર Page #15 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] મુજબને કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પરંપરાએ બરાબર ગણાય કે કેમ? તે માટે આપને અભિપ્રાય જણાવવા મહેચ્છાની કરશેજી, કે જેથી તે ફેરફાર કરવાની અગત્ય હોય તે સવેળા કરી શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેરમાં કેવી પ્રણાલિકા છે ? અને તે શહેરના શ્રી સંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બેલીના ઘીની ઉપજને કરે છે? તે માટે આપને અનુભવ જણાવવા મહેરબાની કરશે. - શ્રી સંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય છે, શ્રી સંઘ દોષિત થાય કે કેમ? તે માટે આપશ્રીને અભિપ્રાય જણાવશોજી. સંઘના પ્રમુખ, જમનાદાસ મોરારજી ફરીથી તે વિષયને શ્રી સશે લખેલ બીજે પત્ર પૂજ્ય પાદ... , , - સવિનય લખવાનું છે અને શ્રી સંઘ સુપનાની ઘીની બોલીના રૂા. રા) ને દર ગયા વર્ષ સુધી હતો. જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રી સંઘે વિચાર કરી એક ઠરાવ કીધું કે, અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ [ o ] લઇ જવા અને રૂા. રાા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલા ઠરાવ શાસ્ત્રના આધારે ખરાખર છે કે કેમ? તે માટે આપના અભિપ્રાય જણાવવા મહેરબાની કરશેાજી. શ્રી સુરત, ભરૂચ, વડેદરા, ખંભાત, અમદાવાદ, મ્હેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રી સદ્યા સુપનની ખેાલીની ઉપજની રકમના કેવી રીતે ઉપયાગ કરેછે તે આપના ધ્યાનમાં હેાય તે જણાવશેાજી. નોંધ-સાંતાક્રૂઝ શ્રી સંધ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ. પાદ સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતાનાં તરફથી જે જે પ્રત્યુત્તા શ્રી સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મારારજી જે. પી. ઉપર આવેલા તે તે બધાયે પત્રા અત્રે રજુ થઈ રહેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઇ શકાશે કે, ‘સુપનની ઉપજના નામે વધારે કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય તેમ સચોટ અને મક્કમપણે પૂ. પાદ શાસનમાન્ય આચાર્ય ભગવ તા એ ક્રમાવેલ છે, તેા આજે જે સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણુ ખાતામાં લઇ જવાની હિમાયત કરી રહેલ છે, તે વર્ગ કેટકૈટલેા શાસ્ત્રીય સુવિહિત માન્ય પરંપરાથી દૂર-સુદૂર જઇને શ્રો વીતરાગદેવની આજ્ઞાના આરાધક કલ્યાણકામી અનેક આત્માઓનું અહિત કરવાની પાપપ્રવૃત્તિ આચરી રહેલ છે. તે દરેક સુજ્ઞ આરાધક આત્મા સ્વય વિચારી શકે છે. -સપાદક (૧) તા. ૨૩-૧૦-૩૮ અમદાવાદથી લિ॰ પૂજ્યપાદ આરાધ્યપાદ આચાર્ય દેવ શ્રી શ્રી શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજજી તરફથી Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] તત્ર શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ પુણ્યપ્રભાવક સુશ્રાવક જમનાંદાસ મારારજી વિ. શ્રી સઘ સમસ્ત યાગ્ય. જણાવવાનુ કે તમારા પત્ર મળ્યેા. વાંચી ખીના જાણી. પૂજ્ય મહારાજજી સાહેબને એ દિવસથી બ્લડપેશરનુ· દરદ થયેલુ' છે. જેથી આવા પ્રશ્નોના જવાબની માથાકુટમાંથી છૂટા થયા છે. માટે હવેથી આવા પ્રશ્નો અત્રે મેાકલવા નહિં. કારણ કે દાકતરે મગજમારી કરવાની તથા મેાલવાની મનાઇ કરેલી છે. છતાં અમારા અભિપ્રાય પૂછે તેા ટૂંકમાં જણાવીએ છીએ કે, “ સુપનની ઉપજના પૈસા દેવદ્રવ્યમાં જ અમે તે વપરાવીએ છીએ. અને અમારા અભિપ્રાય દેવદ્રવ્યમાં જ છે. વળી ઘણા જ ગામમાં તથા શહેરામાં દેવદ્રવ્યમાં જ વાપરવાની પ્રણાલિકા છે. ’’ સાધારણ ખાતામાં ખાડા હાય તે તેના માટે બીજી ટીપ કરવી સારી છે-પણ સુપનના ઘીના રૂા. રા ના ભાવના બદલે રૂા. ૫) ના ભાવ લઈને અડધા પૈસા દેવદ્રવ્યમાં લઈ જવા વ્યાજખી નથી. અને જો સંઘ તેમ કરે તા દોષના ભાગીદાર છે. એવી રીતે કરે તેના કરતાં સાધારણ ખાતાની જુદી ટીપ કરવી શુ' ખાટી ? માટે સુપનાના નિમિત્તના પૈસા સાધારણમાં લઈ જવા તે અમાને તેા ઠીક લાગતુ નથી. અમારા અભિપ્રાય દેવદ્રવ્યમાં જ વાપરવાના છે. પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી, દઃ મુનિ કુમુદવિજયજી Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] (૨) સાણંદથી આચાર્ય મહારાજ શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મ. આદિ તરફથી - મુંબઇ મધ્યે દેવગુરુભક્તિકારક સુશ્રાવક જમનાદાસ મારારજી ચાગ ધર્મ લાભ, અત્ર સુખશાતા છે. તમારા પત્ર મળ્યા, તે સંબધમાં જણાવવાનુ` કે સ્વપ્નની ખેાલી સ'ખ'ધી જે કાંઈ ઉપજ હાય તે દેવદ્રવ્ય સિવાય ખીજે ન લઈ જઈ શકાય. અમદાવાદ, ભરૂચ, સુરત, છાણી, પાટણું, ચાણસ્મા, મ્હેસાણા, સા' વિ. ઘણા સ્થળામાં પ્રાયઃ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, એ જ. ધમ સાધનમાં વિશેષ ઉદ્યમ રાખશે. દઃ સુમિત્રવિજયના ધર્મલાભ, (૩) ઉદ્દેપુર આ. સુ. ૬ માલદાસની શેરી, જૈનાચાય વિજયનીતિસૂરીશ્વરજી આદિ ઠા. ૧૨. શાંતાક્રુઝ મધ્યે સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક શ્રાવકગુણુસ‘પન્ન શા. જમનાદાસ મેારારજી જોગ ધર્મલાભ વાંચશેા. દેવગુરુ પ્રતાપે સુખશાતા છે. તેમાં પ્રવતતા તમારા પુત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા. વળી પણ લખશે. જૂની પ્રણાલિકા પ્રમાણે અમા સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના વિચારના છીએ. કારણ સ્વપ્નાંને તીથ કરની માતા જુવે છે, Page #19 -------------------------------------------------------------------------- ________________ [૭] તે પૂર્વે તીર્થકર નામ બાંધ્યાથી તીર્થકરમાતા ચૌદ સ્વપ્નાં જુવે છે. તે ચ્યવન કલ્યાણકના અંગે સૂચવનારા છે, અમદાવાદમાં સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. તે જાણશે. એ જ, સંભારે તેને ધર્મલાભ કહેશે. દઃ પંન્યાસ સંપતવિજયજી ગણિના ધર્મલાભ. તા. ૨૮-૯-૩૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણાથી લિ. આચાર્ય શ્રી વિજયમેહનસૂરિજી આદિ. તત્ર દેવગુરુ ભક્તિકારૂક સુશ્રાવક શેઠ જમનાદાસ મોરારજી મ. શાંતાક્રુઝ ગ્ય ધર્મલાભ સહઅત્ર દેવગુરુ પસાથે સુખશાતા છે. તમારે પત્ર મલ્યો, સમાચાર જાણ્યા. પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં સ્વપ્નાના ચઢાવાનું દ્રવ્ય કયા ખાતાનું ગણાય તેમ પૂછયું તે તે બાબતમાં જણાવવાનું કે-ગજવૃષભાદિ જે ચૌદ મહાસ્વ શ્રી તીર્થકર ભગવંતની માતાને આવેલ છે. તે ત્રિભુવન પૂજ્ય શ્રી તીર્થંકર મહારાજા ગર્ભમાં પધારેલા હોવાથી તેમના પ્રભાવે જ માતાને ચૌદ સ્વપ્ન આવે છે, અર્થાત્ માતાને આવતા ચૌદ સ્વપ્નમાં તીર્થકર ભગવંત જ કારણ છે. ઉપર મુજબ સ્વપ્નો આવવામાં જ્યારે તીર્થકર ભગવંત નિમિત્ત છે, તો તે સ્વપ્નની ઉછામણું ચઢાવવા નિમિત્તે ઉત્પન્ન થતું જે દ્રવ્ય હોય તે દેવદ્રવ્યમાં જ ગણાય, એમ Page #20 -------------------------------------------------------------------------- ________________ [2] અમાને ઉચિત લાગે છે, જે દ્રબ્યની ઉત્પત્તિમાં દેવનુ નિમિત્ત હાય તે દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. એમ અમેા માનીએ છીએ. એ જ ધર્મકરણીમાં વિશેષ ઉજમાળ થવુ. સભારનાર સર્વને ધર્માંલાભ કહેવા, આસા સુ. ૩ સેામવાર. દ: ધ વિજયના ધર્મલાભ. (વર્તમાનમાં પૂ॰ આ. મ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મ.) । તમારે ત્યાં આજ સુધી ઉછામણીને ભાવ એક મણે અઢી રૂપિયાના હતા અને તે બધું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ ગણવામાં આવતું. તે અઢી રૂપિયા દેવદ્રવ્યના કાયમ રાખીને મણુના ભાવ તમા પાંચ રૂપીયા ઠરાયેા. અને બાકીના રૂપિયા અઢી સાધારણમાં લઈ જવાનુ નક્કી કર્યું, તે અમને શાસ્ત્રદૃષ્ટિએ વ્યાજબી લાગતુ નથી. આજે તા તમાએ સ્વપ્નની ઉછામણીમાં આ કલ્પના કરી, કાલે પ્રભુની આરતી પૂજા વિગેરેના ચઢાવામાં ઉપર મુજબ કલ્પના કરશેા, તા પછી તેમાં શુ` પરિણામ આવશે? માટે હતું એ સર્વોત્તમ હતું કે, સ્વપ્નની ઉછામણીના અઢી રૂપિયા કાયમ રાખે અને સાધારણની ઉપજ માટે સ્વપ્નની ઉછામણીમાં કાઈપણ જાતની કલ્પના ન કરતાં બીજો ઉપાય શેાધા. એ વધુ ઉત્તમ છે. એ જ ધર્મકરણીમાં ઉજમાળ રહેવું. (૫) ઇડર આ. સુ. ૧૪ પૂજ્ય આ. આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી Page #21 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક જમનાદાસ મેરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારે પત્ર મળ્યો. વાંચી બીના જાણું, તમે દેવદ્રવ્યને ભાવ રૂપીયા રાા છે. તેને પાંચ કરી રાા સાધારણ ખાતામાં લઈ જવા માંગે છે તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાને ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાને ભય રહે છે, માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કેઈ પ્રકારના લાગા નાખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે તેની અમને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઊદ્યમ રાખશે | દર પ્રવિણુવિજયના ધર્મલાભ. સુબઇ લાલબાગ ભા. વ. ૧૪ પ. પૂ. પાદ આચાર્યદેવ શ્રી. વિજયપ્રેમસુરીશ્વરજી મત્ર તરફથી શાંતાક્રુઝ મળે દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ ચેય ધર્મલાભ. તમારે પત્ર મળ્યો, વાંચી હકીકત જાણું. Page #22 -------------------------------------------------------------------------- ________________ [...] સૂરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કેઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે. - વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાને ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી. ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણુમામાં. દેવદ્રવ્યમાં જાય છે. ભાવનગરની ચોક્કસ માહિતી નથી. અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વિગેરેને ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તે સાધારણમાં વાંધે આવે નહિં. પણ સુપનની ઉપજ લઈ જવી એ તે કઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થકર દેવને ઉદેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ. ગ... દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીને પણ એ જ અભિપ્રાય છપાયેલ છે, સને ધર્મલાભ જણાવશે. એ જ દઃ હેમંતવિજયના ધર્મલાભ. Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨] (૭) જૈન ઉપાશ્રય–કરાડ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ તરફથી. ધર્મલાભ. સ્વપ્ન ઉતારવાની ક્રિયા પ્રભુ ભક્તિ નિમિત્તે જ થાય છે. માટે એની ઉપજ ઓછી થાય એવું કેઈપણ પગલું ભરવાથી દેવદ્રવ્યની ઉપજ રોકવાનું પાપ લાગે એ કારણે જ તમારો ઠરાવ કઈ પણ રીતે ચગ્ય નથીપણ શાસ્ત્રવિરુદ્ધ છે. સાધારણની ઉપજ માટે અનેક ઉપાય જી શકાય છે. અમદાવાદ આદિમાં સ્વપ્નની ઉપજ જીદ્વારમાં જ અપાય છે. જે જે સ્થળે ગરબડ હોય અથવા થઈ હોય તે તે અજ્ઞાનનું જ પરિણામ છે. માટે એનું દૃષ્ટાંત લઈ આત્મનાશક વર્તાવ કઈ પણ કલ્યાણકામી શ્રી સંઘે ન જ કરે જોઈએ. એ જ સૌ શ્રી જિનાજ્ઞાસિક અને પાલક બને, એ જ એક અભિલાષા. શ્રી મુકામ પાટણથી લી. વિજયભક્તિસૂરિ તથા પં. કંચનવિજયાદિ ઠા. ૧૯. મું. શાંતાક્રુઝ– દેવગુરુભક્તિકારક ધર્મરાગી જમનાદાસ મોરારજી ગ્ય ધર્મલાભ વાંચશે. તમારે પત્ર પહોં, વાંચી સમાચાર જાણ્યા. તમેએ સ્વપ્નાની બોલીની ઘી બાબતમાં પૂછાવ્યું તેના જવાબમાં– Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પ્રથમ અઢી રૂપિયાના ભાવથી દેરાસરજીમાં લઈ જતા. હવે પાંચને ઠરાવ કરી અડધું સાધારણમાં લઈ જવાનો ઠરાવ કરે છે, તે બાબતમાં વિચારણીય પ્રશ્ન છે. કારણ જે અઢીના પાંચ કરીએ ત્યારે જે અઢીના ભાવથી ઘી બોલાતું હેય તેમાંથી પાંચના ભાવનું સ્વાભાવિક છું જ બોલાય. એટલે મૂળ આવકમાં ફેરફાર થાય. વળી મુનિ સંમેલન વખત-સાધારણમાં અડધું લઈ જવાનો ઠરાવ થયે નથી. છતાં તમે વાવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી તથા વિજયનેમિસૂરિ મહારાજને પૂછાવી લેશે. - તમારા જેવા ગૃહસ્થ ધારે તે સાધારણ લેશ માત્ર ખાડો ન પડે, ન ધારીએ તે પડે. સૌથી ઉત્તમ માર્ગ તો પ્રથમ છે તે જ પ્રમાણે રાખવું. પછી કદાચ તમારા લખવા પ્રમાણે અડધો અડધ કરવું હોય તે ઉપર લખેલ બે ઠેકાણે પૂછાવીને કરી લેશો. તે બરાબર ધ્યાનમાં લેશે. ધાર્મિક ક્રિયા કરી જીવન સફળ કરશે. અમદાવાદ સુધી કદાચ આવવાનું થાય તે પાટણ શહેરના દેહેરાસરજીની જાત્રાનો લાભ લેશે. (૯) * ખંભાત આસો સુ. ૧ આ. વિજયક્ષમાભદ્રસૂરિ તરફથી. સુશ્રાવક દેવ-ગુરુ-ભક્તિકારક શેઠ જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય કે તમારો પત્ર મલ્યો સમાચાર જાણ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ [3] ત્યાંના સથે કરેલા નવા ઠરાવ શાસ્ત્રીય રીતે ખરાખર નથી. કારણ કે દેવદ્રવ્યના નામે ઉત્પન્ન કરાએલ રકમને કોઈપણ ભાગ દેવમંદિર અને મૂર્ત્તિના નિભાવ સિવાય બીજા ખાતામાં વાપરવા જોઇએ નહિ. આપનારાઓની ભાવના પશુ દેવદ્રવ્યને જ ઉદ્દેશીને જ હાય છે. આવી પ્રવૃત્તિએ પણ શ્રાવકના વાર્ષિક અગ્યાર કૃત્ચામાં દેવદ્રવ્યની વૃદ્ધિરૂપેજ એ કૃત્ય તેને સાચવવા માટે જ પૂવ પુરુષોએ પ્રચલિત કરી છે અને જ્યારે અનેક પેઢીઓ ચલાવતા માટા મોટા વેપારીએ પણ આ લેાકની પ્રામાણિકતા ખાતર દરેકને હિસાબ જુદી જુદી રીતે ચાખા રાખે છે. રકમા આમતેમ ઘાલમેલ કરી શકાતી નથી. તેવી જ રીતે ધાર્મિક ખાતાઓમાં પણ એવી જ જાતનાં સ્પષ્ટ જમાખચ હાવા જોઇએ. . વળી એ પણ લક્ષ બહાર ન હેાવુ' જોઇએ કે, ઘણા ખાલનારા ખર્ચ ખાતામાંથી નહિ પણ દેવપૂજાની જીણું?દ્વાર આદિમાં ખર્ચવા ધારેલી અથવા જુદી કાઢીને રાખેલી રકમમાંથી જ મેલીએ ખેલે છે. જ્યારે કેટલીક પેઢીઓમાં આવક કે અચતનેા અમુક ભાગ દેવના નામે જમા થતુ રહે છે. અને અવસરે અવસરે અપાતુ રહે છે. આ દરેક વસ્તુ લક્ષમાં લેતાં લેાકેાને મૂળ ભાવનામાંથી ચુકવે અને જતા દિવસે નવા આવેલા અથવા વસ્તુથી અજાણુ માણુસેને દેવદ્રવ્યમાંથી આડા-અવળા માર્ગે રકમ ખર્ચવા પાછલે આરણેથી છૂટ આપે એવા ઠરાવા વ્યાજમી ગણાય નહિ, સાધારણ ખાતાની ખાટની ખૂમા અનેક ઠેકાણે સરંભળાય છે. પરંતુ તમારા જેવા જવાબદાર ધમ રુચિવાળા જીવા ધારે Page #26 -------------------------------------------------------------------------- ________________ [૪] તો એકલા હાથે એટલી રકમ આપી શકે કે જેના વ્યાજમાંથી પણ આવા પરચુરણ પર નભતા રહે અને પોતાના દેષ્ટાંતથી બીજાને પણ એ માગે પ્રેરી શકે. જ્યારે એના એ સમાજે જ ખર્ચ ઉપાડવાનું છે તે પ્રથમથી જ સાધારણની સારી જેવી ટીપ કરી લેવી હિતાવહ ગણાય. '' હમેએ તમારા કરેલા ઠરાવ મુજબના ઠરાવ કેટલાક ઠેકાણે થયેલા જાણ્યાં છે. પરંતુ પણ તે જૂદા જ છે. અને અમે પણ જ્યાં સુધી હમારે આવાજ પહોંચી શક્યું છે, ત્યાં સુધી વસ્તુને મૂળ સ્થિતિ ઉપર લાવી સાધારણની જુદી ઉપજ કરાવવા પ્રયત્ન કર્યો છે. અને ગુરુકૃપાએ કેટલાક સ્થળે સફળતા પણ મળી છે. ઘણા સ્થળે એવા પણ જોવામાં આવે છે કે જ્યાંના કારભારીએ પિતાની બુદ્ધિ અનુસાર અમુક વ્યવસ્થા વરસો સુધી ચલાવી રાખે છે અને સ્થિતિ સાફ બગડતા મુનિરાજે પાસે ફરિયાદ લઈને જાય છે, જેનું પરિણામ અરણ્યરૂદન સિવાય કાંઈ પણ આવતું નથી. ધર્મકાર્ય લખશે. ધમકાર્યમાં ઉદ્યમ રાખશે. –ક્ષમાવિજય હમારા અક્ષર બરાબર વાંચી ન શકાય આટલા ખાતર પત્ર ગુજરાતીમાં લખાવ્યો છે. વસ્તુસ્થિતિ વિચારી ત્યાં શ્રી સંઘને કલ્યાણકારી પ્રવૃત્તિમાં કાયમ રાખશે. ખંભાત, સૂરત વિગેરે પ્રાચીન પ્રણાલિકા રુચિવતા શહેરમાં આવી ઘાલમેલ નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રયમાં જ જાય! તેને અંગે પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મહાપુને શસ્ત્રાનુસારી મહત્ત્વને આદેશ. નોંધ-વિ સં. ૧૯૯૪ માં પૂ. પાદ સુવિહિત શાસનમાન્ય ગીતાર્થ આચાર્ય ભગવંતના શાસ્ત્રાનુસારી જવાબ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાંજ લઈ જવાય તેમાં ભાવ વધારો કરી તે પણ સાધારણમાં ન જાય, તે મુજબને સ્પષ્ટ તેમજ મક્કમ રૂપે આવેલ. ત્યારબાદ ફરીથી વિ.સં ૨૦૧૦ માં આજ એક મહત્ત્વના પ્રશ્નને અંગે તે હાલમાં સમસ્ત તપાગચ્છના . મ. સંધના વિદ્યમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોની સાથે પત્ર વ્યવહાર કરીને તેઓશ્રીને સ્પષ્ટ અને સચોટ નિર્ણય તથા શાસ્ત્રીય માર્ગદર્શન પ્રાપ્ત કરવા વેરાવલનિવાસી સુશ્રાવક અમીલાલ રતિલાલે જે પત્ર વ્યવહાર કરેલ તે સંબંધી પૂ પાદ આચાર્ય ભગવંતોનાજે જે જવાબો પ્રાપ્ત થયેલ તે શ્રી મહાવીરશાસનમાં પ્રસિદ્ધ થયેલ તે ફરી ગ્રંથસ્થ થાય તે તે સાહિત્ય હંમેશને માટે પરમતારક શ્રી જૈનશાસનની પ્રત્યે આરાધકભાવે રૂચિ ધરાવનાર કલ્યાણકામી આત્માઓને ઉપયોગી તથા ઉપકારક , બને તે જ એક શુભ ઉદ્દેશથી અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે. - સંપાદક , અમદાવાદ શ્રાવણ સુદી ૧૨. પરમ પૂજ્ય સંઘસ્થવિર-આચાર્યદેવ શ્રીમદ વિજય. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ તરફથી– વેરાવલ મધ્યે શ્રાવક અમીલાલ રતિલાલ જૈન. ધર્મલાભ. તમારે પત્ર મળ્યો વાંચી તમામ બીના જાણી, તમારા પત્રને ઉત્તર નીચે મુજબ. Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] ચૌદ સુપન, પારણું, ઘાડિયાંતથા ઉપધાનની માળાની એલીનુ ઘી, તે બધી ઉપજ શાસ્ત્ર આધા૨ે દેવદ્રવ્યમાં જ જાય છે. અને તે જ વ્યાજબી છે, તેનાં શાસ્ત્રના પાઠ શ્રાદ્ધવિધિ તથા દ્રવ્ય સપ્તતિકા તથા બીજા સિદ્ધાંતના પાઠામાં છે, માટે દેવદ્રવ્યમાં જ જાય. સાધારણમાં જે લેાકેા લઇ જાય તે તદ્દન ખાટુ છે. ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશે. લી. આચાર્ય દેવની આજ્ઞાથી, દઃ મુનિ સુવિજય તરફથી ધર્મ લાભ. (૨) અહમદનગર ખ્રિસ્તીગલી જૈન ધર્મશાળા સુદી ૧૪ પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી સુશ્રાવક અમીલાલ રતીલાલ યાગ ધર્મલાભ વાંચવા. તા. ૧૦ ના તમારા કાગળ મળ્યેા છે. ચૌદ સુપન, પારણા, ઘાડિયાં તથા ઉપધાનની માળાદિનું ઘી ( ઉપજ ) અમદાવાદ મુનિ સ ંમેલને શાસ્ત્ર મુજખ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ છે. તે મુજમ તે જ ચૈાગ્ય છે, એ જ ધર્મસાધનામાં ઉદ્યમવત રહેવુ : ત્રિલાચનવિજયના ધર્મ લાભ, L Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ]. (૩) પાલીતાણું સાહિત્ય મંદિર તા. ૫-૮-૫૪ ગુરુવાર. પૂ. આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ તરફથી. મુ. વેરાવળ શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચશે. તમારે પત્ર મળ્યો, નીચે લખેલ પ્રમાણે સમાચાર જાણશો. (૧) ઉપધાનની માળનું ઘી દેવદ્રવ્ય સિવાય બીજે લઈ શકાય નહિ. (૨) ચૌદ સ્વપ્ન તથા ઘેડિયાં-પારણાનું ઘી પણ દેવદ્રવ્યમાં લઈ જવું તે જ ઉત્તમ છે. મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવાનો ધોરી માર્ગ છે. મુનિ સંમેલન અમદાવાદમાં સં. ૧૯૦ માં થયું ત્યારે પણ ઠરાવમાં એ જ થયું છે જે મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવું. ઈત્યાદિ હકીકત જાણશો. દેવદર્શન કરતાં યાદ કરશે. લિ. વિજયભક્તિસૂરિ. દઃ પિતે. - પાવાપુરી સુ. ૧૪ - પૂ. પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તરફથી દેવ-ગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ વેગ ધર્મલાભ. તા. ૧૦ ને તમારે પત્ર મ, જવાબમાં જણાવવાનું જે સ્વપ્નદ્રવ્ય પારણું ઘડિયા ઈત્યાદિ શ્રી જિને Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્વરદેવને ઉદ્દેશીને જે કાઈ ખેલીઓનુ ઘી થયુ. હાય તે શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં જવુ. જોઈએ, આથી વિપરીત રીતે ઉપયાગમાં લેનાર દેવદ્રવ્યના નાશના પાપના ભાગીદાર થાય છે, એ ધર્મની આરાધનામાં સદા. ઉજમાલ રહે. એ જ એક સદા માટેની શુભાભિલાષા. દઃ ચારિત્રવિજયના ધ લાભ, (૫) શ્રાવણ સુદ ૭ શુક્રવાર તા. ૬-૮-૫૪ ગુડામાલાતરા [રાજસ્થાન પૂર્વ આચાર્ય મહારાજ શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ. વેરાવળ મધ્યે સુશ્રાવક શા, અમીલાલ રતિલાલ યાગ ધર્મ લાભ, લખવાનું કે તમારા પત્ર મળ્યા છે, વાંચી સમાચાર જાણ્યા છે, લખવાનુ` કે ઉપધાનની ઉપજ દેવદ્રવ્યમાં જાય એવા હીરપ્રશ્નમાં ખુલાસેા છે. બીજું' સુપનાની ઉપજ માટે સ્વપ્ન ઉતારવાનું શરૂ થયું. ત્યારથી એ ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. એમાંથી દેરાસરના ગેાઠીને તથા નાકરાને પગાર અપાય છે. સાધુ સંમેલનમાં આ પ્રશ્ન ચર્ચાયા હતા. પર પરાથી દેવદ્રવ્યમાં જાય છે તેથી દેવદ્રવ્યમાં લઈ જવાના ઉપદેશ કરવા એવા નિ ય કરેલ, અત્રે સુખશાંતિ છે, તમને પણ સુખશાંતિ વરતે એ જ ધર્મ ધ્યાનમાં ઉદ્યમ કરશે. નવીન જણાવશે. દ: મુનિરાજ શ્રી અમૃતવિજયજી, Page #31 -------------------------------------------------------------------------- ________________ [ 5 ]. (નોંધ: સુવિહિત આચાર્ય દેવોની પરંપરા ચાલી આવતી આચરણ પણ ભગવાનની આજ્ઞાની જેમ માનવાનું ભાષ્યકાર ભાગવાને જણાવે છે. નિર્વાહના અભાવે દેવદ્રવ્યમાંથી ગોઠીને કે નેકરને પગાર અપાય એ જુદી વાત છે. પરંતુ જ્યાં નિર્વાહ કરી શકાય તેમ હોય છતાં અપાય તો તેમાં દેષિત થવાય એમ અમારું માનવું છે.) સ્વસ્તિ શ્રી રાધનપુરથી લિ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી આદિ ઠા. ૧૦ તત્ર શ્રી વેરાવળ મળે સુશ્રાવક દેવગુરુભક્તિકારક શા. અમીલાલભાઈ રતીલાલભાઈ ગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરુ કૃપાથી સુખશાતા વતે છે. તમારે પત્ર મળ્યો, ઉત્તર નીચે પ્રમાણે– ચૌદ સ્વપ્ન, પારણું, ઘડિયા તથા ઉપધાન માળ આદિનું ઘી કે રોકડા રૂપૈયા બોલાય તે શાસ્ત્રની રીતિએ તેમજ સં. ૧૯૯૦ માં જ્યારે મુનિ સંમેલન શ્રી અમદાવાદ એકત્ર થયેલ ત્યારે પણ ૯ આચાર્યોની સહિથી ઠરાવ દેવદ્રવ્યમાં લઈ જવાન થયેલ અને ત્યારે સેંકડો સાધુ-સાધ્વીઓ અને હજારે શ્રાવક-શ્રાવિકાઓ હતા. તેને કેઈએ વિરોધ નહિ કરેલ એટલે તે ઠરાવને કબુલ રાખેલ. એ જ ધર્મકરણીમાં ભાવ વિશેષ રાખવા એ જ સાર છે. શ્રાવણ સુદ ૧૪ લિ. વિજયકનકસૂરિના ધર્મલાભ. પં. દીપવિયેના ધર્મલાભ વાંચવા. Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ર૦ ] (૭) ભાયખલા જૈન ઉપાશ્રય, લવલેન મુંબઈ નં. ૨૭ તા. ૧૫-૮-૫૪ લિ. વિયામૃતરિ, પં. પ્રિયંકરવિજય ગણિ આદિ. દેવગુરુભક્તિકારક શ્રાવક અમલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ. તમારું કાર્ડ લાલવાડીના સરનામાનું મળ્યું. અત્રે પ્રાતઃ સ્મરણીય ગુરુ મહારાજશ્રીના પુણ્ય પસાયથી સુખશાતા વતે છે. - દેવદ્રવ્યને પ્રશ્ન શાસ્ત્ર આધારે ચર્ચાને સાધુ સંમેલનમાં તેનો નિર્ણય થયેલો છે. તે અખિલ ભારતવષય સાધુસંમેલનની બુક એક પ્રતાકારે બહાર પડી છે, તેમાં છે તે જોઈ લેજે. ત્યાં આ. વિજય અમૃતસૂરિજી તથા મુનિશ્રી પાર્શ્વ વિજયજી આદિ છે તેમની પાસેથી ખુલાસે મેળવશે તેમને સુખશાતા જણાવશે. એ જ અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસન પામી ધમની આરાધનામાં વિશેષ ઉદ્યમ વંત થવું. એ નર જન્મ પામ્યાની સાર્થકતા છે. (૮) અમદાવાદ હિના ૨૨-૨-૧૪ सुयोग्य श्रमणोपासक श्रीयुत शा. अमीलालभाई जोग, धर्मलाभ. पत्र दो मिले. कार्यवशात् विलंब हो गया। खैर, - आपने चौद सुपन पालणां घोडिण और उपधान की माला की बोली आदि की घी की बोली की रकम कौन Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ર ] खाते में जमा करना आदि के लिये लिखा उसका प्रत्युत्तर में उपरोक्त बोली परंपरासें आचार्यदेवोने देवद्रव्य में ही वृद्धि करनेका फरमाया है। अत: वर्तमान वातावरण में उक्त कार्यमें ढिलापन नहि होने देना वरना आपको आलोचनाके पात्र बनना पडेगा। किमधिकम् । द: वि. हिमाचलसरिका धर्मलाभ. પાલીતાણાથી લિ. ભુવનસૂરિજીના ધર્મલાભ. કાર્ડ મળ્યો. સમાચાર જાણ્યા. સવપ્નાની બોલીના પૈસા દેવદ્રવ્યમાં જ જવા જોઈએ. સાધારણમાં લઈ જવાય નહિ. એ માન્યતાવાળા પૂજ્ય સિદ્ધિસૂરિજી મ. લબ્ધિસૂરિજી મ. નેમિસૂરિજી મ. સાગરેજી મ. વગેરે ૫૦૦ સાધુઓની માન્યતા એ પ્રમાણે છે. આરાધનામાં રત રહેશે. પારણાંની બોલી પણ દેવદ્રવ્યમાં જ જાય છે જ. સુદિ ૧૨ દાઠા (જિ. ભાવનગર), શ્રાવણ સુદ ૧૨ પૂ. પા. આ. શ્રી હદ્ધિસાગરસૂરિજી મ સા. તથા મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજ, વેરાવળ મળે સુશ્રાવક અમીલાલ રતિલાલ આદિ. ધર્મલાભપૂર્વક જણાવવાનું જે અત્રે સુખશાતા છે. તમારે પત્ર મળે. વાંચી બિના જાણુ છે તે પ્રશ્નના જવા Page #34 -------------------------------------------------------------------------- ________________ [ રર ] બમાં જાણવું જે સુપન પ્રભુજીના માતાને પ્રભુજી ગર્ભવાસ કરતાં પ્રભુના પુણ્યબલે જોવામાં આવે છે. જેથી તે વસ્તુ પ્રભુજી-દેવસંબંધીની જ ગણાય છે. ઉપરાંત માળાદિની વાત સંબંધમાં તીર્થમાળા તે પણ શ્રી પ્રભુજીના દર્શન-ભક્તિ નિમિત્ત સંઘે નીકળતાં સંઘ કાઢનાર સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવતી એટલે તીર્થમાળા પણ પ્રભુજીની ભક્તિ નિમિત્ત થયેલ કાર્ય માટે પહેરાવવામાં આવતી જેથી તેની ઉછામણીનું દ્રવ્ય પણ દેવનું જ દ્રવ્ય ગણાય છે. તીર્થમાળાદિ કહેતાં સર્વ પ્રકારની માળા સંબંધી સમજવું. વળી સં. ૧૯૯૦ ની સાલમાં અમદાવાદ મધ્યે સાધુ સંમેલન મળેલ, ત્યારે પણ આ સંબંધી કરાવે થયેલ છે. તેમાં પણ તે દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જ નક્કી કરવામાં આવેલ છે. (૧૧) ભાવનગર શ્રાવણ સુદ ૬ લિ. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મ. શ્રી તરફથી દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચવા. અત્રે ધર્મપસાયે શાંતિ છે. તમારે કાગળ મળે. સમાચાર જાણ્યા. તમોએ ૧૪ સુપન, ઘેડીયા પારણાં તથા ઉપધાનની માળાની ઉપજ (ઘી)નું દ્રવ્યથા ખાતામાં લઈ જવાય એને શાસ્ત્રાધારે મારી પાસે ખુલાસો માગ્ય, આવી ધાર્મિક બાબત તરફ તમારી જિજ્ઞાસા લાગણી બદલ ખુશી થાઉં Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ] છું. પરંતુ તમારે ત્યાં ચાતુર્માસ આચાર્યાદિ સાધુઓ છે, તથા વેરાવળમાં કંઈક વર્ષોથી આ બાબતને કેટલાએક આચાર્ય આવી ગયા તથા પંડિત મુનિરાજેના ઉપદેશ, ચર્ચા, વાટાઘાટ ચાલ્યા જ કરે છે, તે સંબંધમાં શાસ્ત્રાધારે તે દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ છે એમ દાંડી પીટીને મુનિરાજે કહેતા આવ્યા છે અને કહે છે. કેઈ પિતાના ઘરનું કહેતા નથી. પણ શાસ્ત્રાધારે કહે છે એને શાસ્ત્રની શ્રદ્ધાથી માનનારાસ્વીકારનારા ભવભીરૂ આત્માઓ તે મુજબ સ્વીકારી લે છે. | દર ચરણુવિજયજીના ધર્મલાભ. (૧૨) - શ્રી જૈન વિદ્યાશાળા, વિજાપુર (ગુજરાત) લિઆચાર્ય કીર્તિસાગરસૂરિ, મહદયસાગર ગણિ વિ. ઠા. ૮. શ્રી વેરાવળ મધ્ય દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલભાઈ વગેરે. ગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારે પત્ર મળે. વાંચી સમાચાર જાણી આનંદ થયો છે. અમે સર્વે સુખશાતામાં છીએ. તમે સર્વે સુખશાતામાં હશે. વિ. લખવાનું કે તમેએ લખ્યું કે સુપન, પારણાં ઘડીઆ તથા શ્રી ઉપધાનની માળાની બલીનું ઘી ક્યાં લઈ જવું? તો જણાવવાનું જે પારણુ ઘેાડીઆ, શ્રી ઉપધાનની ઉપજ કે ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાય છે. સાધારણ ખાતામાં લઈ જવાતી Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ર ] નથી. માટે ઉપધાન વગેરે ઘીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી એ જ ધર્મ સાધન કરશે. (૧૩) પગથીઆન ઉપાશ્રય, હાજા પટેલની પિળ, ' અમદાવાદ શ્રાવણ સુદિ ૧૪ સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભપૂર્વક લખવાનું જે દેવ-ગુરુ પસાયથી અત્રે સુખશાતા છે. તારીખ ૧૦-૯-૫૪ ને લખેલે તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા, એ સંબંધમાં જણાવવાનું કે – - ચૌદ સ્વપ્ન, પારણાં ઘડીઆ સંબંધીની તથા ઉપધાનની માળા આદિની ઉપજ દેવદ્રવ્યમાં જાય. સાધારણ ખાતામાં લઈ જવી ઉચિત નથી. આ બાબત રાજનગરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલનને ઠરાવ સ્પષ્ટ કરે છે. એ જ ધર્મસાધનામાં ઉદ્યમશીલ રહેશે. લિ. આ. વિજયમનહરસૂરિના ધર્મલાભ, (૧૪) તળાજા તા. ૧૩-૮-૫૪ લિ. વિજયાદશનરિ આદિ. તત્ર દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલ યોગ્ય. વેરાવળ બંદરે ધર્મલાભપૂર્વક તમેએ ચૌદ સ્વપ્ન તથા Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ] ઘેડિયા પારણની તથા ઉપધાનની માળાની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવી કે દેવદ્રવ્ય ખાતામાં લઈ જવી તે પૂછાવ્યું છે તે બાબતમાં જણાવવાનું કે પ્રામાણિક પરંપરા જે ચાલી આવતી હોય તેમાં ફેરફાર કરે તે ઉચિત જણાતું નથી. તે પરંપરા તેડવામાં આવે તે બીજી પણ અનેક પ્રામાણિક પરંપરા તૂટી જવાનો ભય રહે છે. અત્યાર સુધી તે ઉપજ દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવી છે માટે તે રીતે વર્તન કરવું એ જ ઉચિત જણાય છે. . જે કે ચૌદ સ્વપ્ન દર્શન પ્રભુની બાલ્ય અવસ્થાના કાળના છે. પરંતુ આપણે બાલ્ય માનીને કરવાનું નથી પરંતુ તે તીર્થંકર આ ભવમાં જ થવાના છે. એટલે બાલ્યવયરૂપ દ્રવ્ય નિક્ષેપે ભાવનિક્ષેપનું મુખ્ય કારણ માનીને શુભ કાર્ય કરવાના છે, એટલે ત્રિલોકાધિપતિ પ્રભુ ભગવંતને ઉદ્દેશીને જ સ્વપ્ન વિગેરે ઉતારવાનાં હોવાથી જે ઉદ્દેશીને કાર્ય કરવામાં આવે તે ઉદેશમાં જ ખરચવું તે જ ઉચિત ગણાય. જેથી સ્વપ્નાદિનું ઘી ત્રિભુવનનાયક પ્રભુને ઉદ્દેશીને બોલવામાં આવે છે એટલે તેમાં જ તે ઉપજ ખર્ચાય તે ઉચિત ગણાય. (પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી વિજયદશન સૂરીશ્વરજી મ. શ્રીજીને અભિપ્રાય છે.) iધી Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] ( ૧૫ ) ભુજ તા. ૧૨-૮-૫૪ ધમપ્રેમી સુશ્રાવક અમીલાલભાઈ, , લિ॰ ભુવનતિલકસૂરિના ધમ લાભ, પત્ર મળ્યો. જિનદેવને આશ્રિત જે ઘી ખેલાય તે સઘળું દેવદ્રવ્યમાં જ જવું જોઇએ એવા શાસ્ત્રીય પાઠે છે, દેવદ્રવ્ય સિદ્ધિની પુસ્તિકા વાંચી જવા ભલામણ છે. મુનિસ’મેલનમાં ય ઠરાવ થયેલાં હતા. દેવાશ્રિત સ્વપ્નાં, પારણુ કે વરઘેાડા આદિમાં ખેલાતી મેલીઆનુ' દ્રવ્ય તેમજ માલારાપણુની આવક આ સઘળુંય દેવદ્રવ્ય જ કહેવાય, અને તે દેવદ્રવ્ય સિવાય અન્ય કેાઈપણ ખાતામાં તેના ઉપયાગ ન જ થઈ શકે. કાઈ વ્યક્તિએ એમાં મતભેદ ધરાવે છે પણ તે અશાસ્ત્રીય અને અમાન્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની આજ્ઞા છે, પણ હાનિ કરનારને મહાપાપી અને અન'તસ`સારી થયાતુ શાસ્ત્ર ક્માન છે તેા આજના સુવિહિત શાસ્રવચનશ્રદ્ધાળુ આચાર્ય મહારાજાઓના આ જ સિદ્ધાંત છે અને ફરમાન છે કારણ કે ભવભીરૂ છે. (૧૬) અમદાવાદ શાહપુર, મંગલ પારેખના ખાંચા જૈન ઉપાશ્રય, સુદ ૧૪ ધર્મ શ્રદ્ધાળુ સુશ્રાવક ભાઈ અમીલાલ રતિલાલભાઈ મુા. વેરાવળ, ચાગ્ય ધર્મલાભ, તમારા પત્ર મળ્યેા. સમા ચાર સર્વે જાણ્યા. Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ચૌદ સ્વપ્ન પારણું, ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ જ વ્યાજબી છે. શાસ્ત્ર તેમજ પરંપરાના આધારેની હકીકત તો રૂબરૂમાં શાંતિથી સમજાવી શકાય. ધર્મભાવનામાં વૃદ્ધિ કરશે. દઃ ધમ વિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો છે. ) (૧૭) શ્રી જૈન જ્ઞાનવર્ધકશાળા, વેરાવળ શ્રા. વ. ૧૦ પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી પાશ્વવિજયજી મહારાજ આદિ ઠાણું ૬ તરફથી. દેવગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ જૈન ચોગ્ય. ધર્મલાભપૂર્વક જણાવવાનું જે તમારા તરફથી પત્ર મળે. વાંચી વિગત જાણી. જવાબમાં જણાવવાનું જે ચૌદ સુપન, પારણાં, ઘેડિયા તથા ઉપધાનની માળાની બેલીનું ઘી (ઉપજ) શાસ્ત્ર આયારે દેવદ્રવ્યમાં જ લઈ જવાય. સાધારણમાં લઈ જવું શાસ્ત્ર આધારે તેમ જ પરંપરા પ્રમાણે બીલકુલ ગેરવ્યાજબી છે. આ માટે શાસ્ત્રીય પાઠે છે. દઃ જિનેન્દ્રવિજયના ધર્મલાભ. Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮] - મુ. લીબડી શ્રાવણ સુદ ૭ ધર્મવિજય આદિ તરફથી. સુશ્રાવક અમલાલ રતીલાલ મુ. વેરાવળ. ગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે પત્ર મળ્યો. બીના જાણી ઉત્તરમાં જણાવવાનું કે સ્વપ્ન પારણાદિની બોલીનાં ઘીની ઉપજ શાસ્ત્રદષ્ટિએ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેમજ તીર્થમાળા ઉપધાનની માળાદિનાં ઘીની ઉપજ પણ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેને શાસ્ત્રમાં પાઠ પણ છે. માટે દેવદ્રવ્યમાં લઈ જવું ઉચિત છે. ધર્મસાધનમાં ઉદ્યમ રાખશો. દઃ ધર્મવિજયના ધર્મલાભ. ( આ અભિપ્રાય પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજને છે.) (૧૯) નાગપુર સીટી નં. ર ઈતવારી બઝાર, જૈન . ઉપાશ્રય તા. ૧૧-૮-૫૪ ધમસાગર ગણિ આદિ ઠા. ૩ તરફથી. સુશ્રાવક દેવગુરુ-ભક્તિકારક શાહ અમીલાલ રતિલાલ વેરાવળ, ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો પત્ર તારીખ ૯-૮-૫૪ ને આજે મળે. વાંચી બીના જાણી, Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] (૧) ચૌદ સુપનાં, પારણા ઘેાડીયા તથા ઉપધાંનની માળા આદિત્તું ધી શાસ્રીયરીતિચે તથા પરપરા અને નાનીએની આજ્ઞા મુજખ દેવદ્રવ્યમાં જ લઈ જવાય. તેના માટે અમદાવાદ મુકામે સં. ૧૯૯૦ માં સમસ્ત શ્વે. મૂ॰ શ્રમણ સંઘે એકમતે સ્પષ્ટ નિર્ણય કરેલ છે. તે મંગાવી વાંચી લેવા. આ નિણ્ યના છાપેલ પટ્ટક શેઠ આણુંદજી કલ્યાણજી પેઢી અમદાવાદથી મળી શકશે. તેમાં સ્પષ્ટ છે કે પ્રભુ જિનેશ્વરદેવ સમક્ષ કે નિમિત્ત દેરાસર કે દેરાસરની બ્હાર ભક્તિ નિમિત્તે જે ખેલી કે ઉપજની રકમ આવે તે દેવદ્રવ્ય ગણાય. સુપન ઉતારવા તે તીર્થંકર ભગવાનનું મ્યવન કલ્યાણક છે. અંજનશલાકા પ્રભાસપાટણમાં અમારા ગુરુદેવ પૂ॰ આ. શ્રી ચ'દ્રસાગરસૂરિજી મહારાજ હસ્તક થયેલ. તેમાં પાંચે કલ્યાણકની આવક દેવદ્રવ્યમાં લેવાણી છે તે સુપના, પારણાએ ચ્યવન જન્મ-મહેાત્સવની પ્રભુ ભક્તિ નિમિત્તે એકલાએલ ખેલી દેવદ્રવ્ય જ ગણાય. આમાં શંકાને સ્થાન નથી, છતાં સુપના તેા ભગવાનની માતાને આવ્યા વગેરે કુટ દલીલા થાય છે તે જે કંઈ પ્રશ્નો પૂછવા ઘટે તે પૂછાવશેા. તમામ ખુલાસા આપવામાં આવશે. આના અંગે લગભગ બધા આચાર્ચીના એક જ અભિપ્રાય કલ્યાણ માસિકમાં શાંતાક્રુઝ સ`ઘ તરફથી પૂછાએલ પત્રાના વાબરૂપે પ્રસિદ્ધ પણ થયા છે. સિદ્ધચક્ર પાક્ષિકમાં પૂર્વ સ્વ૦ આગમાદ્ધારક શ્રી સાગરજી મહારાજાએ પણ દેવ દ્રવ્યમાં જવાનું જણાવેલ છે. અમદાવાદ, સુરત, ખંભાત, પાણુ, અેસાણા, પાલી Page #42 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૦ ] તાણા વગેરે મોટા સંઘે પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જાય છે. ફક્ત મુંબઈને આ ચેપી રોગ કેટલેક ઠેકાણે ફેલાય હોય એ સંભવિત છે. પણ મુંબઈમાં પણ કેટલેક ઠેકાણે આઠ આની દશ આની કે અમુક ભાગ સાધારણમાં લઈ જાય છે પણ તે દેવદ્રવ્ય મંદિરનું સાધારણ એટલે તેમાંથી પૂજારી, મંદિરની રક્ષા માટે ભૈયા મંદિરનું કામ કરનાર ઘાટીના પગાર આદિમાં વપરાય છે ને કે સાધારણ એટલે બધે વપરાય તેવા અર્થમાં નહિ. આના અંગે જેને સમજવું હૈય, પ્રભુ આજ્ઞા પ્રમાણે ધર્મ પાલ હોય, વહીવટ કરે હોય તે દરેક વાતના શંકાના સમાધાન એગ્ય રીતે કરવામાં આવશે. - (૨) ઉપધાન અંગે તે શ્રમણ સંઘ સંમેલનને સ્પષ્ટ ઠરાવ છે કે દેવદ્રવ્યમાં જાય તેને માટે શંકા છે જ નહિ. બધે તે મુજબ પ્રવૃત્તિ છે. મુંબઈમાં બે વર્ષથી ઠાણા અને ઘાટકોપરમાં તે રીતે ફેરવવા લઈ જવા પ્રયત્ન થયો છે, પણ ત્યાં સંઘમાં મતભેદ પડેલ છે. એટલે નિર્ણય કહેવાય નહિ. એટલે ઉપરની બંન્ને બાબતેની આવક દેવદ્રવ્યમાં લઈ જવાય તે શાસ્ત્રાધારે તથા પરંપરાથી નિશ્ચિત છે. પછી મતિ કલ્પનાથી કોઈ સમુદાય મરજી મુજબ કરે તે વાસ્તવિક કહેવાય નહિ. સુજુ કિં વધુના ધર્મધ્યાન કરતા રહેશે. લિ. ધર્મસાગરના ધર્મલાભ. તા. ક–ગત વર્ષે અમારું ચોમાસું મુંબઈ આદીશ્વરજી ધર્મશાળા પાયધુની ઉપર હતું. સુપના, પારણાંની તમામ Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાને ચોક્કસ ઠરાવ કરી સંઘે અમારી નિશ્રામાં સુપના ઉતારેલ તે જાણશે. આ સંબંધી વધુ જે કાંઈ માહિતી જોઈએ તે સુખેથી લખશે. ભવભીરૂતા હશે તે આત્માઓનું કલ્યાણ થશે. સંઘમાં બધાને ધર્મલાભ કહેશે. (આ અભિપ્રાય પૂ. આચાર્ય મ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. શ્રીના પ્રશિષ્યરત્ન વર્તમાનમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો છે.) . (૨૦ ) : - શ્રી નમિનાથજી ઉપાશ્રય, મુંબઈ નં ૩ તા. ૧૨-૮-૫૪ લિ. ધુરંધરવિજય ગણિ, તત્ર શ્રી દેવગુરુ-ભક્તિકારક અમીલાલ રતિલાલ જૈન ચોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. અત્રે શ્રી દેવગુરુ પસાયે સુખશાંતિ છે. સ્વપ્નાદિની ઘીની ઉપજ અંગે પૂછાવ્યું તે અમારા પશમ અનુસાર સુવિહિત ગીતા સમાચારીને અનુસરતા ભવ્યાત્માઓ તેને દેવદ્રવ્યમાં લઈ જાય છે, અમને પણ એ વ્યાજબી જણાય છે. બાકી વિશેષ ખુલાસે રૂબરૂ થાય. એ જ ધર્મારાધનમાં યથાસાધ્ય ઉદ્યમવંત રહેવું. ( આ અભિપ્રાય પૂ આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટાલંકાર પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી Page #44 -------------------------------------------------------------------------- ________________ [ રૂર ]. મ. શ્રી ના પટ્ટાલંકાર વર્તમાનમાં પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ. ને છે. ). ( ૨૧ ) રાજકોટ તા. ૮-૮-૫૪ પં. કનકવિજય ગણિ આદિ, ઠા. ૬. તરફથી તત્ર દેવગુરુ-ભક્તિકારક શ્રમણે પાસક સુશ્રાવક અમલાલ રતિલાલ યેય ધર્મલાભપૂર્વક લખવાનું કે અત્રે દેવગુરુ કૃપાથી સુખશાતા છે. તમારે તા. ૪-૮-૫૪ ને પત્ર મળે. જણાવવાનું કે સ્વપ્નાં, પારણું આ બંન્નેની ઉપજ દેવદ્રવ્ય ગણાય. અત્યાર સુધી સુવિહિત શાસનમાન્ય પૂ. આચાર્ય દેવને એ જ અભિપ્રાય છે. શ્રી તીર્થકર દેવેની માતા આ સ્વપ્નને જુએ છે. માટે એ નિમિત્તે જે કંઈ બોલી બોલાય તે શાસ્ત્રદષ્ટિએ તથા વ્યવહારૂદષ્ટિએ તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય. સેન પ્રશ્ન ૩ જા ઉલ્લાસમાં પં. વિજયકુશલગણિકૃત પ્રશ્નના (૩૯ મા પ્રશ્નમાં પૂછેલું છે. તેના) જવાબમાં જણાવ્યું છે કે દેવને માટે આભૂષણ કરાવ્યા હોય તે ગૃહસ્થને તે આભૂષણે કપે નહિ. કારણ અભિપ્રાય સંકલ્પ દેવનિમિત્ત હોય તે ન કલ્પે. - તે રીતે સંઘ વચ્ચે જે સ્વપ્નાંઓ કે પારણું દેવ સંબંધી છે. તેને અંગે બોલી બોલે તે તે દ્રવ્ય સ્પષ્ટ રીતે સંકલ્પ દેવ સંબંધીને લેવાથી દેવદ્રવ્ય ગણાય. ૧૯૦ માં સાધુ સંમેલન થએલું ત્યારે પણ મૌલિક રીતે પૂ. આચાર્યદેવોએ Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] સ્વપ્નાંડુ' દ્રવ્ય દેવદ્રબ્ય જ ગણાય, તેવા નિય આપેલા છે. તદુપરાંત ૧૯૯૦ ની સાલમાં શાંતાક્રુઝ (મુંબઈ) ના સંઘે એવા ઠરાવ કરવાના વિચાર કરેલા કે સાધારણ ખાતામાં ખા રહે છે માટે સ્વપ્નાનુ ઘી વધારી તેના અમુક ભાગ સાધારણ ખાતે લઈ જવા તે અવસરે અમને આ હકીકતની ખબર પડી ત્યારે (શ્રી સંઘના નામની)વિદ્યમાન પૂ. આચાય - દેવાની સેવામાં આ વિષે અભિપ્રાય સલાહ માંગવા પુત્ર વ્યવહાર શ્રી સંઘને કરવા અમે સૂચના કરેલી. એ પત્ર વ્યવહારમાં જે જવામા આપેલા તે અધા મારી પાસે હતા જે ‘કલ્યાણ' ના દશમાં વર્ષમાં પ્રસિદ્ધ કરવા માકલેલા તે તમે જોઇ શકશેા. તેથી પણ સિદ્ધ થાય છે કે સ્વપ્નાની ઉપજ પારણાંની ઉપજ દેદ્રભ્ય જ ગણાય. અને ઉપદેશ સપ્તતિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દૈનિમિત્તનુ' દ્રભ્ય દેવસ્થાન સિવાય અન્ય સ્થાને વપરાય નહિ. માળાનુ દ્રશ્ય દ્રષ ગણાય છે. માળાાપણુ અંગે ધર્મ સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અદ્રી અથવા માલા પ્રત્યેક વર્ષે દેદ્રની વૃદ્ધિ માટે ગ્રહણ કરવી. શ્રાદ્ધવિધિમાં પાઠ છે. માલારિષાપનાદિ જયારે જેટલી ખેાલીથી ' તે સ ત્યારે દેવદ્રશ્ય થાય છે તે રીતે શ્રાદ્ધવિધિના છેલ્લા પત્રમાં સ્પષ્ટ પ્રમાણ છે કે શ્રાવકાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે માળેાઘાટન કરવુ' તેમાં ઇંદ્રમાળા અથવા અન્યમાળા દ્રવ્યના ઉત્સપણુ દ્વારા એટલે ઉછામણી કરવા દ્વારા માળા લેવી. આ બધા ઉલ્લેખાથી તેમજ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ [ રૂe ] દેવને માટે સંકપેલ વસ્તુ તે દેવદ્રવ્ય થાય છે તે પાઠ છે. દેવદ્રવ્યના ભેગથી કે તેને નાશ થતો હોય ત્યારે છતી શતિએ ઉપેક્ષા કરવાથી દે લાગે છે. આને અંગે સ્પષ્ટતાથી વિશેષ રીતે ત્યાં બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ., શ્રીની પાસેથી જાણી શકાશે. પત્ર દ્વારા કેટલા વિસ્તાર કરે? (આ અભિપ્રાય પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિના પટ્ટાલંકાર આ. ભ. શ્રી વિજયકનકચંદ્રસૂરિ મહારાજને છે પ્રકાશક) ( ૨ ) સાદડી પ્રા. સુદી ૭ શુક્રવાર પાટીકા ઉપાશ્રય. શ્રાવક અમીલાલ રતિલાલ. લી. મુનિ સાધવિજયજી, ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે પત્ર મ. વાંચી સમાચાર જાય છે. સુપનના પૈસા દેવદ્રવ્યમાં જાય તેવી જાહેરાત ગયે વર્ષો શ્રી મહાવીર શાસનમાં અમારા પૂ. આ. મહારાજશ્રીના નામથી આવી ગઈ છે. બાકી જેમ અમારા પૂ. મહારાજશ્રી કરે તે પ્રમાણે અમે પણ માનીએ, શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથમાં દ્રવ્ય સપ્તતિકા વગેરેમાં ચોકીનું જણાયું છે. મુનિ સંમેલનમાં એક કલમ દેવદ્રવ્ય માટે નક્કી થયેલ છે. સહીઓ થયેલ છે, કિ અહુના Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય? એ મુજબ પૂ. પાદ શ્રી આત્મારામજી મહારાજને સ્પષ્ટ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા પ્રમાણેને અભિપ્રાય. નોંધ-કલા કેટલાક વર્ષથી એવી હવા ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે કે, પૂ. પાદ આચાર્ય માં શ્રી વિજયાનંદસૂરિ મહારાજશ્રીએ રાધનપુરમાં સ્વપ્નાની ઉપજ સાધારણમાં લઈ જવાને આદેશ શ્રી સંધને આવેલ. આ હકીક્તને અમારે પણ વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સખ્ત પ્રતિકાર કરવાનો અવસર આવેલ તે વખતે અમારી શુભ નિશ્રામાં શ્રી જૈનશાસનના અનુરાગી શ્રી સંઘે ઠરાવ કરીને રાધનપુરમાં સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ. ત્યારબાદ આજે તે સારાયે રાધનપુર શ્રી સંઘમાં સર્વાનુમતે સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે.. પણ પૂ૦ પાદ આત્મારામજી મહારાજજી જેવા શાસનમાન્ય સુવિહિત શિરોમણિ જૈન શાસનથંભ મહાપુરુષના નામે કેવી કપોલકલ્પિત મનઘડત વાત વહેતી થાય છે, તે ખરેખર દુખદ છે, નીચે રજુ થયેલ તેઓશ્રીએ રચેલ “ગપ્પ દીપીકા સમીર નામના ગ્રંથમાંથી તેઓ છીએ જે સ્પષ્ટ રીતે જણાવેલ છે, તે ખૂબ મનનીય અને માર્ગદર્શક છે. સ્થાનકવાસી સંપ્રદાયના આર્યા શ્રી પાર્વતીબાઈએ લખેલ સમકિત સાર' પુસ્તકની સમાલોચના કરતાં પૂ. પાદ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે જે સ્વપ્નની ઉપજ બાબતમાં ખૂલાસો કરેલ છે, તેથી સ્પષ્ટ થાય છે કે તેઓશ્રીએ ફરમાવેલ છે કે “સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય છે” આ પુસ્તક પૂ. પાદ આત્મારામજી મ. શ્રીના આદેશથી તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વલ્લભવિજ્ય મહારાજશ્રીએ સંપાદિત કરેલ છે. પાછળથી જેઓશ્રી પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસરિભ. શ્રી તરિકે પ્રસિદ્ધ થયેલ. -સંપાદક Page #48 -------------------------------------------------------------------------- ________________ [ રૂદ ] પ્રશ્ન:-ગુપને તારણે, ઈ કાના, જિસ્ટિઢામ કરના, और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी कोडा है सो लिखो। उत्तर:-स्वप्न उतारणे घी बोलना, इत्यादिक धर्म की प्रभावना और जिनद्रव्य की वृद्धि का हेतु है, धर्म की प्रभावना करने से प्राणी तीर्थकर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है, और जिनद्रव्य की वृद्धि करने वाला भी तीर्थकर गोत्र बांधता है, यह संबोधसत्तरी शास्त्र में है और घी के बोलने वास्ते जो घी लिखा है तिस का उत्तर *जैसे तुमारे आचारांगादि शास्त्र भगवान की वाणी दो वा च्यार रुपैये को बिकती है जैसे घी का भी मोल पडता है । –“સમકિત સાદ્ધારમાંથી, પૂ.પાદ આત્મારામજી મહારાજને શ્રમણ સમુદાય પણ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઇ જવાના મતને જ હતો ને છે. એક મહત્વને પત્રવ્યવહાર, સેંધ-પૂ. પાદ વિસમી સદીના અજોડ શાસન પ્રભાવક જંગમ યુગપ્રધાનકલ્પ ન્યાયાંનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના વિશાલ સુવિહિત સાધુ સમુદાયમાં પણ સ્વપ્ન દ્રવ્યની વ્યવસ્થાને અંગે તે કાલે શાસ્ત્રાનુસારી મર્યાદાનું પાલન કેટ-કેટલું કડક અને ચુસ્તપણે થયું હતું તે નીચેના પત્ર વ્યવહારથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ. આત્મારામજી મ, શ્રીના શિષ્યરત્ન પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. વિદ્વાન મુનિપ્રવર શ્રી ચતુરવિજ્ય મહારાજશ્રી કે જેઓ વિદ્વાન પૂ. મુનિવર શ્રી પૂણ્યવિજયજી મ. શ્રીના ગુરુવર થાય છે, તેઓશ્રી આ નીચે પ્રસિદ્ધ થયેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે, મારા સાંભળવામાં એમ આવ્યું નથી કે “સ્વપ્નાના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હાય.” Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] આથી એ સ્પષ્ટ છે કે, સ્વપ્ન દ્રવ્યની ઉપજ કદિયે ઉપાશ્રયમાં વપરાય નહિં આજે એ પત્રને લખે પ૭ વર્ષ થવા છતાં તેથી એટલું તે સમજી શકાય છે કે, ખુદ તે કાલે એટલે આજથી પ૭ વર્ષ પહેલાં ' પણ પૂ. પાદ આ. મ. ની વિજયાનંદસૂરિજી મહારાજશ્રીના શ્રમણ સમુદાયમાં અરે ખુદ પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીના સમુદાયમાં પણ સ્વપ્ન દ્રવ્યની ઉપજ દેવદ્રવ્યમાંજ જતી હતી, ને જે શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરા માન્ય પ્રણાલી છે, અને જેને પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. જેવા સાહિત્યકાર અને અનેક શાસ્ત્રગ્રંથોના સંપાદક-સંશોધક તથા પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજશ્રીના આજ્ઞાવર્તી પણ માનતા હતા ને તે મુજબ વર્તતા હતા. જે નીચે પ્રગટ થયેલ તેઓશ્રીને પત્ર આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે. સંપાદક તા. ૬-૭-૧૭ મુંબઈથી લિ. મુનિ ચતુરવિજયજી તરફથી. ભાવનગર મધ્યે ચારિત્રપાત્ર મુનિ શ્રી ભક્તિવિજયજી તથા યશવિજયજી યોગ્ય અનુવંદના સુખશાતા વાંચશે. તમારે પત્ર મળે. ઉત્તરમાં ક્રમથી નીચે પ્રમાણે. પાટણના સંઘ તરફથી, કેઈ તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી. પરંતુ પિલીઆ ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસના રાએ એ સ્વપ્નના ચડાવામાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે. એમ સાંભળવામાં છે, જયારે પાટણના સંઘ તરફથી આ (સ્વપ્નાની ઉપજ ઉપાશ્રયમાં લઈ જવા માટે) ઠરાવ થયે નથી, તે ગુરુજીની અનુમતિ-સંમતિ ક્યાંથી Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩૮] હોય, તે સ્વચ વિચારી લેશે. વિજ્ઞસંતોષી માણસે બીજાની હાનિ કરવા બાબત તtt” કઈ બકે તેથી શું ? જે કંઈ પાસે મહારાજના હાથની લેખી કલમ નીકળે તે ખરી, નહિ તે લેકેનાં ગપ્પાં ઉપર વિશ્વાસ કરે નહિં. મારા જાણવામાં તે કઈ વખતે પણ એમ આવ્યું નથી, કે સ્વપ્નના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હેય. હાલ એ જ. દ: ચતુરવિજય - પૂ. આત્મારામજી મ.નાં જ આજ્ઞાવત મુનિરાજશ્રીએ પણ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય નોંધ-બીજે મહત્વને પત્ર અહિં પ્રસિદ્ધ થઈ રહેલ છે; જે પણ ખૂબજ ઉપયોગી હકીકત પર પ્રકાશ પાડે છે, પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરિજી મ. શ્રી અરિનામ પૂ. આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં તેમના જ ખુદના હસ્તે દીક્ષિત પ્રશિષ્યરત્ન પુ. શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી મહારાજ કે જેઓ પૂ. આ મ. શ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજશ્રીના શ્રદ્ધેય તથા આદરણીય હતા. તેઓશ્રીએ પાલનપૂર શ્રી સંઘે તેમને પૂછેલ પ્રશ્નોના જવાબમાં જે જે વાતે શાસ્ત્રીય પ્રણાલી અને ગીતાર્થ મહાપુરૂષોને માન્ય રીતે જણાવી છે, તે આજે પણ તેટલી જ મનનીય અને આચરણીય છે. જેમાં દેવદ્રવ્યની વ્યવસ્થા, જ્ઞાનદ્રવ્ય તથા સ્વપ્નની ઉપજ આદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે તેઓશ્રીએ કેટ-કેટલું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપેલ છે, તે ભારતભરના શ્રી સંઘોને અનંત ઉપકારી પરમ તારક શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને આરાધનાના આરાધક ભાવને અખંડિત રાખવા માટે ખૂબજ જાગૃત બનવા પ્રેરણા આપી જાય છે. સર્વ કેઈ સહદય ભાવે આ પ્રશ્નોત્તરીને વિચારે.-સંપાદક Page #51 -------------------------------------------------------------------------- ________________ [ { } શ્રી પાલણપુરના સંઘને માલુમ થાય કે, તમાએ આઠ ખાખતેના ખુલાસા લેવા મને પ્રશ્ન કરેલ છે, તેના ઉત્તર મારી સમજ પ્રમાણે આપની આગળ નિવેદન કરૂ છું. પ્રશ્ન-૧ પૂજા વખતે ઘી ખેલાય છે તેની ઉપજ શેમાં વાપરવી ? ઉત્તર- પૂજાના ઘીની ઉપજ દેવદ્રવ્ય તરીકે જીર્ણોદ્ધારાતિ કામમાં વાપરી શકાય છે. પ્રશ્ન–૨ પરિક્રમણાનાં સૂત્રેા નિમિત્તે શ્રી ખેલાય છે, તેની ઉપ૪ શેમાં વાપરવી ? ઉત્તર- પ્રતિક્રમણુસૂત્રેા સ'ખ'ધી ઉપજ જ્ઞાન ખાતે પુસ્તકાદિ લખાવવાના કામમાં વાપરી શકાય છે. પ્રશ્ન-૩ સુપનાના ઘીની ઉપજ શેમાં વપરાય ઉત્તર– આ ખાખતના અક્ષરા કાઇ પુસ્તકમાં માશ જોવામાં આવ્યા નથી, પણુ શ્રી સેનપ્રશ્નમાં અને શ્રી હીરપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાનમાલા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકુ છુ કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી, આ બાબતમાં મારા એકલાના જ એવા અભિપ્રાય છે, તેમ ન સમજવુ, શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને તથા ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના તથા પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ વિગેરે મહાત્માઓના પણ તેવા જ અભિપ્રાય છે .કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી. પ્રશ્ન-૪ કેસર-સુખડના વહેપારની ઉપજ શેમાં વાપરવી ? Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ક ] '' ઉત્તર- પિતાના પૈસાથી મંગાવી કેસર-સુખડ વેચી હોય તેમાં થયેલે નફે પિતાની ઈચ્છા હોય તેમાં ખર્ચી શકાય. પણ કઈ અજાણ માણસ દેરાના પૈસાથી ખરીદી ગયેલ ન હેય તેવી ખાતરી હોવી જોઈએ.' પ્રશ્ન-૫ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય કે કેમ? ઉત્તર-પૂજા કરાવવી એ પોતાના લાભ માટે છે. પરમાત્માને તેની દરકાર નથી, વાસ્તુ પૂજારીને પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય નહિ. કદાપિ કેઈ વસ્તી વિનાના ગામમાં બીજું સાધન કઈ રીતે બની શકે નહિ તે ચાખા પ્રમુખની ઉપજમાંથી આપી શકાય છે. પ્રશ્ન-૬ દેવકી જગ્યામાં પેટી રખાય કે નહિ? ઉત્તર- પિટીમાં સાધારણ અને ખાવાના પાણુ સંબંધી ખાતું ન હોય તે રાખી શકાય, પણ કઈ અજાણુ માણસ દેવદ્રવ્યને કે જ્ઞાનદ્રવ્યને બીજા ખાતામાં ભૂલથી નાખે નહિ તે પૂરત બંદોબસ્ત હે જોઈએ. સાધારણનું ખાતું હોય તે એ દેવલની જગ્યામાં ઉપજેલું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાને કેવી રીતે ખપી શકે તે વિચારવા જેવું છે. છે. પ્રશ્ન- ૭ નારીયેલ, ચોખા, બદામ, શેમાં વપરાય? - ઉત્તર- નારીએલ, ચોખા, બદામની ઉપજ દેવદ્રવ્ય ખાતે જમા થવી જોઈએ. પ્રશ્ન-૮ આંગીને વધારે શેમાં વાપરવો? ઉત્તર- આંગીમાંથી વધારે કાઢો વ્યાજબી નથી, કારણ કે તેમાં કપટક્રિયા લાગે છે. વાસ્તે જેણે જેટલાની આંગી Page #53 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] કરાવવાનું કહ્યું હોય તેટલા પૈસા ખરચી તેના તરફથી આંગી કરાવવી જોઈએ. સદગૃહસ્થો! જે ખાતું ડૂબતું હોય તે તરફ ધ્યાન દેવાની ખાસ આવશ્યકતા છે, વાસ્તે હાલમાં સાધારણ ખાતાની બૂમ પડે છે, તેથી તેને તરતું કરવાની ખાસ જરૂર છે, તેથી પુણ્ય કરતી વખતે યા હરેક શુભ પ્રસંગે શુભ ખાતે અવશ્ય રકમ કાઢવા, કઢાવવા તજવીજ કરવી. તેથી આ ખાતું તરતું થઈ જશે. અને તેની બૂમ કદિ પણ આવશે નહીં, એ જ શ્રેય છે. લિ. હંસવિજય નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તેમજ માલારોપણની ઉપજ પણ તે દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તે વિષે પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીનું સ્પષ્ટ શાસ્ત્રાનુસારી ફરમાન નેધ-સ્વપ્નાની ઉપજ વિષે તથા ઉપધાન તપના માલારોપણની ઉપજ વિષે શ્રી સંઘને સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપવાના જ એક ઉદ્દેશથી પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસરીશ્વરજી મહારાજશ્રીએ જે “સાગર સમાધાગ્રંથમાં ફરમાવેલ છે, તે પ્રત્યેક ધર્મારાધકે સમજવા જેવું છે. તે –સંપાદક પ્રશ્ન-૨૯૭ ઉપધાનમાં પ્રવેશ અને સમાપ્તિ અવસરે માળાની બોલાતી ઘીની ઉપજ જ્ઞાનખાતામાં નહિં લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે? Page #54 -------------------------------------------------------------------------- ________________ [ કર ] સમાધાન-ઉપધાન એ જ્ઞાનારાધનનું અનુષ્ઠાન છે, અને તેથી જ્ઞાન ખાતામાં તે ઉપજ જઈ શકે-એમ કદાચ માનતા હે. પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધીની ક્રિયા સમવસરણરૂપ નંદિ આગળ. થાય છે. ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. પ્રશ્ન-ર૯૮ સ્વપનાની ઉપજ અને તેનું ઘી દેવદ્રવ્યના ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તો ફેરફાર કેમ ન થઈ શકે ? સમાધાન-અહંત પરમાત્માની માતાએ રવMાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. અર્થાત દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણક પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરેલી છે. ચૌદ સ્વપ્નોનાં દર્શન અહંદુ ભગવંત કૂખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ એ ત્રણેય કલ્યાણકામાં થાય છે. માટે ધમપ્ટેએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે. છે –“સાગર-સમાધાન”માંથી Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ એ ઠરાવ વડેાદા શ્રી સંઘે સર્વાનુમતે કર્યો છે. ઠંડ ૫૪ વર્ષ પહેલાના એ પ્રસ’ગ. નોંધ- આ પુસ્તક પ્રસિદ્ધ થઇ રહેલ છે. ૧૯૭૪ ની સાલમાં ને દેવદ્રવ્યને અંગે તે તેમાંયે સુપનાની ખેાલી દેવદ્રવ્યમાં લઇ જવાની શાસ્ત્રાનુસારી સુવિહિત પ્રણાલી પણ વર્ષોથી ચાલી આવે છે. છતાં વર્ષો પહેલાં એવી ચળવળ શરૂ થયેલી. અને પેાતાના ઘરના ખર્ચમાં કાપ ન મુકવેા પડે, જે ધર્માદા ખાતામાંથી જ દેરાસરજી તથા ઉપાશ્રય અને ખીજા પણ પેાતાના ઉપયોગમાં આવતા ખાતાઓનું પરભાયું. ખર્ચ નીકળી જાય તેા ઠીક એવી કૃપણુ તથા અનુદાર મનાવૃત્તિવાળા લિની ટુંક વૃત્તિથી પ્રેરાઇને અમુક વગે` સ્વપ્નાદિની ઉપંજ સાધારણમાં લઈ જવાની પ્રવૃત્તિ ચલાવી, જેમાં કેટલાક તેવી વૃત્તિના વ ભળવા લાગ્યા. ર તે અવસરે પૂ. પાદ શાસનમાન્ય સુવિહિત મહાપુરુષોએ તેના સખ્ત વિરાધ કરવા શરૂ કર્યો જેથી શાસ્ત્રવિરોધી પ્રવૃત્તિ જમાનાના નામે આગળ ન વધે; આવાજ એક પ્રસંગ વડાદરામાં ઈ. સ. ૧૯૨૦ માં અનેલા તે વખતે ત્યાં બિરાજમાન પૃ. પાદ સુવિહિત શાસનમાન્ય મુનિવરાએ તેના જે વિરાધ કરેલા તેના અહેવાલ તે વખતના પત્રમાં પ્રગટ થયેલ જે અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે. જેથી આ વિષયમાં સ્પષ્ટ ખ્યાલ આવી શકે. -સપાદક વડાદરા જૈન સર્ધમાં થયેલા હૅરાત્ર તારીખ ૩-૧૦-૧૯૨૦ વડોદરામાં શ્રી પષણુપમાં દેવદ્રવ્ય સબંધી મહેસાણા સંઘ તરફથી આવેલ જાહેર વિનંતીને અંગે પ્રશ્ન થતાં પ શ્રી માહનવિજયજીએ દેવદ્રવ્ય” શાસ્ત્રધાર આગમાક્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ક ] છે, એ વિષે શાસ્ત્રપાઠેથી બે કલાક વ્યાખ્યાન આપી એ મૂળ રિવાજને કાયમ રાખવા સૂચવ્યું હતું તેથી દેવદ્રવ્યની આવકના અંગે ચાલતા આવતા રિવાજે શાસ્ત્રાધાર હોવાથી અખલિતપણે કાયમ રાખવા અને દેવદ્રવ્ય સંબંધી દેવ નિમિત્ત બોલાતી ઉપજ એ દેવદ્રવ્ય છે તેથી તેમાં ફેરફાર કરે નહિ, તેમ ઈતરને ભલામણ કરવાનો ઠરાવ થયો હતે. તેમજ છાણીમાં રહેલ તેઓશ્રીના શિષ્ય મુનિ પ્રતાપવિજયજીના નેતૃત્વ નીચે તે જ ઠરાવ થયો હતો. દૈનિક પત્રના અહેવાલમાંથી સ્વપ્નાદિની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય ત્રણેય શ્રમણ સંમેલનમાં સર્વાનુમતે થયેલ શાસ્ત્રાનુસારી નિર્ણઃ| નેધ-દેવદ્રવ્યદિની વ્યવસ્થા તેમજ બીજા પણ ધર્માદા ખાતાઓની ઉપજ તથા તેને સવ્યય ઈત્યાદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે શ્રી સંઘને શાસ્ત્રીય રીતે સુવિહિતમાન્ય પ્રણાલિકા પ્રમાણે માર્ગદર્શન આપવાની જેઓને શિરે મહત્વની જવાબદારી છે, તે જૈનધર્મના ને જૈનશાસનના સંરક્ષક પૂ. આચાર્ય ભગવંતોએ છેલ્લા વર્ષોમાં ત્રણ શ્રમણ સંમેલનમાં જે મહત્ત્વના માર્ગદર્શક ઠરાવ દ્વારા શ્રી સંઘને જે સ્પષ્ટ અને સચોટ શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપેલ છે, તે મહત્વનાં ને ઉપયોગી નિર્ણયે અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે, જે હંમેશને માટે ભારતવર્ષના શ્રી સંઘને દરેક રીતે પ્રેરણાદાયી છે, ને તેને અમલ કરવાની તેઓને શિરે ફરજીયાત રીતે જવાબદારી છે, તદુપરાંતઃ શ્રી સંઘોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે બીજી જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, તથા સાધારણખાતા આદિના નાણાની ઉપજ Page #57 -------------------------------------------------------------------------- ________________ [ o、 ] તથા તેના સદ્વ્યય કરવાના શાસ્ત્રાનુસારી રીતે કયા અધિકાર છે? ને શ્રમણપ્રધાન શ્રી સંધાએ સુવિહિત શાસ્ત્રાનુસારી પ્રણાલીને વફાદાર રહીને પૂ. પાદ પરમગીતા સુવિહિત આચાર્ય ભગવંતાદિની આજ્ઞાનુસાર બધીયે ધાર્મિક સ્થાવર-જગમ મિલકતાના વહિવટ, વ્યવસ્થા તેમજ સરક્ષણુ, સૌંવર્ધન કરવાં જોઈએ તે હકીકતને અનુલક્ષીને શ્રી શ્રમણુ સંધ સમેલને કરેલા ઉપયેાગી નિર્ણયા પણુ અહિં પ્રસિદ્ધ થઇ રહેલ છે, જેથી તે રીતે અમલ કરવાને માટે ફ્રબ્યાત રીતે શ્રી શ્રાવક સંધાને આ દ્વારા સૂચિત થાય છે. -સપાદક વિ. સ. ૧૯૯૦ માં રાજનગર (અમદાવાદ) માં મળેલ શ્રમણ સમેલને દેવદ્રવ્યને અંગે કરેલ મહત્ત્વના નિય. ૧. દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ન વપરાય. ૨. પ્રભુના મદિરમાં કે મદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખેલી ખેલાય તે સઘળુ' દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાન સબંધી માળા આર્દિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યાગ્ય ગણાય છે. ૪. શ્રાવકાએ પેાતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વિગેરેના લાભ લેવા જ જોઈએ. પરંતુ કાઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધા આવતા જણાય, તા દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા આદિના પ્રખંધ કરી લેવા. પશુ પ્રભુની પૂજા આદિ તા જરૂર જ થવી જોઇએ. ૫ પ તીર્થ અને મંદિરના વહીવટદારાએ તીથ અને મદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલ્કત રાખી બાકીની Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ક ] મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જર્ણોદ્ધાર તથા નવીન મંદિરે માટે યંગ્ય મદદ આપવી જોઈએ. એમ આ મુનિ સંમેલન ભલામણ કરે છે. વિજ્યનેમિસૂરિ, જયસિંહસૂચ્છિ, વિજયસિદ્ધિસૂરિ, આનન્દસાગર, વિજયવલ્લભસૂરિ, વિજયદાનસૂરિ, વિજયનીતિસૂરિ, મુનિ સાગરચંદ, વિજયભૂપેન્દ્રસૂરિ. શ્રી રાજનગર જૈન સંઘ. કસ્તુરભાઈ મણભાઇ વડાવીલા તા. ૧૦-૫-૩૪ શ્રી શત્રુંજય તીર્થની પુનિત છાયામાં સિદ્ધક્ષેત્ર પાલીતાણુમાં વિરાજમાન શ્રી શ્રમણ સાથે કરેલા નિર્ણય શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં વિરાજમાન સમસ્ત જૈન વેતાંબર શ્રમણ સંઘ, વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદિ ૬ શનિવારથી વિ. શુ. ૧૦ બુધવાર સુધી રોજ બપોરે બાબુ પન્નાલાલની ધર્મશાળામાં મળી, વિ. સં. ૧૯૯૦ માં રાજનગરમાં ભરાયેલ અખિલ ભારતવર્ષીય શ્રી જૈન વેતાંબર મુનિ સંમેલને કરેલ “ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સમેલન અય માને છે.” એ ૧૧ મા નિર્ણય ઉપર પૂર્વાપર વિચારણા કરી, સર્વાનુમતે નીચે મુજબ નિર્ણચ કરે છે. આ શમણુસંધ માને છે કે વિ. સં. ૧૯૯૦ માં મુનિ મેલને પટ્ટકરૂપે જે નિર્ણયે તૈયાર કર્યા છે તેના છેલ્લા બાર ઠરાને વિશેષ અમલમાં લાવવા માટે જૈન શ્રમણ Page #59 -------------------------------------------------------------------------- ________________ [ o૭ ] સઘના આગેવાન વિચારક આચાર્યાં તથા મુનિવરાના સમ્મે લનની તુરત અગત્ય છે. તેા અમદાવાદ, પાનસર, પાલીતાણા કે ચેાગ્ય સ્થાનમાં તુરત મળે એવા સક્રિય પ્રયત્ન કરવા જોઈએ. આ શ્રમણુ સંઘ માને છે કે, જૈનાની જે જે સસ્થાઓ, સાતોત્રા, ધમ સ્થાના, દેરાસરા અને ઉપાશ્રયા વિગેરે છે તે દરેક પાતપાતાના અધિકાર મુજબ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘના માલિકીના છે, તેના વહીવટદારો તે શ્રમણુ સંઘના શાસ્ત્રીય આદેશ પ્રમાણે કામ કરનાર સેવાભાવી સગ્રહસ્થા છે. વહીવટદાશને શાસ્ત્રાજ્ઞા તથા સંઘની મર્યાદાને બાધક આવે એવુ કઈ પણ કરવાના હક્ક નથી. તેમજ .સરકારને પણ સંઘના હક ઉઠાવી વહીવટદારાને જ સસ્થાઓના સીધા માલીક માની તે દ્વારા પેાતાને હક્ક જમાવાની જરૂર નથી. છતાંય વહીવટદાર કે સરકાર એવુ અનુચિત પગલું ભરે તા તેઓને તેમ કરતા રોકવા માટે પોતાના અધિકાર મુજબ સક્રિય પ્રયત્ન કરવા. સ્થળ : બાબુ પન્નાલાલની ધર્મશાળાં 4 વિ. સ. ૨૦૦૭, ધે. સુ. ૧૦ બુધ તા. ૧૬-પ-૧૧ ભગવાન શ્રી મહાવ્વર કેવલજ્ઞાન કલ્યાણક પત્ર વ્યવહાર આ. મ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. ૐ પંજાખી જૈન ધર્મશાલા, પાલીતાણા (સૌરાષ્ટ્ર) Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] લી શ્રી પાલીતાણાસ્થિત સમસ્ત શ્રમણ સ`ઘવતી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મ. ની આજ્ઞાથી પં. સમુદ્રવિજય, આ. શ્રી કીર્તિસાગરસૂરિ, દઃ પેાતે આ. શ્રી વિજયમહેન્દ્રસૂરિ, ૬ પાતે આ. વિજયહિમાચલસૂરિ, દઃ પાતે આ, વિજયભુવનતિલકસૂરિ ! પાર્ટ આ. વિજયચ‘દ્રસાગરસૂરિ, કઃ પાતે વિ. સ, ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રી રાજનગર (અમદાવાદ) રહેલા શ્રી શ્રમણુસ થે ડેલાના ઉપાશ્રયે ભેગા થઈ સાતક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્ર અને પર પરાના આધારે દિગ્દર્શન નક્કી કર્યું" તેની નકલ. દેવદ્રવ્ય ૧. જિનપ્રતિમા, ૨. જૈન દેરાસર દેવદ્રવ્યની વ્યાખ્યાઃ— પ્રભુના મદિરમાં કે મંદિર ખહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણકાદિ નિમિત્તે તથા માળા પરિધાપનાદિ દેવદ્રબ્ય વૃદ્ધિના કાર્ય થી આવેલ તથા ગૃહસ્થા એ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવદ્રવ્ય કહેવાય. Page #61 -------------------------------------------------------------------------- ________________ ખંડ: ૨ જે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય એ હકીકત શાસ્ત્રાનુસારી સુવિહિત મહાપુરુષોએ સ્વીકારેલી અને ઉપદેશેલી છે. નોંધા- પૂ. પાદ ન્યાયનિધિ વીસમી સદીના અદ્વિતીય શાસન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના નામે તેમના જ સમુદાયના સાધુમહાત્માઓ તરફથી જયારે એમ કહેવામાં આવે છે કે, “તેઓશ્રીએ સુપનાની ઉપજ સાધારણ ખાતામાં (ને તે ખાતું એટલે જેમાં શ્રાવક-શ્રાવિકાના અંગત ઉપયોગમાં લેવાને પણ સમાવેશ થાય તેમાં) લઈ જવાનું જણાવેલ છે, ને તેવી પ્રવૃત્તિને ઉત્તેજન આવેલ છે. આ જાતના ભ્રામક પ્રચારની સામે તેઓશ્રીમદના સમુદાયનાને તેઓશ્રીમદ્દની પાટ પરંપરામાં આવેલા પૂ. બાદ વ્યાખ્યાન વાચસ્પતિ પરમશાસન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ “જૈન પ્રવચનમાં જે સત્તાવાર ને સચોટ પ્રતિકાર કરીને પૂ પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રી અક્ષરનામ પૂ આત્મારામજી મહારાજશ્રી સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાની શાસ્ત્રીય માન્યતામાં માનનારા હતા. તે પ્રતિપાદન કરેલ છે. જૈનપ્રવચનમાં પ્રસિદ્ધ થયેલ તે લખાણ અક્ષરશઃ અત્રે ઉદ્ધત કરીને રજૂ થાય છે. સપાલક Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] પૂ. પાંચાલદેશેાદ્ધારક, ન્યાયામ્ભાનિધિ, સ્વ. આચાય દૈવ શ્રીમદ્ વિજયાનન્તસૂરીશ્વરજી (આત્મારામજી) મહારજના– સ્વપ્ન-દ્રવ્ય અંગેના સ્પષ્ટ અભિપ્રાય : ' स्वप्न उतारणे घी बोलना इत्यादिक धर्मकी प्रभावना और जिनद्रव्यकी वृद्धिका हेतु है ।” ભગવાનની માતાને આવેલાં ચૌદ સ્વપ્ન આદિની ઉછા મણીની આવક, દેવદ્રવ્ય ખાતે જતી અટકાવવાને માટે, અને તે આવકને અથવા તા તે આવકના અમુક ભાગને સાધારણ દ્રવ્ય ખાતે લઈ જવાને માટે હમણાં પૂ. પાંચાલદેશેાદ્ધારક, ન્યાયાંલાનિધિ. સ્વ. આચાય ભગવાન શ્રીમદ્ વિજયાનtસૂરીશ્વરજી ( આત્મારામજી) મહારાજાના નામના ઉપયાગ કરાઈ રહ્યો છે; પરંતુ એ સ્વ. મહાપુરુષ ‘સ્વપ્નની ઉછામણીની ઉપજ દેવદ્રવ્ય ખાતે લઇ જવી જોઇએ.' એમ માનતા હતા. ' . વિ. સ’. ૧૯૪૮માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી “ હુંઢક હિતશિક્ષા અપર નામ ગપ્પદીપિકા સમીર ” નામની એક પુસ્તિકા અમદાવાદના 'યુનિયન પ્રીન્ટીંગ પ્રેસ’માં છપાવીને પ્રગટ કરાઈ હતી;અને એ પુસ્તિકામાં ૮૬ મા પાના ઉપર એ સ્વ. મહાપુરૂષને સ્વપ્ન દ્રવ્ય સ'ખ'ધી સ્પષ્ટ અભિપ્રાય જાહેર થયેલા છે. એ પુસ્તિકાને અન્તે જણાવવામાં આવ્યુ` છે કે Page #63 -------------------------------------------------------------------------- ________________ [१] "इत्याचार्याष्टाधिकसहस्रश्रियायुक्ता श्रीमविजयानंदसरी श्वरस्यापरनाम्ना श्रीमदात्माराममहामुनेज्येष्ठशिष्यः श्रीमल्लक्ष्मी विजय: तच्छिष्यः श्रीमद्हर्ष विजयः तल्लघुशिष्येन वल्लभा. रव्यमुनिना कृता । गप्पदीपिकासमीरनाम्ना ग्रंथः ॥" આથી જણાઈ આવે છે કે એ પુસ્તિકા સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે બનાવેલી છે; અને એ પુસ્તિકામાં તેમણે સ્થાનકવાસી સ્વ. સવામી અમરસિંહજીએ પૂ. સ્વ. આ. ભ. શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજાને પૂછેલા સે પ્રશ્નોને સંગ્રહ કરેલો છે. એ પ્રશ્નોત્તરમાં નવમો પ્રનેત્તર નીચે જણાવ્યા મુજબને છે – प्र० ९ सुपने उतारणे, घी बडाना, फिर लिलाम करना और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी कौडा है सो लिखो. ___ उ० ९ स्वप्न उतारणे घी बोलना इत्यादिक धर्मकी प्रभावना और जिन द्रव्यकी वृद्धिका हेतु है. धर्मकी प्रभावना करने से प्राणी तीर्थ कर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है. और जिनद्रव्यकी वृद्धि करनेवाला भी तीर्थकर गोत्र बांधता है यह कथन श्री संबोधसत्तरी शास्त्रमैं है. और घीके बोलने वास्ते जो घी लिखा है तिसका उत्तर जैसे तुमारे आचारांगादि शाम भगवान्की वाणी दो वा च्यार रुपैयेकों बिकती है जैसे घीका भी मोल पड़ता है. Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] ઉપરના ઉત્તરમાં, પૂ. વ. આ. મ, શ્રીમદ્ વિજયાનન્દ સૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાએ સ્પષ્ટપણે જણાવ્યુ' છે કે— સ્વપ્ન ઉતારવાં અને તેની ઉછામણી મેલવી, એમાં હેતુ ધર્મની પ્રભાવના છે અને દેવદ્રવ્યની વૃદ્ધિના છે.’ " આ હેતુને સ્પષ્ટપણે જણાવ્યા પછીથી તેઓશ્રીએ કર માન્યુ' છે કે, ‘ધર્મની પ્રભાવના કરવાથી પ્રાણી શ્રી તીથ કર નામકમ ઉપાજે છે. એવું કથન શ્રી જ્ઞાતાસૂત્રમાં છે અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાવાળેા પશુ શ્રી તીથ કર નામકમ ઉપાજે છે એવુ' કથન શ્રી સ’બોધ સિત્તરી શાસ્ત્રમાં છે.' આ રીતિએ સ્વપ્ન ઉતારવાનું, તેની ઉછામણી ખેલવાનુ' અને તે ઉછામણીનુ દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય તેનું વિધાન કર્યા પછીથી, સ્વપ્નનું' લિલામ કરવું અને તેને બે ત્રણ રૂપિયે મણુ વેચવાં’ એ વગેરે કહીને સ્વપ્ન ઉતારવાં અને ઉછામણી ખેલવી એ વગેરે ધર્મ પ્રભાવનાની અને દેવદ્રવ્યુની વૃદ્ધિ પ્રવૃત્તિની મશ્કરી કરનારા પ્રશ્નકારને તેઓશ્રીએ સમજાવ્યું છે કે જેમ તમારા આચારાંગાદિ શાસ્ત્ર-ભગવાનની વાણી એ અથવા ચાર રૂપિયામાં વેચાય છે, તેમ ઉછામણીના ઘીનુ પશુ મૂલ્ય પડે છે. ' એટલે, પૂ. આ. મ. શ્રી વિજયાનન્તસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાને નામે એમ કહેવું કે, તેઓશ્રી " Page #65 -------------------------------------------------------------------------- ________________ [ રે ]. સ્વપ્નની ઉપજ સાધારણ ખાતે લઈ જવામાં સમ્મત હતા.' એ સત્યથી વેગળું છે, જે કોઈએ પણ તેઓશ્રીના નામથી દેરવાઈ જઈને સ્વપ્નની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની પ્રવૃત્તિ કરી હોય અગર તેવી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને સમ્મતિ આપી હેય, તે તેમણે પિતાની તે પ્રવૃત્તિને અગર પિતાની તે સમ્મતિને પાછી ખેચી લેવી જોઈએ અને થઈ ગયેલી ભૂલ સુધારી લેવી જોઈએ. ઉપર પ્રશ્નોત્તર ક્યા સંજોગોમાં નિર્મા, તેનું ધ્યાન ઉક્ત “ગપ્પદીપિકાસમીર માં વિસ્તારથી આપવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૩૮માં પૂ આ. મ. શ્રીમદ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજા અમૃતસર શહેરમાં પધાર્યા હતા. તે વખતે એ શહેરમાં સ્થા. સ્વામી અમરસિંહજી પણ વિદ્યમાન હતા. એ વખતે એકવાર સ્થા. સવામી અમરસિંહ જીએ શ્રાવકોની પાસે વાત કરી કે – “જે પ્રશ્ન આત્મારામજી મને કરશે તેને ઉત્તર હું શાસ્ત્રાનુસાર આપીશ.” આ વાત પૂ આ. ભ. શ્રી વિજયાદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના જાણવામાં આવતાં, તેઓશ્રીએ સં. ૧૯૭૮ ના ચિત્ર સુદિ ૩ ને શુક્રવારે ૨૧ પ્રશ્નો લખીને બીકાનેર નિવાસી છગમલજી સિપાણીની સાથે સ્થા. સ્વામી અમરસિંહજીને લખી મોકલ્યા હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ [ 8 ]. જ્યારે શ્રાવક છોગમલજી એ ૨૧ પ્રને લઈને સ્થા. સ્વામી અમરસિંહજીની પાસે ગયા, ત્યારે તેમણે બેગમલજીને એમ કહ્યું કે, “અમારા પ્રશ્નોના ઉત્તર આત્મારામજી આપે અને આત્મારામજીના પ્રશ્નોના ઉત્તર હું આપું; . પરતુ એક હાથમાં ઉત્તર લઈશું અને બીજી હાથમાં ઉત્તર આપશું.' શ્રાવક છોગમલજીએ કહ્યું કે “એ બરાબર છે. આપ પ્રશ્ન લખી આપો. આથી થા. સ્વામી શ્રી અમર સિંહજીએ ચેત્ર સુદિ પાંચમે ૧૦૦ પ્રશ્ન લ મીને પૂ આ. મ. શ્રીમદ્દ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાને મોકલી આપ્યા. સ્થા. સવામી અમરસિંહજીના ૧૦૦ પ્રશ્નને પિતાને મળતાંની સાથે જપૂ. આ. કે. શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજે એ પ્રશ્નોના ઉત્તર પોતાના મોટા શિષ્ય પૂ. મુનિરાજ શ્રી લક્ષમીવિજયજી મહારાજ પાસે લિપિ બદ્ધ કરાવ્યા અને ચે. સુદિ ૭ ના રોજ સ્થા. સ્વામી અમરસિંહજીને મોકલ્યા; પરન્તુ સ્થા. સ્વામી અમરસિંહજીએ પિતાના ૧૦૦ પ્રશ્નના એ ઉત્તર લીધા પણ નહિ અને પૂ. આ. મ. શ્રીમદ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાએ તેમને પૂછાવેલ ૨૧ પ્રશ્નના ઉત્તર તેમણે આપ્યા પણ નહિ. Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ५५ ] એ પછી સ્થા. સ્વાસી અમરસિહજીએ પૂછેલા ૧૦૦ પ્રશ્નના भने ५. मा. भ. श्रीमह् विनयानन्द्वसूरीश्व२५ (आत्माરામજી) મહારાજાએ આપેના એ ૧૦૦ પ્રશ્નનાના ૧૦૦ ઉત્તરા પ્રસિદ્ધિમાં કેવા પ્રકારે આવ્યા, તેના સંબધમાં ગપ્પદીપિકા सभीर' ना उत्त स्व. आ. भ. श्री विनयवदसमसूरि (ते વખતે મુનિ શ્રી વલ્લવિજયજી) મહારાજ એ પુસ્તિકાના ૧૨૬ મા પાને જણાવે છે કે,— " महाराजश्री के दीए उत्तर संबंधी बात मैंने किसी श्रावकके मुखसे सुणी के संवत १९३८ में महाराजश्री के तथा अमर सिंह ढुंढक के परस्पर प्रश्नोत्तर हुए थे तब मैने महाराजश्रीको अर्ज गुजारी के मैं वे प्रश्न देखने चाहता हुं तब महाराजश्रीने कृपा करके मंगवा के मेरेकुं दीए मैंने वे सर्व प्रश्नोत्तर बांच कर फिर अर्ज गुजारी के आप हुकम दो तो मेरी इच्छा. है कि इस 'गप्पदिपिका समीरमें वह सर्व प्रश्नोत्तर दाखल कर देउं. तब महराजजीने फरमाया कि कुछ जरूर नहि है, तेरेको बाहिये तो तुं अपने पास रख ले. मैने फेर अज करी के मेरी इच्छा तो जरूर छपवानेकी है क्योंकि इन 'प्रश्नोत्तर से' बहोत भव्य प्राणीयोंको लाभ प्राप्त होगा. तव मेरे पर कृपा करके फरमाया कि तेरी मरजी. अब मैंने यहां रज कर दीए हैं, सो वांचनेवालोंने दीर्घ दृष्टिके साथ अबलोकन कर लेने, " Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લખાણથી વાચકે એ પણ જોઈ શકશે કે તે વખતે સવ. આ. ભ. શ્રીમદ વિજયવલભસૂરિજી મહારાજને અભિપ્રાય પણ એ જ હતો કે “ભગવાનની માતાને આવેલાં સ્વપ્ન આદિની ઉછામણમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે દેવદ્રવ્ય ગણાય. (વિ. સં. ૨૦૨૧ માગશર સુદિ ૮ રવિવાર તા. ૧૩-૧૨-૬૪ પેજ ૩૧ દર) (જૈન પ્રવચન વર્ષ ૩૫ અંક ૪૧) નોંધઃ– જૈનપ્રવચનના ઉપરોક્ત લખાણથી એ હકીકત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે, તેમાં પ્રસિદ્ધ થયેલ પૂ. પાદ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના મંતવ્યને લિપિબદ્ધ કરીને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરનાર આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજશ્રી પૂ. પાદ શ્રી આત્મારામજી મ.શ્રીને વિદ્યમાનકાલમાં યાવત વિ. સં. ૧૯૪૮માં આ ગપ્પ દીપિકા સમીર પુસ્તક પ્રસિદ્ધ થયેલ ત્યાં સુધી તે શાસ્ત્રાનુસારી માન્યતા પ્રમાણે સ્વપ્નાની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાની માન્યતાવાળા હતા. તેમજ સ્વપ્ન ઉતારવા આદિ પ્રવૃત્તિ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે છે, તેમ માન્યતા ધરાવનારા હતા; તે વસ્તુ આ આ પુસ્તકની પ્રસિદ્ધિ માટે તેમણે લખેલ પીઠિકાના લખાણથી સ્પષ્ટ પણે જણાઈ આવે છે. - ત્યાર બાદ વિ. સં. ૧૯૯૦ રાજનગર શ્રમણ સંમેલનમાં પણ તેઓશ્રીએ ઠરાવ નં. ૨ માં પિતાની સહી કરી છે. તે ઠરાવ નં. ૨ ની પેટા કલમ ૧-૨, તથા ૩ આ મુજબ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ( [ ૧૭ ] (૧) દેવદ્રવ્ય જિનચૈત્ય તથા જિનમૃતિ સિવાય બીજા કેઈપણ ક્ષેત્રમાં ન વપરાય. (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. (૩) ઉપધાન સંબંધી માલા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. ઉપરોક્ત ઠરાવની નીચે વિજયવલભસૂરિ એ રીતે વલભસૂરિ મહારાજે પોતાની સહી કરી છે. ને તે સહીની નીચે આ મુજબના લખાણ પછી કસ્તુરભાઈ મણિભાઈની સહી છે, તે લખાણ આ મુજબ છે. અખિલ ભારતવર્ષ જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સર્વાનુમતે આ પટ્ટકરૂપે નિયમે કર્યા છે. તેને અસલ પટ્ટક શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને સે છે." - કસ્તુરભાઈ મણિભાઈ ' શ્રી રાજનગર જૈન સંઘ વંડાવીલા તા. ૧૦-૫-૩૪? ઉપરક્ત મુનિસંમેલનના ઠરાવથી સ્પષ્ટ છે કે, આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સ્વયં વિ. સં. ૧૯૯૦ ૪/૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] સુધી પ્રભુના મદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્ત જે જે ખેલી ખેલાય તે દેવદ્રવ્ય છે તે રીતની શાસ્ત્રાનુસારી માન્યતાવાલા જરૂર હોવા જોઇએ, ને તેથી એ પશુ સમજી શકાય છે કે સુપના પણ પ્રભુના નિમિત્તના હાવાથી તેની ખેલીને દેવદ્રવ્ય તરીકે માનતા હાવા જોઇએ ને દેવદ્રવ્ય જિનચૈત્ય કે જિનમૂર્તિ સિવાય બીજા કાઇપણ ક્ષેત્રમાં ન વપરાય તેમ તેઓશ્રી પ્રામાણિક શાસ્ત્રાનુસારી માન્યતાવાળા હોવા જોઈએ. એમ આપણે અનુમાન કરી શકીએ છીએ, છતાં જો કે તે પહેલાં પણ તેઆએ દેવદ્રવ્યની જૈન સઘમાં આવેલી ચર્ચા વખતે સ્વપ્નાની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની જે શાસ્ત્રાનુસારી પરંપરાવિરૂદ્ધ શાસ્ત્ર વિરૂદ્ધ ઝુ ંબેશ ચાલેલી તેમાં પણ સમ્મતિ આપેલી હતી. પણ ગમે તે કારણે તેઓશ્રીને પેાતાની ક્ષતિ સમજાઈ હાય તેથી આ વિષયમાં તેએશ્રીએ જે રીતે રાજનગર શ્રમણ સમેલનના ઠરાવ નં. ૨ ના પેટા ઠરાવ નં. ૧-૨-૩ માં પેાતાની સહિ કરેલી છે. તે પરથી આપણને આમ માનવાને સ્પષ્ટ કારણુ મલે છે. પશુ ત્યારબાદ ગમે તે કારણે તેઓશ્રીએ શાંતાક્રુઝ જૈન સ“ધના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મારારજીને જે જવામ આપેલ છે તે તેઓશ્રીના પલટાએલા માનસનેા આપણનેપર Page #71 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] ચય થાય છે. તેઓશ્રીની અને સંઘના પ્રમુખ શ્રી જમનાદાસ મારારજીભાઇના પત્ર વ્યવહાર અત્રે અમે રજુ કરીએ છીએ. –સપાદક શાંતાક્રુઝ શ્રી સંઘના પ્રમુખ શ્રી જમનાદાસ મારારજી જે. પી. એ આ, સ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીને લખેલ બે પત્રો. પત્ર (૧) તા. ૨૦-૯-૩૮ સવિનય વ`દનાપૂર્વક લખવાતુ' કે, અત્રેનેા શ્રી સંઘ સ ́વત ૧૯૯૩ની સાલ સુધી સુપનની ઘીની ખેાલીના રૂા. ર મણુ ૧ ના લેતા હતા, અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહેાંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યાં કે સુપનની ઘીની ખેાલીના મણુ ૧ ના રૂા. રા છે. તેના બદલે હવેથી મણુ ૧ ના રૂા. ૫ કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીઆ શા દેવદ્રવ્યમાં લઈ જવા, અને રૂા. રા। સાધારણુ ખર્ચ ને પહેાંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવા, ઉપર મુજબના કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પર પરાએ બરાબર ગણાય કે કેમ તે માટે આપના અભિપ્રાય જણાવવા મહેરબાની કરશેાજી, કે જેથી તે ફેરફાર કરવાની અગત્ય હાય તેા સવેળા કરી Page #72 -------------------------------------------------------------------------- ________________ | [ ] શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેર માં કેવી પ્રણાલિકા છે? અને તે શહેરના શ્રી સંઘ કેવી રીતે ઉપયોગ સુપનની-બેલીના ઘીની ઊપજનો કરે છે, તે માટે આપને અનુભવ જણાવવા મહેરબાની કરશોજી. શ્રી સંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બેલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય છે, શ્રી સંઘ દેષિત થાય કે કેમ, તે માટે આપશ્રીને અભિપ્રાય જણાવશોજી. સંઘના પ્રમુખ, જમનાદાસ મોરારજીના સવિનય વંદન. (આ પત્રને ઉત્તર (૧) તરત ન આવતાં શાંતાક્રુઝ સંધેિ બીજે પત્ર લખેલ જે આ મુજબ છે. સંપાળ) શાંતાક્રુઝ શ્રી જન સંઘે લખેલ બીજે પત્ર. સવિનય વંદના સહ લખવાનું કે અત્રેના શ્રી સંઘે સુપનાની ઘીઈની બાલીના રૂ. રપા ને દર ગયા વરસ સુધી હતે. જે શ્રાવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રી સંઘે વિચાર કરી એક ઠરાવ કીધે કે અસલના રૂા. રા આવે તે હમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂ. ૨ા વધારી જે ઉપજ આવે તે સાધા Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] રણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલા ઠરાવ-શાસ્રના આધારે ખરાખર છે કે કેમ તે માટે આપના અભિપ્રાય જણાવવા મહેરખાની કરશેાજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વિગેરેના શ્રી સદ્યા સુપનની ખેાલીની ઊપજની રકમના કેવી રીતે ઉપયાગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તેા જણાવશેાજી. શાંતાક્રુઝ જૈન સંઘના પત્રને આ, મ, શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે આપેલ જવાબ તા. ૨૮-૯-૧૯૩૮ વ દેશ્રી-વીરમાન'મ અ‘બાલાસીટી (પ’જામ) વિજયવલ્લભસૂરિ આદિના તરફથી— શ્રી મુખઇ શાંતાક્રૃઝ સુશ્રાવક શેઠ જમનાદાસ મારારજી જોગ ધર્મ લાભ, તા. ૨૦-૯-૩૮ ના તમારે। પત્ર મા સમાચાર જાણ્યા તમાએ જે માખત લખી તે પ્રથા જ અૉ. ચીન છે તેા પછી એના ઉલ્લેખ શાસ્ત્રામાં હાય જ કયાંથી ? અને એજ માટે એના અધેય સ્થળે એક સરીખા રિવાજ જોવામાં આવતા નથી ! જે સ્થળના શ્રી સથે પ્રથમથી અથવા તેા જરૂરત સમજી પાછળથી જે ઠરાવ કર્યો ડાય ત્યાંના શ્રી સંઘ તે પ્રમાણે વતી શકે છે, એ મુજબ તમા શ્રી સંઘ મળી જે ઠરાવ કરા તે પ્રમાણે ચાલવામાં અમારી સમજ Page #74 -------------------------------------------------------------------------- ________________ | [ દુર ] મુજબ તમને પૂરતો હક છે. એટલું તે જરૂર આજકાલની પ્રવૃત્તિ મુજબ થવું જોઈએ કે શ્રી સંઘના ચોપડામાં એ ઠરાવ લખી લે અને વર્તમાનમાં શ્રી સંઘમાની દરેક વ્યક્તિ અથવા તે શ્રી સંઘના મુખિયાઓની સહિઓ કરાવીલેવી. ચોપડામાં જ લખાણ થાય તેમાં અંતમાં એ પણ લખવું. ગ્ય છે કે- કાળાંતરે જરૂરત સમજી શ્રી સંઘ આ ઠરાવમાં અદલ બદલ સુધારે વધારે કરવા ધારે તે કરી શકે છે. શ્રી સંઘની સત્તા છે.” નોંધ – શાંતાક્રુઝ શ્રી સંધને આ. ભ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજે આપેલ જવાબમાં તેઓશ્રીનું એ કહેવું છે કે, “સંધ જ્યારે જે વખતે જે જરૂરીયાત સમજીને જે દ્રવ્યને જ્યાં ઉપયોગ કરવાનું ઠરાવે તે કરવાની તેને સત્તા છે” આ લખાણ દ્વારા સંધને એ સત્તા મલી જાય છે કે ભગવાનના ભંડારમાં પણ આવેલા ચોખા, પૈસા તેમાં કોઈપણ વસ્તુને કે જે ભગવાનની ભક્તિ માટે ભક્તોએ એ સમર્પિત કરેલ હોય તેને પણ પોતાના ઉપયોગમાં તેઓ બચત ઉપયોગમાં લઈ શકે તે કેઈ નિયમ મર્યાદા કે વ્યવસ્થા રહે નહિ ને અતિપ્રવૃત્તિ થઈ જાય તે સંઘમાં કોઈ વ્યવસ્થા જેવું કે શાસ્ત્રીય નિયમન જેવું પણ ન રહે આ જ હકીકતને હૃદયમાં લઈને શાંતકૃઝ જૈન સંધ તરફથી પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. એ તે વખતે આ. ભ. શ્રી વિ. વલભસરિજી મ.શ્રીને પત્રને જે સ્પષ્ટ અને રીતસરને ઉત્તર આપ્યો. છે તે ખરેખર મનનીય અને જૈન સંઘની શાસ્ત્રાનુસારી મર્યાદાના પાલ Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ] નની નિષ્ઠાપૂર્વકની વફાદારીને સુસંગત અને સુશ્રાવકની અવસરે ચિત્ત ફરજને અનુરૂપ છે. - સંપાદક – શાંતાક્રુઝ શ્રી સંઘે આ. ભ. શ્રી વિજયવલભસૂરિજી મ. શ્રીના પત્રો આપેલો અવસરેચિત પ્રત્યુત્તર સવિનય વંદના પૂર્વક લખવાનું કે, આપશ્રી તરફથી તા. ૨૮--૩૮ ને લખેલ પત્ર મળે, તે માટે આપના અત્યંત આભારી છીએ. આપશ્રીએ જણાવ્યું કે શ્રી સંઘ જે ઠરાવ કરે તે મુજબ વતી શકાય તો એ સંબંધમાં આપશ્રીને નમ્રતાપૂર્વક અરજ છે કે, જે પ્રભુભક્તિ નિમિત્તે એટલે આરતી પૂજા વિગેરે માટે જે ઘીની બોલી બોલવામાં આવે છે, તે દેવદ્રવ્યમાં દરેક ઠેકાણે જાય છે, અને શ્રી પ્રભુ મહાવીર માતુશ્રીની કુક્ષીમાં આવ્યા એ કલ્યાણકનો પ્રસંગ છે અને માતુશ્રીએ તીર્થકર પિતાની કુક્ષીમાં આવતા પિતે મહાસ્વપ્ન જોયાં તે વખતે લગતે મહોત્સવ સુશ્રાવકો પયુંષણમાં કરે છે તે નિમિત્તે સુશ્રાવકે જે ઘી બોલે, તે બલીની ઉપજની નિમિત્ત શ્રી પ્રભુસિવાય બીજુ કાંઈ નથી, તેવા સંજોગોમાં તે બોલીની ઉપજ શ્રાવકો સાધારણમાં લઈ જાય એટલે સાધારણના પૈસા શ્રાવકે અનેક પ્રકારમાં વાપરે છે, અને તેવા પ્રકરણમાં દાખલા તરીકે નાવાના ઉના પાણી, સાધુસંતે સાથે માણ Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] સને મોકલવા હોય તેને લાગત ખર્ચ ને પિષ્ટ માટે ટીકીટ આપવી તેવા અનેક શ્રાવકોને ઉપયોગમાં આવે તેવી રીતે કરવામાં આવે છે, તે આ ઘીની બોલીની ઉપજ અથવા તેને ભાગ સાધારણ ખાતામાં લઈ જવા માટે કોઈપણ દેશ લાગે કે નહિ તેને સ્પષ્ટ અભિપ્રાય કૃપા કરી આપશે. વધુમાં વિશેષમાં આપશ્રીને નમ્રતાપૂર્વક અરજ કરૂં છું કે શ્રી ઢેઢક હિત શિક્ષા અપનામ ગપ્પ દીપીકા સમીર સં. ૧૯૪૮ ની સાલમાં છપાએલી છે તેમાં પરમકૃપાળુ શ્રી આત્મારામજી મહારાજશ્રીએ જે જવાબ આપેલા છે. તેમાં પા-૮૬ મે પ્રશ્ન ૯ ના ઉત્તરમાં જવાબ આવ્યું છે તે તરફથી આપશ્રીને અભિપ્રાય મેળવવા માટે આપશ્રીની રજા લઊં છું. વિશેષ આપશ્રીને અરજ કરવાની કે આપશ્રીના પ્રત્યુત્તરમાં છેલ્લી બે લીટીમાં જણાવ્યું છે કે કાળાન્તરે જરૂરી યાત સમજી શ્રી સંઘ ઠરાવમાં અદલ બદલ કરી સુધારા વધારા કરી શકે? તો થોડી થોડી જરૂરીયાત માં સંઘ ફેરફાર કર્યા કરશે તે તે પ્રમાણે જુદા જુદા સ્થળે તેના જુદા જુદા મનફાવતા અર્થ કરી ઠરાવ કરશે તે તેમાં ભવિષ્યમાં અનેક દેના ભાગી શ્રાવકે થાય તે આપશ્રીને નથી લાગતું? કૃપા કરી આપશ્રી સંપૂર્ણ વિચાર કરી જવાબ આપવા મહેરબાની કરશોજી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ખંડઃ ૩ જે. શાસ્ત્રાનુસારી પ્રણાલીને નિડરતાપૂર્વક પ્રચાર કરવો જરૂરી છે. નોંધ : ઉપરોક્ત લખાણથી એ વાત સિદ્ધ થાય છે કે, સ્વપ્ન ઉતારવાની પ્રથા જ્યારથી શરૂ થઈ ત્યારથી એ હકીકત નિશ્ચિત થયેલી છે કે સ્વપ્નની બોલીમાં જે દ્રવ્ય બેલાય તે દેવદ્રવ્ય જ ગણાય ને એમાં એ હકીકત સ્વતઃસિદ્ધ છે કે, પ્રભુના નિમિત્તે પ્રભુભક્તિના લક્ષ્યથી જે બેલી શ્રી જિનમંદિરમાં કે ઉપાશ્રયમાં યા કેઈપણ સ્થળે બેલાય તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય. સેનપ્રશ્ન જેવા પ્રામાણિક ને સુવિહિત પરંપરા માન્ય પ્રાચીન ગ્રંથમાં પણ માલાની ઉપજને જ્ઞાનદ્રવ્ય કે સાધારણ દ્રવ્યમાં નહિ લઈ જવાનું જણાવીને પૂસુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે “માલાની ઉપજને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું સ્પષ્ટ વિધાન કરેલ છે. તે સેનપ્રશ્નના બીજા ઉલ્લાસમાં પં. શ્રી આનંદવિજયજી ગણિએ પ્રમ કરેલ છે કે “માલા સંબંધી સોનું, રૂપું કે સુતર વગેરે દ્રવ્ય તે દેવદ્રવ્ય ગણાય કે સાધારણ દ્રવ્ય ગણાય? તેના જવાબમાં પૂ. આ. ભ. શ્રી વિજયસેનસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે કે, “તે સર્વ દેવદ્રવ્ય ગણાય.” (સેનપ્રશ્ન : ભાષાંતર પેજ ૬૯) જ્યારે આ રીતે ભગવાનની સમક્ષ બોલાતી રે માલાનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય તો ભગવાનના નિમિત્તે જે દ્રવ્ય બોલાય તે તે સ્પષ્ટપણે Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ]. દેવદ્રવ્ય ગણાય તેમાં વિશેષ સ્પષ્ટતાની જરૂર ન હોઈ શકે. તદુપરાંત તે બીજા ઉલાસમાં આગળ વધતાં પં. શ્રી કનકવિજયજી ગણિકૃત પ્રશ્નના ઉત્તરમાં પૂ. આ. શ્રી વિજય સેનસૂરિ મ. શ્રી સ્પષ્ટપણે ફરમાવે છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં જ વપરાય.” (સેનપ્રશ્ન ઉલ્લાસ બીજે પેજ ૮૮ ગુજરાતી અનુવાદ) નોંધ : આ બન્ને પ્રશ્નોત્તરો પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે, સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, ને તેને ઉપયોગ ફક્ત દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય બીજે ન જ થઈ શકે. ને તે પણ જિનમંદિર, જિનમુર્તિ, તથા જીર્ણોદ્ધારાદિના જ કાર્યમાં થાય અથવા દેવનિમિત્તના કાર્યમાં થાય. પણ પોતાના માટે પ્રભુ પૂજા કરવા માટે કેસર-સુખડ આદિમાં કે પૂજારી આદિને આપવા માટે તેવા પ્રકારના કારણના અપવાદ સિવાય ન જ થાય. જ્યાં તીર્થ આદિ સ્થળામાં જિનપૂજા આદિ માટે દેવદ્રવ્યને ન છૂટકે ઉપયોગ કરવો પડે તે વાત જુદી, બાકી દેવદ્રવ્યને ઉપગ તો પોતાને પ્રભુપૂજન કાર્યમાં ન લેવાય. - માલાની ઉપજની જેમ સ્વમદ્રવ્ય પણ દેવદ્રવ્ય જ ગણાય એ શાસ્ત્રમાન્ય હકીકતને હવે વધુ પિષ્ટપેષણ કરવાની જરૂર ખરી? હાથમાં રહેલા કંકણને જોવા માટે આરિસાની જરૂરત રહે છે શું? તદુપરાંત : રાધનપુરમાં વર્ષોથી એવી અશાસ્ત્રીય પ્રણાલી શરૂ થયેલ. જેના પરિણામે સુવિહિત આચાર્ય દેવ આદિ મહાપુરુષે શ્રી પર્યુષણ મહાપર્વમાં સ્વમ વાંચન બાદ સ્વમ ઉતારવાની વેળાયે સ્વદર્શન સમયે પિતે હાજર જ ન રહે, તેમ બનતું, કારણ કે સંઘના કેટલાક કદાગ્રહવાલા ભાઈઓની જડતાના કારણે સ્વમની ઉપજ સાધારણમાં લઈ જવાતી હતી, જેને અંગે પૂ. ભવભીરૂ સુવિહિત મહાપુરુષોએ ખૂબ જ વિરોધ કરેલો. છેવટે સ્વપ્ન-દર્શનની વેળાયે હાજર નહિ રહેવારૂપ અસહકાર કરેલ. પરિણામ વિ. સં. ૨૦૨૨ માં શાસ્ત્રવિહિત સુવિહિત મહાપુરુષોએ ફરમાવેલ જ આવ્યું. Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] જૈનશાળામાં વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં અમે અલગ સ્થાને સ્વમ ઉતારવાનું નક્કી કરેલ, ને તેની ઉપજ દેવદ્રવ્યમાં જ ને તે પણ પ્રારંભમાં રાધનપુરના જિનાલયમાં જીર્ણોદ્ધાર આદિમાં ઉપયોગ કરવા માટે ઠરાવેલ. શરૂઆતમાં સખ્ત વિરોધ વચ્ચે પણ શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાને શિરોધાર્ય કરનાર શાસનપ્રેમી શ્રી સંઘની મક્કમતાના કારણે તે પ્રયત્ન સફલ થયેલ, ને છેવટે થોડા સમય બાદ સમસ્ત રાધનપુર જૈન સંઘે સર્વાનુમતે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું નકકી કરેલ. શાસનપ્રેમી શ્રી સંઘે જે પ્રવૃત્તિ મક્કમતાથી ને અડગતાથી પ્રારંભેલ, જો કે તેને અંગે શરૂઆતમાં ખૂબ જ વિરોધને વાવંટોળ સહન કરવો પડેલ, પણ પરિણામ શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરામાન્ય પ્રણાલી પ્રમાણે જ આવેલ. રાધનપુરમાં વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સ્વપ્નની ઉપજ કેટલાયે વર્ષો બાદ પ્રથમવાર જ દેવદ્રવ્યમાં લઈ જવાની જે શાસ્ત્રીય પ્રણાલીને શુભ પ્રારંભ થયે તે સમયના વાતાવરણને સ્પષ્ટ કરતો જે અહેવાલ રાધનપુર નિવાસી શ્રી શાસનપ્રેમીએ “કલ્યાણ માસિકના નવેમ્બર ૧૯૬૬ના અંકમાં પ્રસિદ્ધ કરેલ છે તેનું અક્ષરશઃ અવતરણ અત્રે ઉલ્ફત કરવામાં આવે છે-સંપાદક. શાસ્ત્રાનુસારી સુવિહિત પ્રણાલીને હિંમતપૂર્વક નીડરતાથી પ્રચાર કરો આજે જરૂરી છે શ્રી શાસનપ્રેમ રાધનપુર. ચાલુ વર્ષમાં રાધનપુર ખાતે ચાતુમાં સાથે બિરાજમાન ૫. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રી (વર્તમાન આ વિ. કનચંદ્રસૂરિજી મ.) એ હિમ્મત તથા મકમતાથી રાધનપુરમાં કેટલાયે વર્ષોથી ઘૂસી ગયેલી સ્વMાની Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] ઉપજને સાધારણ ખાતે લઈ જવાની અનિષ્ટ ને શાસ્ર સિદ્ધાંત વિરાણી કુપ્રથાના મક્કમતાથી સામના કરી,વિજય તથા સાગરગચ્છના વહિવટદારાને તથા શ્રી સઘને શાસ્ત્રનુસારી સુવિહિત પ્રણાલીના સમર્થનમાં વ્યાખ્યાનની પાટ પરથી પૂ. આત્મારામજી મહારાજના લખાણ, પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના લખાણુ, પૂ. શાંતમૂર્તિ મુનિરાજે શ્રી હૈ'સવિજયજી મ.ના લખાણ, તથા પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. પૂ. આ, મ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. પૂ. આ. મ, શ્રી વિજયદશ નસૂરીશ્વરજી મ. પૂ. . મ. શ્રી વિજયમાહનસૂરીશ્વરજી મ. પૂ. આ મ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજી મ. પૂ. આ. મ. શ્રી કીર્તિસાગર સૂરીશ્વરજી મ. પૂ. આ. મ. શ્રી વિજયકનકસૂરીશ્વજી મ. પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. પૂ. શ્મા. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. આદિ લગભગ તપગચ્છના બધાચે આચાય ભગવતાના પત્રવ્યવહાર, તેમજ ૧૯૯૦ ના રાજનગર મુનિ સ‘મેલનના ઠરાવ ઈત્યાદિ પ્રમાણેા, દલીલે, યુક્તિઓથી સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તે સચાટ ને નીડરતાપૂર્વક જણાવેલ. પરિણામે રાધનપુર જૈન સંઘમાં ૧૨ આની ઉ૫૨ વગે કેટલાયે વર્ષ સર્વ પ્રથમ સ્વપ્ના ઉતારીને તેની ખેતી દેવ દ્રવ્યમાં લઈ જવાનેા નિશ્ ય કર્યાં ને તે મુજબ પૂ. પંન્યા સજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં ચતુર્વિધ સ'ધની હાજરીમાં સ્વપ્ના ઉતર્યાં, ને તેની છેલ્લા કેટલાયે વર્ષોથી નહિ Page #81 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] થતી સારામાં સારી દેવદ્રવ્યની ઉપજ થઈ, ને સંઘે તે દેવ દ્રવ્યમાં લઈ જઈ રાધનપુર ખાતે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો. જો કે અમુક આગ્રહી માનસ ધરાવનાશ વગે પૂ. મુનિરાજશ્રીની ગેરહાજરીમાં સ્વપ્ના ઉતારી તેની બોલી કેવળ પિતાના કદાગ્રહને પિષવા તે સાધારણમાં લઈ જવાની પિતાની શાસ્ત્રવિરોધી વાતને પકડી રાખી. રાધનપુર ખાતે આજથી ૧૦ વર્ષ પહેલાં આજ રીતે પૂ. પંન્યાસજી મહારાજશ્રીની સચોટ પ્રેરણાથી કેટલાયે વર્ષોથી નહિ નીકળતી રથયાત્રા પર્યુષણ પર્વની આરાધનાના ઉદ્યાનરૂપે ભાદરવા સુદિ ૫ ના ભક્તિભાવિત ભાગ્યશાહીઓએ હાથે પ્રભુજીના રથને ખીંચીને કાઢેલ. તે વખતે પણ અમુક બે આની વર્ગને પણ વિરોધ હતો, પણ ત્યારબાદ હવે તે તે રથયાત્રા સમસ્ત રાધનપુર જૈન સંઘ ઉમળકા ભેર ભા. સુ. ૫ ના ધામધૂમપૂર્વક કાઢે છે. ને વિજયગચ્છ તથા સાગરગચ્છ સંઘના વહિવટદારે તે રથયાત્રા મહોત્સવને દરેક રીતે ઉજવે છે. આ વર્ષે પણ પાંચ રથ સાથે થયાત્રા નીકળેલ. સાગરગચ્છ જૈન સંઘની પિતાએ રથયાત્રા કાઢેલ ને રૂ. ૧૪૦૦ ની દેવદ્રવ્યની તેમાં ઉપજ થયેલી. ભક્તિભાવિત ભાગ્યશાલીઓએ રથને પિતાની કાંધેથી ઉપાડીને રથયાત્રામાં પ્રભુભક્તિનો લાભ લીધેલ. એક પણ રથને બળ જોડેલ નહિ. Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] તે જ રીતે આ વર્ષે પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ હિમ્મતપૂર્વક રાધનપુર સંઘમાં વર્ષોથી ચાલી આવતી અશાસીય કુપ્રથાને વિરોધ કરી, શાસ્ત્રાનુસારી પ્રણાલી શરૂ કરવા જે મક્કમતા રાખી છે, અને રાધનપુર સંઘમાં અમુક . તોએ તેમની સામે વિરોધનો વાવંટોળ ઉભું કરવા પ્રયત્ન કરેલ, છતાં. શાસન પ્રેમી સંઘ ને પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ જે શાંતિ, ડહાપણ, ખેલદિલી ને કુનેહ તથા વિચક્ષણતાથી શાંતિપૂર્વક તેમાં અભૂતપૂર્વ સફલતા પ્રાપ્ત કરી તે ખરેખર એક ચમત્કાર જ કહી શકાય. - રાધનપુર ખાતે આટલે વિશાલ વગ આ રીતે શાંતિપૂર્વક ઉલ્લાસ ને ઉત્સાહના વાતાવરણ વચ્ચે ચતુર્વિધ સંઘ સાથે બેસીને સ્વપ્ના ઉતારીને દેવદ્રવ્યમાં લઈ જવાની શાસ્ત્રમાન્ય પ્રણાલી પાડવામાં સફળ બનશે તે કોઈ પણ ન માની શકે ને ન સંભવી શકે તે હકીક્ત બની છે. પૂ. પંન્યાસજી મહારાજશ્રી તથા શાસન પ્રેમી શ્રી સંઘની અગ્રગણ્ય વ્યક્તિઓની ધગશ, હિમ્મત તેમજ નીડરતાનું જ આ સકલ પરિણામ છે. રાધનપુર ખાતે થયેલી આ શુભ શરૂઆતને અમદાવાદ ખાતે બિરાજમાન પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે, મુંબઈ ખાતે બિરાજમાન પૂ આ. મ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે, તે રીતે પૂ. પં. મ. શ્રી મુક્તિવિજયજી ગણિવરે, પૂ. પં. મ. શ્રી રવિવિજયજી ગણિવરે પિતાના હાર્દિક શુભાશિષ પાઠવીને બિરદાવેલ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] તદુપરાંત આ પ્રણાલી હંમેશને માટે ચાલુ રાખવા રાધનપુર સંઘને પ્રેરણા પાઠવેલ છે, વિશેષમાં અમદાવાદ ખાતે બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરી. શ્વરજી મહારાજશ્રીના વિદ્વાન પ્રભાવક શિષ્યરત્ન પૂ. પંન્યાસંજી મા શ્રી સુજ્ઞાનવિજયજી ગણિવરશ્રીએ-કે જેઓશ્રીએ શેષ કાળમાં વૈશાખ મહિનામાં રાધનપુર ખાતે પધારી, આ કુપ્રથાનો સદંતર બહિષ્કાર કરવા સંઘને મક્કમતાપૂર્વક નીડરતાથી પ્રેરણા કરેલ, તેઓશ્રીને પણ શુભ સંદેશ આ પ્રસંગે પ્રાપ્ત થયેલ છે. - તેમાં તેઓશ્રીએ પૂ પંન્યાસજી મહારાજશ્રીને આ પ્રણાલીની શુભ શરૂઆત કરવા માટે અભિનંદન પાઠવતાં જે જણાવેલ છે, તે તેઓશ્રીના ગુણાનુરાગી માનસ ને શાસનમાન્ય પ્રણાલીના પ્રચાર માટેની ધગશને સ્પષ્ટ કરે છે, તેઓશ્રી જણાવે છે કે, “આપશ્રીએ રાધનપુર ખાતે જે સાહસ કરીને માર્ગ૨ક્ષણને ભગીરથ પ્રયત્ન નીડરપણે લીધે તે માટે આપશ્રીને ઘણે જ ધન્યવાદ ઘટે છે. આપશ્રીને પ્રયત્ન શાસનદેવની કૃપાયે ઘણું જ સફળ બન્યો છે. આવું લક્ષ આપનાર આપશ્રીજી જેવા વિરલ પુરૂષ હોઈ શકે છે. દાક્ષિણ્યતામાં ખચાઈ શ્રવકોને સારા લાગી વાહ વાહ લાવનારા આજે ઘણા ભાગે શાસનની યથાર્થ પ્રણાલિકાએને ગુમાવતા જાય છે. પૂજ્ય આપશ્રીજી હવે શાસન પક્ષને મક્કમ બનાવી નક્કર કરવાનું પુરતું કરશે, એ આશા પણ અસંભવિત નથી ” તા. ૭-૧૦-૬૬ (વિ. સં. ૨૦૨૨) Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] તે જ રીતે પાટણ-સાગરના ઉપાશ્રય ખાતે બિરાજમાન સરળ સ્વભાવી સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજે તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી લેયસાગરજી મહારાજે પણ રાધનપુરમાં આ શરૂ થયેલી શાસ્ત્રીય પ્રણાલીને બિરદાવતાં જે ગુણાનુરાગીપણું ને શાયસિદ્ધાંતનિષા વ્યક્ત કરી છે, તે ખરેખર પ્રશંસનીય છે. તેઓશ્રી જણાવે છે કે, “સુપનના પિસા ફેર વાવ્યા તે બહુ જ સુંદર કાર્ય થયું છે. પરંતુ આ વર્ષ માટે કે કાયમ માટે તે જણાવશે. અત્રે ૨૫ ટકા જ્ઞાનમાં, ૨૫ ટકા ઉપાશ્રયમાં જાય છે, મહેનત ઘણી કરી. પરંતુ આ જે દેવદ્રવ્યમાં તે પડે તે ગમે ત્યાંથી મેળવીને છતારમાં ભરપાઈ કરી દેવા તેવું સંઘમાં જણાવીને વ્યા ખ્યાન વાંચ્યું છે, એટલે અમારા નિમિત્ત ટેટો પડશે નહિ. વરઘેડાની પ્રણાલિકા ચાલુ કરી તે પણ બહુ જ ઉત્તમ કાર્ય કર્યું છે. શાસનની શોભાની અભિવૃદ્ધિ છે, આવાં કાર્યો કરી શાસનસેવા બજાવે.” એજ. ભા, વ. ૨ ' સાગરને ઉપાશ્રય, પાટણ. એક પર સમુદાયના ને સાગરથી ભિન્ન વિજયશાખાના સાધુએ મક્કમતા રાખી, વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રવિરોધી પ્રણાલીને નીડરતાથી વિરોધ કરી, શાસ્ત્રાનુસારી પ્રથા હિમ્મતપૂર્વક શરૂ કરી તે માટે પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી જેવા મહાપુરુષ તે કાર્યને ને તે કાર્યની શુભ શરૂઆત કરનાર પૂ. પંન્યાસજી મહારાજને જે રીતે Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] હૃદયના ઉમળકાથી વગર નિમંત્રણે પાતાની મેળે બિરદાવે છે, શુભાશિષ પાઠવી પીઠ થાબડે છે, તે જ કડી આપે છે કે જૈનશાસન જયવંતુ વતે છે, તેઓશ્રીએ પણ મક્કમતાપૂર્વક આ વર્ષે પાટણુ સાગરના ઉપાશ્રયે જે સ્વપ્નાની ઉપજ સાધારણમાં અમુક ટકા જતી હતી, ને કેટલાયે વર્ષોથી ચાલી આવતી આ પ્રથાને ત્યાં ચાતુર્માસ કરનારા પૂ. મુનિ ભગવડતાએ નભાવી, તેના મક્કમતાથી સામના કરી, આ વર્ષ માટે તે દેવદ્રવ્યના ભક્ષણના પાપથી સ'ઘને બચાવી ભગીરથ પુરૂષાર્થ કરી સફળતા પ્રાપ્ત કરી છે. ને જ્યારે રાધનપુર ખાતે વિજયગચ્છ સંઘ તથા સાગરગચ્છ સધ અને સંઘના વહિવટદારા સ્વપ્નાની ઉપજ એક ૧૦ આની સાધારણમાં લઇ જાય છે, તે એક ૧૬ આની સાધારણમાં લઈ જાય છે. ને તે સાધારણ એટલે ઉપાશ્રયમાં ખરચાય છે, સાધુ-સાધ્વીના વૈયાવચ્ચમાં, ઉપાશ્રયના માણસને આપવામાં જાય ઇત્યાદિ દ્વારા ચતુર્વિધ સ ́ઘ દેવદ્રત્ર્યના ભક્ષણુના મહાન દોષના ભાગીદાર બને છે, તે તેઓશ્રીની જાણમાં આવતાં, તેઓશ્રીએ આ વખતે નીડરતાપૂર્વક રાધન પુરના વિજયગચ્છ સંઘના વહિવટદારો ને સાગરગચ્છ સધના વહિવટદારાને જે સ્પષ્ટ, સચાટ તથા શાસ્ત્રાનુસારી પત્ર લખેલ છે, તે તેઓશ્રીની શાસનનિષ્ઠા ને સુવિહિત પરંપરા માટેની ધગશ જણાઈ આવે છે. વિજયગચ્છ સ`ઘના કાય વાહકોને પત્ર લખતાં તેઓશ્રી સ્પષ્ટપણે જણાવે છે કે, Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ‘ત્યાં સુપનના પૈસાના અમુક ભાગ સર્વ સામાન્ય સાધારણમાં જાય છે તે અાગ્ય છે. કારણ કે, સુપનના પૈસાના થાડા ભાગ પણ સર્વ સામાન્ય સાધારણમાં જાય તેવું સેકડે એક ગામ પણ મળવું મુશ્કેલ છે. માટે મહુ જ વિચાર કરજો.’ • અમદાવાદમાં બધે જીર્ણોદ્ધારમાં જાય છે. વીજાપુર, સાણંદ, ઊંઝા, ડીસા, ભાવનગર, સિહેાર, રાજકોટ, માટુ'ગા, ખારીવલી, દાદર, સાયન, ભાયખલા, મ્હેસાણા ૧. માટા માટા શહેરોમાં પણ દેવદ્રવ્યમાં જાય છે, અને કાઇ જગ્યાએ અમુક ભાગ સાધારણમાં જાય છે, પરંતુ તે સાધારણ સવ સામાન્ય નહિં, પરંતુ દેરાસરના સાધારણમાં જાય છે, એટલે કેસર-ઘી-પૂજારીને! પગાર વ. માં જાય છે. એટલે આ શાસનની પ્રણાલિકા એકધારી ચાલી આવે છે, તેમાં આવી જવું તે હિતકારી છે.’ ‘ગયા વર્ષમાં વિજાપુર ખાતે અમારી અને કૈલાસસાગરજીની નિશ્રામાં ઘણા વર્ષોથી ઊલટી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પૈસા દેવદ્રવ્યમાં કાયમી લઇ જવા તેવા ઠરાવ કર્યાં હતા. આ વર્ષે અમેએ અત્રે પણ વ્યાખ્યાનમાં જાહેર કર્યુ” હતું, અને દેવદ્રવ્યને જેટલું નુકશાન પડે તેટલું ભરપાઈ કરાવી આપવું. તેવું નક્કી કરીને જ વ્યાખ્યાન ચાલુ કર્યું હતું.' તેમાં ૨૫ ટકાની માંહેધરી ટ્રસ્ટીઓએ લીધી હતી, ને ૨૫ ટકાની મેં લીધી હતી. તેથી આ વર્ષે સુપન નિમિત્તે દેવદ્રવ્યને એક લાલ પાઈનું પણ નુકશાન થયું નથી.' Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] અને આ બાબતમાં અઠવાડિયું લગભગ વ્યાખ્યાન ચલાવ્યું હતું. મુખ્ય ટ્રસ્ટીઓના પરિણામ ફેરવવાના થયા છે, પરંતુ સંઘનું કામ હોવાથી એક આગિયો સે મણ જવારનો નાશ કરે તેમ થતું હોવાથી ધીરે ધીરે લાઈન પર આવી જશે.” તમારે પણ ખાટી ચાલતી પ્રણાલિકા ફેરવી સારા માર્ગે આવી જવું, અને સર્વના ભેગા ભળી જવું તે યેગ્ય છે. પડતાના દાખલા લેવા નહિ, દાખલા તે ચડતાના જ લેવાય.” દર લોકયસાગરના ધર્મલાભ. ભા. વ. ૧૦ (વિ. સં. ૨૦૨૨) પાટણ સાગરનો ઉપાશ્રય તે જ રીતે તેઓશ્રીએ રાધનપુર સાગરગચ્છ સંઘના વહિવટદારોને પણ હિમ્મતપૂર્વક આ શાસ્ત્રવિરોધી પ્રણલીનો સદંતર બહિષ્કાર કરી દેવદ્રવ્યના ભક્ષણના મહા- - પાપથી સ્વયં બચી સંઘને બચાવવા માટે જે પત્ર લખેલ છે તે પણ અનેક રીતે પ્રેરક ને શાસનપ્રેમી સંઘને શાસ્ત્રાનુસારી પ્રણાલીમાં સ્થિર રાખનાર છે. ' તેઓશ્રી જણાવે છે કે, ત્યાં સુપનના પૈસાને અમુક ભાગ સર્વ સામાન્ય સાધારણમાં જાય છે, તે જાણી ઘણું જ દુઃખ થયું છે. હીરાની ખાણ જેવા તમારા ક્ષેત્રમાં આ શેભે નહિં. કદાચ એમ થાય કે ઘણાં વર્ષથી ચાલે છે અને હવે ફેરવીએ તે આપણું નાક જાય પણ એ ભ્રમણ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] ગૌતમસ્વામી પણ ભૂલની માફી માગવા એક ગૃહસ્થ પાસે ગયા હતા. તેમને તે લાભ જેતે હતો. પાપભીરૂ હતા. પાપની શંકાવાળું કાર્ય મહાપુરૂષે પણ કરતા નથી. માટે સર્વ સામાન્ય સાધારણમાં લઈ જવા તે અયોગ્ય છે.” કારણ કે, સુપનના પિસાને છેડે ભાગ પણ સર્વ સામાન્ય સાધારણમાં જાય તેવું સેંકડે એક ગામ પણ મળવું મુકેલ છે. માટે બહુ જ વિચાર કરજે. કડવું ઔષધ સગી મા જ પાય. પરંતુ પરિણામે સુખને આપનાર છે. પીઠ થાબડનાર ઘણા મળશે. પણ દુખમાં ભાગ પડાવનાર કોઈ ઉભું નહિં રહે અમદાવાદમાં બધે જીર્ણોદ્ધારમાં જાય છે. વીજાપુર, મહેસાણા, સાણંદ, ઊંઝા, ડીસા, ભાવનગર, રાજકેટ, શિહેર, માટુંગા, કપડવંજ, સાયન, બોરીવલી, દાદર, ભાયખલા વ. મોટા મોટા શહેરાદિમાં દેવદ્રવ્યમાં જાય છે. અને કઈ જગ્યાએ અમુક ભાગ સાધારણમાં જાય છે, પરંતુ તે સાધારણું સર્વ સામાન્ય નહિ, પણ દેરાસરના સાધારણમાં જાય છે. એટલે કેસર-ઘી પૂજારીને પગાર વ. માં જાય છે.” એટલે આ શાસનની પ્રણાલિકા એકધારી ચાલી આવે છે, તેમાં આવી જવું તે હિતકારી છે. પડતાના દાખલા કોઈ દિવસ લેવાય નહિ. દાખલા તે ઉંચાના જ લેવાય. ગયા વર્ષમાં વિજાપુર ખાતે અમારા અને આ. કેલાસસાગરસૂરિની નિશ્રામાં ઘણા વર્ષોથી ઉલટી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પિસા દેવદ્રવ્યમાં કાયમી લઈ જવા તે ઠરાવ કરાવ્યો હતો. Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭ ] આ વર્ષે ( પાટણ-સાગરના ઉપાશ્રયે) અમે પણ વ્યામ્યાનમાં જાહેર કર્યું. હતું. અને દેવદ્રવ્યને જેટલું નુકશાન પડે તેટલું ભરપાઈ કરાવી આવું તેવું નક્કી કરીને જ બ્યાખ્યાન ચાલુ કર્યુ” હતું. તેમાં ૨૫ ટકાની બાહેધરી ટ્રસ્ટીઆએ લીધી હતી, અને ૨૫ ટકાની મે ટીધી હતી. તેથી આ વર્ષે અમારા નિમિત્તે સુપન સંબંધી દેવદ્રવ્યને એક લાલ પાઈનું પણ નુકશાન પહેાંચ્યું નથી. અને આ બાખતમાં અઠવાડિયું લગભગ વ્યાખ્યાન ચલાવ્યું હતું. મુખ્ય ટ્રસ્ટીઆના પરિણામ ફેરવવાના થયા છે’ “ પરંતુ સ ́ધનું કામ હેાવાથી એક આગીયા સેા મણુ જવારના નાશ કરે તેમ થતુ' હોવાથી ધીરે ધીરે લાઈન પર આવી જશે. તમારે પણ ખેાટી ચાલતી પ્રણાલિકા ફેરવી સારા માર્ગ ઉપર આવી જવું જોઇએ. અને સર્વના લેગા ભળી જવુ જોઇએ તે જ યાગ્ય છે.' • અહીંયા એક ભયંકર પાપ બીજી પણ પ્રવેશ કર્યુ છે. તે છેલ્લા જૈનમાં મેં આપેલ છે તે લેખ “ ખરાખર વાંચી જવા જેવા છે. એ પાપ ત્યાં તા નહિ ડાય એવી મને ખાત્રી છે, જો હાય તા મને જણાવશે પુ. આ. શ્રીકીર્તિસાગરસૂરિજી મહારાજના તરફથી દઃ મુનિ કૈલાયસાગરના ધર્મલાભ ભા. ૧ ૧૦ સાગરના ઉપાશ્રય પાટણું. Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] આ રીતે શાસનમાન્ય ને સુવિહિત પર પરાનુસારી સ્ત્રમા તથા પારણાની ઉપજ દેવદ્રવ્યમાં જવી જોઈએ તે પ્રણાલીના રાધનપુર જૈન સ`ઘે જે હિમ્મત તથા મક્કમતાપૂર્વક પૂ. સમર્થ વક્તા પંન્યાસજી મહારાજ શ્રી ક્રનવિજયજી ગણીવરશ્રીના સચાટ ઉપદેશ ને નીડરતાપૂર્વકની પ્રેરણાથી શુભ પ્રચાર ને તેની સુંદર શરૂઆત કરી છે, તે હવે તે પ્રણાલીને હંમેશને માટે શ્રી સ`ઘ જાળવી રાખે, ને રાધનપુર ખાતે શેષકાળમાં તથા ચાતુર્માસમાં પધારતા પૂ. પાદ સુવિહિત આચાય દેવાદિ મુનિ ભગવડતા આ શાસ્ત્રનુસારી પ્રણાલીના પ્રચાર માટે ને તેને વેગ મળે તથા શાસનપ્રેમી સઘને પ્રાત્સાહન મળે તે રીતે ઉપદેશ આપતા રહે, મક્કમતાથી સચાટ પ્રેરણા કરતા રહે તેા જરૂર આશા છે કે હજી જે ચાર આની વર્ગ ને તેમાં બન્ને ગચ્છના સ`ઘની પેઢીના વહિવટદારા આજે જે રીતે પૂ. આચાય દેવાદિ સુવિહિત ભગવતાથી નિરપેક્ષ રહી પેાતાની મનસ્વી રીતે શાસ્ત્ર, શાસન તથા સુવિહિત પરપરાને ઇરાદાપૂર્વક અવગણી છે-પાંચ વ્યક્તિની લાગત્રગ કે શરમથી દ્વારવાઈ જે અશાસ્ત્રીય અને વર્તમાન તપાગચ્છના લગભગ સઘળાયે પૂ. પાદ સુવિહિત આચાય ભગવડતાની આજ્ઞાવિરૂદ્ધ સ્વમાની ઉપજ દેવદ્રવ્યના અદલે સાધારણમાં તે પણ ચતુર્વિધ સંઘના ઉપયાગમાં આવે તે સાધારણમાં લઈ જવાની કુપ્રથાને વળગી, સમસ્ત સંઘને દેત્રદ્રવ્ય ભક્ષણના મહાપાપના ભાગીદાર ખનાવી રહ્યા છે, તે સવને સજ્બુદ્ધિ પ્રાપ્ત થાય ને તેઓ સન્માર્ગે વળે ! તે માટે આજે શાસ્ત્રીય પ્રણાલીનેા હિમ્મતથી મક્કમતાપૂર્વક નીડરપણે પ્રચાર કરવાની સવ કાઇ શાસનપ્રેમી ધર્માત્માની ફરજ છે. (તા. ૨૦–૧૧–'૬૬ ના કલ્યાણ માંથી સાભાર. ) Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] નોંધ:- પ્રારંભમાં મેં જણાવેલ છે તેમ રાધનપુરના વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં શ્રી સુવિહિત પરંપરામાં માનનાર શાસ્ત્રાનુસારી શ્રદ્ધા ધરાવનાર શ્રી શાસનપ્રેમી શ્રી સંઘની મક્કમતાથી થોડા વર્ષો બાદ વિજયગરછ તથા સાગરગરછના જે સંદેએ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાને શાસ્ત્રાનુસારી નિર્ણય કરીને વર્ષોથી ચાલી આવતી સંસારવર્ધક પાપપરંપરાનું નિમિત્ત કુપ્રથાને મક્કમતાથી ત્યાગ કર્યો તે માટે જેટલે ધન્યવાદ આપીએ તેટલે ઓછો છે. - જ્યારે રાધનપુરના ચાતુર્માસમાં પૂ. પાદ પરમતારક પરમગુરુદેવોની પુણ્યમયી કૃપાદૃષ્ટિથી સ્વપ્નાની ઉપજને સાધારણમાં લઈ જવાની કુપ્રથાને અમે વિરોધ કરીને શાસનપ્રેમી શ્રી સંઘને હિમત આપીને જુદા સ્થાને સ્વપ્ન દર્શન- સ્વપ્ન ઉતારવાનું શુભ કાર્ય કરવા પ્રેરણ આપેલ તેના વિરોધમાં રાધનપુરમાં કેટલાક કદાગ્રહી ભાઈઓએ જાહેરમાં વિરોધ કરવા માટે હેંડબીલ કાઢેલ છે જે આ મુજબ અક્ષરશઃ અમે ઉદ્દત કરીને તેને જવાબ પણ ત્યારબાદ રજૂ કરીએ છીએ. - સંપાદક. - રાધનપુરની પત્રિકા જ તા. ૬-૯-૬૬ શ્રી રાજનગર સાધુ સંમેલનને સુપનના ઘી માટે અસલ કરાવ જે ગામમાં જે પ્રમાણે સુપવાનું બોલીનું ઘી લઈ જવાતું હોય ત્યાં તે પ્રમાણે લઈ જવું. ઉપર મુજબને ઠરાવ ૩૧ માર્ચ ૧૯૭૪ સં. ૧૯૯૦ ચિત્ર વદ ૧ શનીવારના રોજ અખીલ હિન્દ મુનિ સંમેલનમાં થયો હતો. એટલે સુપનનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવા બાબતમાં જે પ્રચાર મુનિ સંમેલનના નામે રાધનપુરમાં કરવામાં આવે Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] છે તે જૈન સંઘ સંગર્નનું ખંડન કરવા જેવું છે તેની અને શ્રી સઘને જાણ કરીએ છીએ. રાધનપુરમાં પણ શ્રી સાગર સંઘે સં. ૧૯૪૩ ભાદરવા સુદ ૧ રેજ સપનાનું ઘી સાધારણમાં લઈ જવાને સર્વાનુ.. મતે ઠરાવ કરેલ છે, અને પૂજ્ય આત્મારામજી મહારાજે આ આ ઠરાવ કરવામાં કંઈ ખોટું નથી. અને શ્રી સંઘ ઠરાવ કરી શકે છે એમ અભિપ્રાય આપે છે. એટલે સુપનાનાં ઘી બાબતમાં જ્યાં સુધી અસલ ઠરાવ હોય ત્યાં સુધી કંઈ ફેરફાર થઈ શકે નહિ. સિવાય કે અખીલ હિન્દુસ્તાનને શ્રી સંઘ આ પ્રમાણે ઠરાવ કરે અગર તે પૂજ્ય આચાર્ય સર્વાનુમતે નિર્ણય આપે. આજે પણ કેટલાય શહેરે અને ગામમાં આ સુપનાના ઘી બાબતમાં જુદા જુદા ઠરાવ અમલમાં છે. આથી રાધનપુરમાં દરેક જૈન ભાઈ-બહેનોને નમ્ર વિનંતિ છે કે રીવાજ પ્રમાણે સાગરગચ્છ અને વિજયગચ્છમાં સુપન ઉતરવાના છે તે સૌ પોતપોતાના સંઘમાં જઈ આનંદપૂર્વક સુપનનું ઘી બોલે અને સંઘમાં શાંતિ જળવાય તેમ તે તેવી અમારી ભાવભીની અપીલ છે. લિ. સંઘના સેવકો રતીલાલ પ્રેમચંદ શાહ દેવેન્દ્ર બાપુલાલ શાહ હિંમતલાલ ભુદરદાસ પટવા ડો. ચીમનલાલ ભુદરદાસ મુક્તિલાલ લેરચંદભાઈ કીરતીલાલ શીવલાલ પારી હરગોવનદાસ ચીમનલાલ પટવા રતીલાલ મણીલાલ પટવા શેઠ વિઠ્ઠલદાસ ધરમચંદ અરવીંદલાલ માણેકલાલ ભણસાલી Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ]. નોંધ:- રાધનપુર શ્રી સંઘમાં જ્યારે અમે આ રીતે સુવિહિત મહાપુરૂષોએ માન્ય કરેલ કલ્યાણકારી પ્રણાલી પ્રમાણે વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં પર્યપણું મહાપર્વમાં સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાને મકકમ નિર્ણય કરેલ, તેના વિરોધરૂપે ઉપરોક્ત હેન્ડબીલ પર્યુષણ પર્વની આરાધનાના દિવસોમાં લગભગ પ્રસિદ્ધ થયેલ, તે સમયે અમારે તો આરાધના કરવી હતી, ને શાસનપ્રેમી શ્રી સંઘને શાંતિથી સુવિહિત પરંપરામાન્ય કલ્યાણકર આરાધના કરાવવી હતી. જેથી રાધનપુર સંધનું વાતાવરણ ડહોળાઈ ન જાય, ને નિરર્થક આરાધનાના વાતાવરણમાં વિક્ષેપ ન પડે, માટે સામે જવાબ આપીને હેંડબીલબાજીમાં ન પડવાનું નક્કી કરેલ, છતાંયે અસત્યને પ્રતિકાર કરે એ પણ સત્યની રક્ષા ને શાસ્ત્રાનુસારી સિદ્ધાંતની રક્ષા દ્વારા આરાધના જ છે, તે અમારી પૂર્ણપણે નીડરતાપૂર્વકની માન્યતા હતી. જેથી આ જુઠ્ઠાણાને પ્રતિકાર થાય તે ઇચ્છનીય છે, એમ અમને લાગેલું. ખરેખર જૈનશાસન જયવંતુ વર્તે છે. તે સત્યની પ્રતીતિ કરાવનાર પ્રસંગ તે વખતે એ બનેલ કે, પાટણ (ગુજરાત) સાગરગચ્છના ઉપાશ્રયમાં તે સમયે વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસાથે બિરાજમાન પૂ. આચાર્ય મહારાજ શ્રી કીર્તિસાગરસૂરિ મહારાજશ્રીએ રાધનપુરના ભાઈઓના નામે પ્રસિદ્ધ થયેલ તે જુઠ્ઠાણુથી ભરેલી પત્રિકાને સચોટ, સ્પષ્ટ તથા નીડર તથા શાસ્ત્રાનુસારી પ્રતિકાર કરીને જૈનશાસનના સનાતન સિદ્ધાંતની રક્ષા સાથે શાસનમાન્ય સુવિહિત પરંપરાનુસારી શાસ્ત્રીય પ્રણાલીનો પ્રચાર કરવા દ્વારા શાસનપ્રેમી સંઘને જે પ્રેરણા તથા માર્ગદર્શન આપવાનું એક ધર્માચાર્ય તરીકે અનુપમ શાસનપ્રભાવક કાર્ય કરેલ તેની જેટલી અનુમોદના-પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેઓશ્રીએ રાધનપુરના ભાઈઓના હેંડબીલને જે જવાબ હેંડબીલ દ્વારા આપેલ તે આ મુજબ હતો -સંપાદક Page #94 -------------------------------------------------------------------------- ________________ અસલ ઠરાવના નામે ફેલાયેલી ભ્રમણાઓને સચોટ જવાબ આચાર્ય કીર્તિસાગરસૂરિ આદિ ઠાણા ૩. સાગરને ઉપાશ્રય પાટણ ૨૦૨૨ આસો વદ ૧૧ રાધનપુર મધ્યે સુશ્રાવક રતિલાલ પ્રેમચંદ આદિ ભાઈઓને ગ્ય ધર્મલાભ. અત્રે દેવગુરુધર્મ પસાથે શાતિ છે. ત્યાં આત્મિક શાન્તિ હશે? હે! તમારા તરફથી તા. ૬-૯-૬૬ના રોજ બહાર પાડેલ અસલ ઠરાવ તા. ૧-૧૧-૬૬ના રોજ મારા હાથમાં આવ્યો વાંચી ઘણું જ દુઃખ થયું. કારણ કે, તમારી પત્રિકામાં રાજનગર સાધુ સંમેલનના નામે હલાહલ જુઠવાળું લખાણ બહાર પાડેલ છે. મેં પોતે પટ્ટક મંગાવીને વાંચી જે. તેમાં ૧૧ મુદ્દાઓ ચર્ચા છે. તેમાં બીજે મુદ્દા દેવદ્રવ્ય સંબંધી છે તે આ પ્રમાણે છે કલમ બીજીમાં પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૧ પ્રશ્ન - સુપનના સ્વપ્ન શાથી આવ્યા? ઉત્તર:- ભગવાન ગર્ભમાં આવવાથી સુપનના સ્વપ્ના આવ્યા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] ૨ પ્રશ્ન – પારણુક કાનુ^? ત્રિશલાનુ નહિ ? ન દિવધ નનુ નહિ? - ઉત્તર : પરંતુ પ્રભુનું પારણું છે. અવળે માર્ગે ચાલનારને જે પાપ થાય છે તેના કરતા અનેક ઘણું પાપ અવળી વાત રજુ કરનારને લાગે છે. આ તેા ઉત્સૂત્ર પ્રરૂપણા કહેવાય. આગળ જતાં શ્રી આત્મારામજીનું જે મંતવ્ય અતાવ્યું છે તે પણ સાહિત્ય નેતાં અસત્ય ઠરે છે. કારણ કે અમૃતસરમાં અમરસિંહ સ્થાનકવાસી સાધુએ ૧૦૦ પ્રશ્ના પૂછેલા છે. · તેના જવામા આત્મારામજી મહારાજે આપેલા છે, અને તેમના શિષ્ય લક્ષ્મીવિજયજી મહારાજે એ સંગ્રહ કરેલા છે. અને આચાય વર્તેભસૂરિજીએ ‘તુઢક હિતશિક્ષા ' પુસ્તકમાં પાના ૮૪ ઉપર પ્રગટ કરેલ છે. તેમાં પ્રશ્ન ૯ માં પૂછ્યુ` છે કે, ‘તમા સુપન ઉતારા છે? અને લીલામ કરેા છે. તે શા માટે?' તેના ઉત્તરમાં શ્રી આત્મા રામજી મહારાજે જણાવ્યું છે કે, શાસનની શાલા માટે અને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે' અમા સુપન ઉતારીએ છીએ' તેમની માન્યતાને આચાય કમલસૂરિ, ઉપાધ્યાય વીરવિજયજી મહારાજ, પ્રવતક ક્રાંતિવિજયજી મહારાજ, મુનિ હૈ'વિજયજી મહારાજ, મુનિ ચતુરવિજયજી મહારાજ, શિષ્યા પ્રશખ્યા માનતા આવ્યા છે. તે તેમના પત્રાથી સાબીત થાય છે, તે પત્રા અમારી પાસે છે, (જેને જોવા હોય તેને માટે ખુલ્લા છે) 6 Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] વળી તમો નીચે લખો છે કે, “આચાર્યો સર્વાનુમતે નિર્ણય આપે તો જ ઠરાવ ફેરફાર કરી શકાય.” એ તમારી કલમથી પણ તમે પોતે જ બંધાઈ જાઓ છે. કારણ કે તમોએ ઠરાવ ૧૯૪૩ની સાલમાં કર્યો છે તે જણાવે છે, તે પૂ. આત્મારામજી મહારાજ કાલધર્મ પામ્યા પછી ૧૦ની સાલમાં રાજનગર સંમેલનમાં આચાર્યોને સર્વાનુમતે ઠરાવ થયેલ છે કે, “પ્રભુ નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. તેથી આગળની માન્યતાઓ, અભિપ્રાય પુરાવાઓ પ્રણાલિકાઓ રદ થાય છે અર્થાત કેન્સલ થાય છે અને પટ્ટક પ્રમાણુ બને છે. માટે તમારી કલમથી પણ તમારે ફેરફાર કરવા જોઈએ, એક નાનું બાળક સમજે એવી વાત છે, પરંતુ ભયભીરુતા વિના સમજાય નહિ, પત્રિકામાં છેલ્લે છેલ્લે લખ્યું છે કે, આજે પણ કેટલાએ શહેર અને ગામમાં જુદા જુદા રિવાજે છે.” તે પણ વધુ પડતું લખાણ છે, કારણ કે, ભારતમાં જૈનોની વસ્તિવાળાં જેટલાં શહેરો અને ગામ છે તે ગણતરી કરતાં સુપન પારણાના પૈસા-જ્ઞાનખાતામાં-ઉપાશ્રયમાં કે સર્વ સામાન્ય સાધારણમાં જતા હોય તેવાં શહેર અને ગામો સો ગામે પાંચ ગામ પણ મળવા મુકેલ છે. વળી સજજન માણસો પડતાના દાખલા કોઈ દિવસ લેતાં નથી. ડાહ્યો માણસ ઝેર ખાવાની ઈચ્છા કરે નહિ. અવળી પ્રરૂપણા સમ્યકત્વને નાશ કરનાર છે, ભાવ મણને વધારનાર છે. મરીચી એક જ વાક્ય જુઠું બોલ્યા કે સંસાર Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત કરી લખાણ લ હિતકારી [ ૮૯ ] વધી ગયે. હિતદષ્ટિએ આ લખાણ લખાઈ રહ્યું છે. માટે ભૂલનું પ્રાયશ્ચિત કરી માફી માગી શુદ્ધ થવું એ જ હિતકારી છે. અને કલ્યાણકારી છે. અમેએ અત્રે પર્યુષણમાં સ્વપ્ન નિમિત્ત જે દેવદ્રવ્યને નુકશાન પડતું હતું તે ભરપાઈ કરવાપૂર્વક વ્યાખ્યાનમાં જાહેરાત કરવાપૂર્વક પર્વ ઉજવ્યાં હતાં. માટે હજી સંઘે વિચાર કરી જુની પ્રણાલિકા ફેરવવી ગ્ય છે. ગઈ સાલે અમારી (આચાર્ય ભગવંતની) નિશ્રામાં વિજાપુરમાં ઘણા વખતથી ઉધી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પૈસા કાયમી દેવદ્રવ્યમાં લઈ જવા તે ઠરાવ કરાવ્યો હતો. ત્યાં સંઘના બાર આની ભાગે સુપન જુદા ઉતારી દેવદ્રવ્યની વૃદ્ધિ કરી તે પ્રશંસનીય અનુમોદનીય છે. દર મુનિ વૈલોક્યસાગરના ધર્મલાભ. નંધ:- રાધનપુરના કેટલાક ભાઈઓના જવાબમાં તે ભાઇઓએ ફેલાવેલ ભ્રમણને સચોટ ને શાસ્ત્રાનુસારી પ્રતિકાર પૂ. આ મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રી તરફથી તેમના વિદ્વાન ધર્મ ધગશવાળા સત્યપ્રિય મુનિરાજ શ્રી શૈલજ્યસાગરજી મહારાજે ઉપરોક્ત હેડબીલ દ્વારા આપેલ. બાદ તે જ હકીક્તનું વિશેષ સ્પષ્ટીકરણ કરતી ન્હાની પુસ્તિકા પણ તેમણે પ્રગટ કરેલ. જેમાં તેઓએ આ જ હકીકતનું સમર્થન કરતું જે મનનીય લખાણ તેપુસ્તકના પ્રારંભમાં મુકેલ છે. જેમાંને કેટલોક ભાગ તે ઉપરોક્ત પત્રિકામાં ઉલ્લેખાયેલ હકીકતનું પુનરાવર્તન છે. છતાં પણ તે અવતરણું ઉપયોગી ને પ્રાસંગિક હેવાથી અત્રે ફરી રજૂ કરવાનું ઉચિત માનીને અત્રે મૂકીએ છીએ. -સંપાદક Page #98 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરની પત્રિકાને જડબાતોડ જવાબ - આચાર્ય કીર્તિસાગરસૂરિ આદિ. સાગરનો ઉપાશ્રય પાટણ. ૨૦૨૨નો આસો. ઉપરની પત્રિકા તા. ૧-૧૧-૧૬ના રોજ મારા હાથમાં આવી, વાંચી ઘણું જ દુઃખ થયું. કારણ કે પત્રિકામાં સંમેલનના પટ્ટકના નામે હળાહળ જુઠવાળું લખાણ છે. પટ્ટક મંગાવી વાં, તેમાં ૧૧ મુદ્દાઓ છે. બીજો મુદ્દો દેવદ્રવ્ય સંબંધી છે. તેની બીજી કલમ આ પ્રમાણે છે : પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય? અવળે માર્ગે ચાલનારને પાપ લાગે તેના કરતાં અનેક ઘણું પાપ અવળી વાત રજુ કરનારને લાગે છે. આ તો ઉત્સવ પ્રરૂપણ કહેવાય. આગળ જતાં શ્રી આત્મારામજી મ. નું જે મન્તવ્ય બતાવ્યું છે તે પણ સાહિત્ય જોતાં અસત્ય કરે છે. કારણ કે અમૃતસરમાં અમરસિંહ સ્થાનકવાસી સાધુએ ૧૦૦ પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આત્મારામજીએ આપેલા છે અને તેમના શિષ્ય લક્ષમીવિજયજી મહારાજે સંગ્રહ કરેલ છે અને આ. વલ્લભસૂરિએ ઢંઢક હિતશિક્ષા પુસ્તકમાં પાના ૮૩ ઉપર પ્રગટ કરેલ છે. તેમાં પ્રશ્ન નવમામાં પૂછવું છે કે તમે સુપન ઉતારે છે, લીલામ કરે છે તે શા માટે?” તેના જવાબમાં આત્મારામજીએ જણાવ્યું છે કે શાસનની રેલ છે અને ચલા છે. તે Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] શેભા માટે અને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે સુપન અમે ઉતારીએ છીએ. તેમની આજ્ઞાને આચાર્ય કમલરિ, ઉપાધ્યાય વીરવિજયજી, પ્રવર્તક કાન્તિવિજયજી, મુનિ હંસવિજયજી, મુનિ ચતુરવિજયજી વગેરે શિવે પ્રશિષ્યો પાળતા આવ્યા છે. તે તેમના પત્રોથી સાબીત થાય છે. તે પ્રત્રો અમારી પાસે છે. જેને જોવા હેય તેને માટે ખુલ્લા જ છે.) તે પાને આ નમુને - ભાવનગરથી મુનિ ભક્તિવિજયજીએ લખેલ પત્રને જવાબ આપતાં મુંબઈથી મુનિ ચતુરવિજય લખે છે કે પાટણ સંઘ તરફથી તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી પરંતુ પોળીયાના ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસનારાઓ એ સવજ્ઞાની આવકમાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે એમ સાંભળવામાં છે.” જ્યારે પાટણના સંઘથી આ ઠરાવ થયો નથી તો ગુરુની અનુમતિ–સંમતિ ક્યાંથી હોય? તે સ્વયં વિચારી લેશે. વિઘસંતેષી માણસે બીજા કોઈની હાનિ કરવા યદ્વા તદ્વા કરે તેથી શું? જે કંઈ પાસે મહારાજના હાથની લેખિત કલમ નીકળે તો ખરી, નહિ તો લોકોના ગપ્પા ઉપર વિશ્વાસ કરવો નહિ.” મારા જાણવામાં તે કઈ વખતે પણ એમ આવ્યું નથી કે સ્વપ્નાના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] હોય. દ મુનિ ચતુરવિજય. (તા. ૭-૬-૧૭ ના પત્રમાં) તેમજ મુનિ શ્રી હરવિજયજીને પાલણપુરના સંઘે આઠ પ્રશ્નો પૂછેલા તેમાં ત્રીજા પ્રશ્નમાં પૂછયું કે, સુપનાના ઘીની ઉપજ શેમાં વપરાય? જવાબ- આ બાબતના અક્ષરે ઈ. પુસ્તકમાં મારા જેવામાં આવ્યા નથી, પણ સેન પ્રશ્ન અને હિપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાન માળા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકું કે સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી. - “આ બાબતમાં મારા એકલાને જ એ અભિપ્રાય છે એમ ન સમજવું. પૂ. આચાર્ય શ્રી કમલસૂરિ તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી તથા પ્રવર્તક શ્રી કાતિવિજય વગેરે મહાત્માઓનો પણ તે જ અભિપ્રાય છે કે સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી.' * વળી તમે આગળ જતાં લખે છે કે, “આચાર્યો સવનુમતે જે નિર્ણય આપે તે જ ઠરાવ ફેરફાર કરી શકાય. એ તમારી કલમથી પણ તમે પોતે જ બંધાઈ જાઓ છે કારણ કે, તમોએ ઠરાવ ૧૯૪૩ની સાલમાં કરે છે, અને આત્મારામજી મહારાજ કાલધર્મ પામ્યા પછી ૧૯૦ની સાલે સંમેલનમાં આચાર્યોને સર્વાનુમતે ઠરાવ થયેલ છે કે, પ્રભુ નિમિતે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય? તેથી આગળની માન્યતાઓ, અભિપ્રાય પુરાવાઓ, પ્રણાલિકાઓ કેન્સલ થાય છે. અને પદક પ્રમાણ બને છે. જલનમાં આજે જે બેલી માન્યતા પદક Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ]. (વધુમાં સર્વ આચાચાની સંમતિ વિના તમે ઠરાવ પણ કરી શકતા નથી એ પણ તમારી પ્રથમની ભૂલ જ છે અને નહિ ફેરવવા રૂપ આ બીજી ભૂલ થઈ રહી છે.) માટે તમારી કલમથી પણ તમારે ફારફેર કર જાઈએ. એક નાનું બાળક સમજે એવી વાત છે. પરંતુ પાપભીરુતા વિના સમજાય નહિ. અંતમાં લખ્યું કે આજે કેટલાએ શહેર અને ગામમાં જુદા જુદા રીવાજે છે. તે પણ વધુ પડતું લખાણ છે. કારણ કે ભારતમાં જૈનેની વસ્તીવાળાં જેટલાં શહેર અને ગામો છે તે ગણતરી કરતાં સુપનના પૈસા ઉપાશ્રય જ્ઞાન કે સર્વસામાન્ય સાધારણ ખાતામાં જતાં હોય તેવાં શહેર અને ગામ સો ગામે પાંચ ગામ પણ મળવા મુશ્કેલ છે. * કઈ એમ કહે કે અમુક જગ્યાએ તે આમ ચાલે છે તે કહેવાનું એ છે કે ભાઈઓ! પડતાના દાખલા કોઈ દિવસ લેવાય નહિ, દાખલા તે ચઢતાના લેવાય. નીચે જનાર પડતાના દાખલા લે, પરંતુ જેને ઉંચે જવું છે તે તે ચડતાના જ દાખલા લે. . અવળી પ્રરૂપણા સમ્યક્ત્વનો નાશ કરનાર છે. મરીચી એક વાક્ય જુઠું બેલ્યા કે તેનો સંસાર વધી ગયે. આ હિતદષ્ટિએ લખાઈ રહ્યું છે, માટે ભૂલની માફી માગી શુદ્ધ થવું કલ્યાણકારી છે. અમોએ પણ અત્રે પર્યુષણમાં સ્વમ-પારણા નિમિત્તે જે દેવદ્રવ્યને નુકશાન પડતું હતું તે ભરપાઈ કરવા પૂર્વક Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] વ્યાખ્યાનમાં જાહેરાત કરી સુપન ઉતારવા સમયે ભાગ લીધે હતે. ચાલુ સાલે રાધનપુરના સંઘના બાર આની ભાગે જુદા સુપના ઉતારી કાયમી દેવશ્વમાં રકમ લઈ જવી તે નિર્ણય જે કર્યો છે તે પ્રશંસનીય છે. ગઈ સાલે અમારી નિશ્રામાં વિજાપુરમાં ઘણા વખતથી ઉધી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પૈસા કાયમી દેવદ્રવ્યમાં લઈ જવા તે નિર્ણય કરાવ્યો હતે. તે જ પ્રમાણે મુંબઈ લાલબાગમાં પણ આ રામચન્દ્રસૂરિના સદુપદેશથી સુપનની બેલીના પૈસા કાયમી દેવદ્રવ્યમાં લઈ જવા તે નિર્ણય કરાવ્યું હતું. . ૨૦૨૦ ની સાલમાં મલાડમાં પણ પંન્યાસ સુદર્શનવિજયજીના સદુપદેશથી સુપનની બેલી ઉપર નાખેલો સરચાર્જ કાયમ માટે કેન્સલ કરાવેલ હતું. તે જ પ્રમાણે પાર્લા (ઈલબ્રીજ) અને મલાડમાં બોલી ઉપર નાખેલા સરચાજે પણ તેમણે જ કેન્સલ કરાવેલ છે. દર મુનિ વૈલોક્યસાગર, Page #103 -------------------------------------------------------------------------- ________________ નંધ:- પૂ. આચાર્ય મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજે રાધનપુરના કેટલાક ભાઈઓએ ફેલાવેલી ભ્રમણને જેમ સ્પષ્ટ ને સચોટ પ્રતિકાર ઉપરક્ત હેંડબીલ તથા પુસ્તિકા દ્વારા કરેલ, તે જ રીતે શાસનમાન્ય સુવિહિત પરંપરાનુસારી પ્રણાલી પ્રમાણે સ્વપ્નની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાની શાસ્ત્રીય માન્યતા ધરાવનાર ગીતાર્થ પૂ. આચાર્યાદિ મહાપુરુષોએ પણ રાધનપુરના રતિલાલ પ્રેમચંદ આદિ ભાઈઓના તે હેંડબીલને જે જવાબ સ્પષ્ટ ને સચેટપણે આપીને શાસનમાન્ય સુવિહિત શાસ્ત્રીય પ્રણેલીને જે પુષ્ટિ આપી છે. તે માટે તે સુવિહિત મહાપુરુષોની અપૂર્વ અને અનુપમ શાસનના સત્યની રક્ષા કરવા માટેની તેમજ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જવી જોઈએ તે શાસ્ત્રાનુસારી પ્રણાલીને અખંડપણે જાળવી રાખવા માટેની ધર્મધગશની જેટલી ઉપવૃંહણું કરીએ તેટલી ઓછી છે. તે તે સુવિહિત મહાપુરૂષના રાધનપુરના હેડબીલના જવાબ આપતા તેને સચોટ તથા નીડર પ્રતિકાર કરનારા આપેલા અભિપ્રાયે જે ૫. આ મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. શ્રી તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તિકામાં પ્રગટ થયેલ હતા. સંપાદકપૂ. આચાર્ય દેવાદિના અભિપ્રાય - પૂ. આ. વિજયશાતિએ દ્રસૂરિજી મ. અમદાવાદ, સારંગપુર, આસો વદિ ૭. રાધનપુરના સંઘે છપાવેલ પત્રિકાના મુદ્દા જુદું છે, તેની પૂરવાર માટે અમાએ એક પૂર્વાપર દાખલા સાથે પત્રિકા તૈયાર કરી છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] પૂ૦ આત્મારામજી તથા આ૦ વલભસૂરિજીએ સૂપનાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું માનતા હતા. તેવું સ્પષ્ટ પ્રમાણ પૂરવાર દાખલાથી આ પત્રિકામાં આપવા ભાવના છે. સાથેસાથે સંમેલનના કાયદાને જંગ પૂ. આત્મારામજી : અને આ૦ વલભસૂરિજીના નામે તેઓ ન કરી શકે. * લી. પંન્યાસ સુજ્ઞાનવિજય. પૂ. આચાર્ય કેલાસસાગરસૂરિજી મ. સહેર. આસો વદ ૭ સુપનાની ઉપજ માટે શ્રી મુનિસંમેલનને ઠરાવ નીચે મુજબ છે. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુજીના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.” ઉપરના ઠરાવ પ્રમાણે જ વર્તન રાખવું જોઈએ, તેથી વિરૂદ્ધ આચરણ શાસ્ત્ર તથા પરંપરાની આજ્ઞા વિરુદ્ધ જ ગણાય. રાધનપુર સંઘના ભાઈઓએ કરેલ જાહેરાત તે બિલકુલ મુનિસંમેલનને સંમત નથી. પૂ. પંન્યાસજી મ૦ શ્રી કંચનવિજયજી મ. ધાનેરા આસો વદ ૭ - તમે જે રાધનપુર પત્રિકા સામે વિરોધ બતાવ્યા તે બરોબર છે અને અમે તે બાબતમાં સંમત છીએ. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] રાધનપુર ધર્મપુરી તરીકે કહેવાતા શહેરમાં પટ્ટક અને પૂ. આત્મારામજી મહારાજના બહાના નીચે અનથ કરી રહ્યા છે, જેથી તેના માટે બનતું સાધુ ભગવંતોએ કરી તેઓને સ્થાને લાવવા જરૂરી છે. ( ૪ ). પૂ. ૫૦ મ, શ્રી રાજેન્દ્રવિજયજી મ. (મારવાડ) જાવાલ આસો વદ ૭ રાધનપુરના હેન્ડબીલમાં મુનિ સંમેલનના અસલ ઠરાવને નામે જે પહેલી લીટી છે તે તદન ખોટી છે, એ ઠરાવ થયો જ નથી. પૂ.પં. મ. શ્રી પ્રભાવવિજયજી મ. ઉણુ આ વદ ૭ - રાધનપુરની પત્રિકા વાંચીને દીલગીરી સાથે જણાવાનું કે, રાધનપુર જેવા ધાર્મિક ક્ષેત્ર માટે તો આ ઠરાવ કે આ વૃત્તિ લાંછનરૂપજ ગણાય. જે મુનિ સંમેલને ઠરાવ કર્યા હતા. તેમાં આત્મારામજી. મહારાજના વિજયવલ્લભસૂરિ મહારાજ તેમજ મુનિરાજ શ્રી વિદ્યાવિજય વિ. મુનિવચ્ચે હાજર જ હતા, તે સર્વેની સમક્ષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને જ ઠરાવ કરાયા છે. એટલે આપણે તેમજ દરેક સંઘને તે સંમેલનના ઠરાવો અનુસાર વર્તવું જોઈએ એ જ ઉચિત છે, શાસનદેવ સૌને સદબુદ્ધિ આપો એજ અંતરે છા. Page #106 -------------------------------------------------------------------------- ________________ (98) ( ૬ ) પૂ. આચાય મ. વિ. ભુવનતિલકસૂરિજી મ. મુંબઇ-દાદર. આસે। ૧૬ ૮ શ્રી પ્રભુજીના પાંચેય કલ્યાણક સબધી મેાલીચે જ્યાં જ્યાં મેલાય તે સવે ખાલીયા દેવદ્રવ્ય ગણાય, પ્રભુના નિમિત્તે સ્વપ્નાં આન્યાં હાવાથી સ્વપ્નાં-પારણાં વિ॰ નું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય છે, અને તે દેવદ્રવ્યમાં લઈ જવા પ્રયાસ કરવા જોઈએ. મુનિસ’મેલનમાં એવાજ ભાવના ઠરાવ થયેલા છે, રાધનપુરના કેટલાક ભાઈઓએ જે ઠરાવ બહાર પાડયો છે તે વિરૂદ્ધ છે, તેના મારા વિરાધ છે, ( ૭ ) પૂ. પન્યાસજી મ. શ્રી અશાકવિજયજી મ. ડેલાના ઉપાશ્રય, અમદાવાદ. આસા વદ ૮ અત્રે સર્વે ઉપાશ્રયમાં જે સુપનની બેલી ખેલાય છે તે સર્વે રકમ દેવદ્રવ્યમાં જાય છે, અને અત્રેની આણુજી કલ્યાણજીના છીદ્વાર કમીટીમાં તે રકમ સાંપવામાં આવે છે. બહાર પણ પ્રભુના નિમિત્તે જે જે ખેલી ખેલાય છે તે સઘળું દેદ્રબ્યમાં જાય છે. મુનિસ’મેલનના પટ્ટકમાં પણ એજ પ્રમાણે ઠરાવ છે. આપશ્રી સુપનની ઉપજ સાધારણમાં લઈ જનાર પ્રત્યે વિરાધ દર્શાવેા છે તે ચૈાગ્ય જ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ( ૮ ) પૂ. ગણીવર્ય શ્રી અભયસાગરજી મ. ડેવંજ, આસા વદ ૮ રાધનપુરનું હેન્ડબીલ વાંચી ખુબ જ દુઃખ થયું, અભિનિવેશને કારણે જીવા કાળ દોષથી દૈવી ભળતી બેહુદી વાર્તાના પ્રચાર કરે છે, શાસનદેવને પ્રાથના છે કે તેઓને માહની નિદ્રામાંથી જાગત કરે, મુખજ અનિચ્છનીય આવા ખાટા પ્રયત્નમાંથી પેાતાની જાતને પાછી ક્વે. ( ૯ ) પૂ. ૫'સાસજી મ. શ્રી રાજવિજયજી મ. મહેસાણા આસા વદ ૯ રાધનપુર સ`ઘના સભ્ય તરફથી બહાર પડેલ હેન્ડખીલ વાંચ્યું. તેઓએ હડહડતું જીટું. લખાણુ લખીને બીજા સઘેાને ભ્રમમાં નાખવાના ખાલિશ પ્રયત્ન કર્યો છે. ૧૯૯૦ માં સાધુ સમેલનમાં સર્વાનુમતે સુપનાર્દિની જે એટલી મ`દિર કે મંદિર બહાર પ્રભુના નિમિત્તે ખેલાય તે સઘળુ' દેવદ્રવ્યમાં જાય તે પ્રમાણે સર્વ આચાર્યોની સહીંથી પટ્ટક બહાર પડેલ છે, સુપનાદિ એલીનુ' બધુ દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય છે તેજ સાચુ છે, સાધારણમાં લઈ જવાને રાધનપુરના તે ભાઈઓના આગ્રહ ખાટા છે. પૂ. આત્મારામજી મ.ના નામે ભયંકર જીઠું લખાણુ લખીને ખીજાઓને ઉમાગે ડારવાના ભ્રામક પ્રયાસ કર્યો છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ( ૧૦ ) પચાસ નિપુણમુનિ મહુવા. આસો વદ ૯ : શમણુસંઘે રાજનગરે કરેલ ઠરાવમાં અમે સૌ સંમત છીએ. પૂ. પંન્યાસજી મંગલવિજયજી મ. પાદરલી (મારવાડ) આ વદ ૯ રાધનપુરની પત્રિકા વાંચી જણાવવું જરૂરનું છે કે કંટકબહુલ શાસનમાં સ્વાર્થી સુધારાકારીઓ-આપ્ત પુરૂષોની મર્યાદાનો નાશ કરે છે, અજ્ઞાની આપમતિના ટેળા સંઘ બની-પ્રામાણિક પુરુષની ન્યાયદ્રષ્ટિને લેપ કરે છે, અને શાસનની-સંઘની છિન્નભિન્ન દશા કરી દીધી છે, છતાં પ્રભુનું શાસન જયવંતુ એકવીસ હજાર વર્ષનું છે તે ગીતાર્થ સંવેગી શ્રમણસંઘની આગેવાનીવાળા સંઘ તેજ સાચો પ્રામાણિક સંઘ છે, એટલે ભવભરૂને તકવાદમાં પક્ષવાદમાં ન પડતાં સ્વાર્થ પરાયણ માણસોની દયા સાથે સ્વદયાથી જીવવું અને ગૌતમસ્વામી કે સિદ્ધસેન દિવાકરસૂરિ જેવી વ્યક્તિ પ્રમાદવશથી ભૂલ કરે પણ ભવભીરૂ હોવાથી આગ્રહી ન જ બને, ત્યારે વર્તમાન તર્કવાદી છાપા દ્વારા જેમ તેમ પ્રચાર કરે અને આતમર્યાદાને નાશ કરવા અભિમાન રાખે. આ કૃષ્ણપક્ષિયાને જ પ્રચાર કંટકબહુલ રૂપ છે. પ્રભુના ચ્યવન કલ્યાણકારક રૂપે ચૌદ સ્વમના એછવ-પૂર્વ પુરૂષ માની અમદાવાદને સંઘ આજ સુધી દેવદ્રવ્યમાં જ લઈ જીર્ણોદ્ધારમાં ખરચ કરે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ ] ડેલાના ઉપાશ્રયથી પ્રાયઃ પ્યાસજી મ. રૂપવિજયજી ના સમયમાં દેવદ્રવ્યની વૃદ્ધિના હેતુ ચ્યવન કલ્યાણુક મનાવી ચ્યવન કલ્યાણુક અને જન્મ કલ્યાણુક ઉજવાય છે, અને તે ડેલાની મર્યાદા પ્રમાણે અમદાવાદના સંઘ પૂ મર્યાદામાંજ આરાધક થયા છે, માટે ભવભીરૂને મહાજના યેન ગત સપન્થાઃ હાય. ( ૧૨ ). પૂ. આચાર્ય સ. પ્રતાપસૂરિજી મ. શાન્તાક્રુઝ મુંબઈ આસા વદ ૯ ભવ્ય રાધનપુરના ભાઇઓ કે કોઈપણ વ્યક્તિ મન:કલ્પિત વાતા સ'સારની ગમે તે કરે, પણ શાસ્ત્ર-આગમ તેમાંય કેવલી ભગવતનાં આગમશાસ્ર અને તેની આજ્ઞાએ ગીતા ભગવંતાની પર પરા-આચરણા મુજબ આરાધક આત્મા તેા વતે છે–વવું જોઇએ, એમાં પેાતાની કલ્પના –ડહાપણ જરાયે કામ ન આવે, અને જુદા જુદા ખીનપાયાના પૂરાવા ભલતા નામે આપતા હોય તા પેાતાના આત્માને ઠગે છે. તેની આપણા જ્ઞાની ભગવંતા યા ચાહવાનુ` કહે છે. હું પૂજય વડીલ ગુરુઓની ધારણાના આધારે સ્વપ્ન એટલે તીર્થંકરદેવની માતાને આવેલ ચૌદ સ્વપ્તની ઉપજ તેમજ પારણાની ઉપજ જે એક પાઈ પૈસા કે લાખો રૂા. થાય તે પુરેપુરી દેવદ્રવ્ય ખાતામાંની છે એમ માનું છું, Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] કહું છું, અને તેમાં મારી સમજ મુજબ મક્કમપણે ફરÈર કરનારને પડકારું છું, પણ કાઈક આરાધના તરફ નજર ન કરતા હોય અને પોતાની સત્તા વહીવટને મરજી મુજબ ચલાવનાર ન માને ત્યાં પણ હું તે જરા પણ તેમાં સહમત નથી. (૧૩) ૫. ચિદાનંદમુનિજી મ. વાપી. આસો વદ ૧૦ આ કાળમાં ઘણા ભારેકમ જીવો વક અને જડ ગુણના પ્રતાપે શ્રી દેવદ્રવ્ય જેવા પવિત્ર દ્રવ્યને દુરુપયોગ કરી શાસનની આશાતનાનું મહા ભયંકર પાપ વહેરી રહ્યા છે, શાસનદેવ, તેઓના આત્માને સદબુદ્ધિ આપે, આ તકે આપણી ફરજ છે કે શક્તિ ફેરવી તેઓને આ પાપથી અટકાવવા જોઈએ. ( ૧૪ ) પૂ. પંન્યાસજી મ. શ્રી ભદ્રંકર વિજયજી મ. (આ૦ લબ્ધિસૂરિજી મ ના) સેલાર. આસો વદ ૧૦. રાધનપુરના ભાઈઓએ મુનિ સંમેલનના નામે સુપનાનું ઘિી સાધારણમાં લઈ જવાને ઠરાવ શોધી કાઢયો છે, એ ઠરાની કોપી જતાં એ ઠરાવ થયો જ નથી, પણ લોકોને હાલા થવા માટે રાધનપુરના આ ભાઈઓએ આ મનઘડંત ઠરાવ કરેલ છે તે જાણશે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ( ૧૫ ) સૂ. આચાય મ. વિજય દેવેન્દ્રસૂરિ મ. ભુજ (કચ્છ) આસા વદ ૧૦ રાધનપુરની પત્રિકા વાંચતા અમાને પણ દુઃખ થાય છે કે આવા રાધનપુર જેવા ધમધુરી નગરીના શ્રાવકા પૂ. આત્મારામજી મ૦ સા॰ ના નામે જે પત્રિકામાં લખ્યું છે, અને જે ઠરાવતુ લખ્યું છે એ બ્યાજબી નથી. આવા મહાપુરૂષના નામે આવું ખેાટું લખવું એ રાધનપુર જેવા ધમ નગરીના શ્રાવકાને શાલે નહિં, માટે તે ભૂલ સુધારી લેવી જોઈએ. ( ૧૬ ) સિદ્ધાંતમહાદદ્ધિ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિ મ. દશાપેારવાડ, સાસાયટી અમદાવાદ. આસા વદ ૧૧ રાધનપુરવાળાએ સ^મેલના ઠરાવ તરીકે છાપેલા અક્ષરા ખાટા છે, સમેલને એવા ઠરાવ કચ્યું જ નથી ઉલ્ટુ ઉપ ધાનમાલ આદિ ઉપજ દેવદ્ર॰યમાં લેવાનું ઠરાવી “આદિ’ પદ્મથી સ્વપ્નદ્રષ્ય—દેવદ્રવ્યમાં લેવાનુ` સૂચિત થાય છે. બાકી રાધનપુરના અમુક માણસા પૂ. આત્મારામજી મનો નામે સ્વપ્નદ્રષ્ય સાધારણમાં લેવાનું ચલાવે છે તે પણ દભ છે. ( ૧૭ ) પૂ. આચાય મ. યશ દેવસૂરિ મ. માલેગામ (મહારાષ્ટ્ર) આસે ૧૪ ૧૧ ૧૯૯૦ માં અમદાવાદમાં અખીલ ભારતીય મુનિ Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] સંમેલન મળ્યું હતું, અને તેમણે પટ્ટક રૂપે જે કરાવે કરેલા છે, તેમાં દેવદ્રવ્ય સંબંધી જે ઠરાવે છે તે ઠરાવના શબ્દોથી વિરૂદ્ધ છે. જેથી રાધનપુરનું હેન્ડબલ બહાર પાડનાર રતીલાલ પ્રેમચંદ વિ. શ્રમણ સમેલનને પુરેપુરો દ્રોહ કરેલે મને લાગે છે, અને તેથી તેઓ ઘેર પાપના ભાગી પણ બનતા લાગે છે. પૂ પન્યાસજી સુદર્શનવિજયજી મ. ઇબ્રીજ (વિલેપારલા મુંબઈ) આ. વ. ૧૧ પૂ. આત્મારામજી મહારાજના નામથી જે વાત રજુ કરવામાં આવી તે પ્રથમ પ્રબુદ્ધ જીવનમાં પણ છપાઈ છે, અને તેના પ્રશ્નકારમાં પ્રબુદ્ધ જીવનના ૧૬-૧-૬૫ના અંકમાં સુબોધચંદ્ર નાનાલાલે આચાર્ય વલ્લભસૂરિએ બહાર પાડેલ ડું કહિતશિક્ષા નામના પુસ્તકમાંથી પૂ. આત્મારામજી મ. ના શબ્દ ટાંક્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સપને ઉતારણે, ઘી બોલના ઈત્યાદિક ધમકી પ્રભાવના ઔર જિનદ્રવ્યકી વૃદ્ધિકા હેતુ હૈ.' આટલા સ્પષ્ટ વિધાન પછી તેમના નામે ખેટે પ્રચાર કરવામાં કેવલ પોતાનો હઠાગ્રહ જ કામ કરે છે એમ મને લાગે છે. પૂ. આ. જયંતસૂરિ મ. તથા પૂ. આ. વિકમસૂરિ મ. ધૂલીયા (ખાનદેશ). . કા. સુ. ૨ રાધનપુરથી તા. ૬-૯-૬૬નું (રાજનગર સાધુ સંમેલનને સુપનાના ઘી માટેનું અસલ ઠરાવ) નામના હેન્ડબીલમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] રાજનગર મુનિ સંમેલનનો ઠરાવ લખવામાં આવે છે તે બિલકુલ ઉપજાવી કાઢેલ છે, દેવદ્રવ્યની વિપરીત આવાં લખાણે છપાવી જનતાને ઉધે ભાગે લઈ જવાને દુષ્ટ પ્રયત્ન શાસનની પ્રાપ્તિ દુલભ કરાવે છે. સમેલનને તે ઠરાવ પ્રભુના નિમિત્તે જે છે બોલી બોલાય તે દેવદ્રવ્ય કહેવાય. - જ્યારે સ્વમની બેલી સાક્ષાત પ્રભુ નિમિત્તે થાય છે, માટે દેવદ્રવ્યની તરફેણ કરવી જોઈએ. ( ૨૦ ). પૂજ્ય આચાર્ય મ. વિજયલક્ષ્મણુસૂરિ મહારાજ સિરોહી (રાજસ્થાન) કા. સુ. ૪ પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.” આ વાત બીલકુલ બરાબર છે. ( ૨૧ ) પૂ. ઉપાધ્યાયજી મ. ધમસાગરજી મ. ઉદયપુર (રાજસ્થાન) કા. સુ. ૪ રાધનપુરના કેટલાક ભાઈઓની પત્રિકા સ્વપદ્રવ્ય માટેની ગ્ય નથી. ૧૯૦ ના પટ્ટકમાં સ્પષ્ટ છે કે (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે બેલી એલાય તે દેવદ્રવ્ય ગણાય. Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] ફરી સં. ૨૦૧૪માં સમગ્ર શ્રમણ સંઘ મળી સ્પષ્ટ જાહેરાત લેખિત કરેલ છે કે, પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણક નિમિત્તે તથા માલ પરિધાનાદિ દેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તે દેવદ્રવ્ય કહેવાય. આમાં મુનિ પુણ્યવિજયજી આદિ બધાની સહીયો છે અને સામ્લ રહી તેમણે જ લખાવેલ છે. આથી રાધનપુરવાળા ભાઈઓની દલીલ-સમગ્ર શ્રમણ સંઘ સર્વાનુમતે નિર્ણય આપે તે બાબત પણ આવી જાય છે. ' (૨૨) પૂ. આચાર્ય મ. માણિયસાગરસૂરિજી મહારાજ જામનગર કા. સુ. ૫ રાજનગર સાધુ સંમેલનના પટ્ટકમાં “પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય” આ પ્રમાણે લખાણ છે. પત્રિકામાં પટ્ટકના નામે જે લખાણ લખ્યું છે તે ખોટું છે. ( ૨૦ ) પૂજ્ય આચાર્ય મ, જંબુસૂરિજી મહારાજ પાલીતાણા કા. . ૫ રાધનપુરના હેન્ડબીલમાં જે અખીલ સંમેલનના ઠરાવથી “સુપનાની બલીનું ઘી જે ગામમાં જે પ્રમાણે લઈ જવાનું Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] હાય ત્યાં તે પ્રમાણે લઇ જવાનું ” કહેવામાં આવ્યું છે તે ખરાખર નથી. રાધનપુરના હેન્ડમીમમાં સ. ૧૯૪૩ ભા. સુ. ૧ મે પૂ. આત્મારામજી મહારાજની સ‘મતિથી સુપનાનું ઘી સાધારણમાં લઇ જવાના સ`ઘે ઠરાવ કર્યોનું લખ્યું છે તેમાં પૂ. આત્મારામજી મ. ની સ`મતિ મામત અમાને સાચી લાગતી નથી, એ આખા ઠરાવ શકામાં છે. એથી દારવાવા જેવું નથી, કારણુ કે પૂ. આત્મારામજી મ. શ્રી એ ઢુંઢણી પાવ તીખાઈના પ્રશ્નના ઉત્તરમાં સુપના પારણાનુ ઘી દેવદ્રવ્યમાં લઈ જવાનું લખેલ છે, આ. શ્રી વિજયવલ્રભસૂરિજી (તે વખતે મુનિશ્રી) ના નામથી ગપ્પદીપિકાસમીર ” આ નામની ચાપડીમાંથી જોઈ લેશેા. પૂ. ગુરુદેવના ચાતુર્માસમાં સાગર સ`ઘે રાધનપુરમાં ઠરાવ કર્યો હાય. એથી એમની સમતિ ગણાય નહિ, તેઓશ્રી જાણતા પણ ન હોય. ( ૨૪ ) પૂ. આચાય મ. મેરૂપલસૂરિજી મહારાજ મેરીવલી ( સુંખઈ ) . કા. સુ. ↑ સ્વમાના પૈસા દેવદ્રવ્યમાં જાય, માટે રાધનપુરની પત્રિકાની અંદર લખ્યું છે તે ખોટુ છે. અને શ્રમસંઘે તેવા કંઈ ઠરાવ કરેલ નથી જ, બાકી તેવી પત્રિકાની કઈ જ કીંમત છે જ નહિ. 1 Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] (૨૫) પૂજ્ય પંન્યાસજી મ. વિનયવિજયજી મ. રાજગૃહી (બિહાર) કા. સુ. ૧૩ સવપ્નાની બોલીનું ઘી કેદ્રવ્ય ખાતે લઈ જવાનો વંશ પરંપરાને રીવાજ છે. - (૨૬) પૂજ્ય આચાર્ય મરામસૂરિજી મહારાજ, , પાટણ (ગુજરાત) કા. સુ. ૧૫ શ્રી પર્યુષણ પર્વમાં પરમાત્મા શ્રી વીર ભગવંતના જન્મવાંચનના દિવસે સ્વપ્નાદિ નિમિત્તે બલીરૂપે બેલાતું દ્રવ્ય દેવદ્રવ્ય રૂપે જ હેવું જોઈએ. બીજા રૂપે ગણવા જતાં સિદ્ધાંત અને પરંપરાને વિરોધ બનશે. માટે વખારિ દ્રવ્યને દેવદ્રવ્ય રૂપે સ્વીકારવું જોઈએ. ( ૨૦ ) પૂજય આચાર્ય મહારાજશ્રી વિજયકારસૂરિજી મ. પાટણ કા. વ. ૧ જે ગામમાં જે પ્રમાણે સુપનાની બોલીનું ઘી લઈ જવાતું હોય ત્યાં તે પ્રમાણે લઈ જવું. આ પ્રમાણે સાધુ સંમેલને હરાવ કર્યો છે. તેમ જે રાધનપુરવાળાએ પત્રિકામાં છપાવ્યું છે તે સત્ય નથી. કારણ કે આજે પણ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મૂલ નકલ મોજુદ છે. તેમાં ઉપર મુજબની વાત બીલકુલ નથી, સંમેલનના ઠરાવમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ [ c૧ ] જે વાત નથી તે સંમેલનના નામે રજુ કરવી તે ઘણું જ અઘટિત છે માટે તેઓ આવી મતિક૯૫નાથી ઉભી કરેલી વાતેથી જનતાને ન ભરમાવે તે જ તેઓ માટે પણ ઉચિત છે. (૨૮ ) પૂજ્ય પંન્યાસજી મ. સુબોધસાગરજી મહારાજ અમદાવાદ - કાતક વદ ૨ આપ પૂજ્યશ્રીએ રાધનપુરના સંઘના શ્રાવકોને સુપનની બલીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા માટે જે સદુપદેશપૂર્વક શાસનેન્નતિના કાર્યો કરવાપૂર્વક જવાબ આપ્યો છે તે જાણીને અમે ઘણા જ ખુશી થયા છીએ, અંતઃકરણપૂર્વક અનુમોદના કરીએ છીએ. ( ૨૯ ) પૂ. આચાર્ય મ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજ લાલબાગ મુંબઈ કા. વ. ૨ રાધનપુરના સુ. રતિલાલ પ્રેમચંદ વગેરેની સહીથી બહાર પાડેલ પત્રિકામાં મુનિ સંમેલનના ઠરાવથી-પુસ્તિકાથી ટું ઠરે છે. અને પંચાલ દેશદ્ધારક ન્યાયાનિધિ સ્વ. આરાધ્યપાદ આ. ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજના નામે જે લખ્યું છે તે ગપ્પદીપિકામાં છપાવેલ પ્રશ્નોથી છેટુ કરે છે. એટલે એ બેના આધારે કરેલું લખાણ ખેટુ કરે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] ( ૩૦ ) પૂ. પંન્યાસ મ, શ્રી ભદ્રકવિજયજી મહારાજ જૈન વિદ્યાશાળા અમદાવાદ આ વદ ૭ રાધનપુરના ભાઈઓએ છપાવેલી પત્રિકા વાંચી દુ:ખ થયું, આજે જનસંઘમાં દિન દિન અરાજકતા વધી રહી છે એટલે કોઈને કોઈ અટકાવી શકતું નથી. - આ રીતે સંમેલનના ઠરાવને નામે સત્યથી તદ્દન વેગળું છપાવવાનું દુસાહસ કેમ કરવું પડયું? તે સમજાતું નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી સંઘને ઉદ્ધાર અને શ્રાવકોને ઉદ્ધાર કરવાના નામે ચાલેલી પ્રવૃત્તિઓએ સંઘ કે શ્રાવકનું લેશ પણ હિત કર્યું નથી. ઝેર ખાઈને જીવવાની ઈચ્છા કદી સફળ ન થાય, તેમ જે દેવ-ગુર્વાદિની ભક્તિ-સેવા કરીને સુખ મેળવી શકાય છે, તે જ દેવદ્રવ્યનું ભક્ષણ કરીને કદિ કાઈને ઉદ્ધાર થયો નથી. એમ બને તે વીતરાગનાં વચન મિથ્યા બંને, રાધનપુરના અમુકવર્ગને દેવદ્રવ્ય (સુપનદ્રવ્ય) ને સાધારણમાં લઈ જવાને આગ્રહ અમુક વર્ષોથી ચાલુ થયો છે અને ઘણું સમૂહનો વિરોધ છતાં એ આગ્રહ છૂટતો નથી, પરિણામે રાધનપુર સંઘને અમુકવર્ગ આ અશાસ્ત્રીય પ્રવૃત્તિથી આર્થિક સ્થિતિ ધર્મશ્રદ્ધા વગેરેથી ઉત્તરોત્તર ઘસાતે જાય છે. હજુ પણ તેઓ સંઘનું કલ્યાણ ઇચ્છતા હોય તે વહેલામાં વહેલી તકે આ ભૂલ સુધારે એ હિતાવહ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શાસદેવ તેમને સદબુદ્ધિ આપે અને સંઘના કલ્યાણની ખાતર પણ સંઘમાં કલેશ વધારવાના પ્રયત્નને બદલે સંધના એકના શાતિના પ્રયત્નો કરે એમાં જ સૌનું સંઘનું-શાસનનું હિત છે. પત્રિકામાં સને ૧૯૩૪ (સં. ૧૯૯૦)માં મુનિ સંમેલનને ઠરાવ થયે એમ જણાવ્યું છે અને નીચે સં. ૧૯૪૩માં રાધનપુરના સંઘે ઠરાવ કરવાનું અને પૂ. આત્મારામજીએ અભિપ્રાય આપવાનું જણાવેલ છે આ બે વાત વિરૂદ્ધ છે, કારણ કે ૧૯૪૩ પછી ને ૫ આત્મારામજી મ. ના કાળધર્મ પછી મુનિ સંમેલન તો સં. ૧૯૯૦માં થયું છે અને તેમાં સમગ્ર સંઘે ઠરાવ કર્યો છે, તેથી તે પહેલાનાં કઈ સંઘે ઠરાવ કર્યો હોય કે કોઈ આચાચે અભિપ્રાય આપ્યો હોય તે તે પણ રદ થાય છે, અને મુનિસંમેલનના ઠરાવને અનુસરવા દરેક ગામના સંઘ જવાબદાર બને છે એ વિચારશો. Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] નોંધ:- ઉપર મુજબ જે જે અભિપ્રાય સ્વમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે મુજબ નિશ્ચિતપણે બેધડક જણાવનારા રજુ કરેલ છે. તે અભિપ્રાય મેકલનારા શ્રમણ ભગવતેમાંથી આજે લગભગ ૧૨ સંખ્યામાં તે પૂ. આચાર્ય ભગવંતરૂપે વિચરી રહેલ છે. આથી હવે કશું જ કહેવાપણું રહેતું નથી કે સ્વમાની ઉપજ દેવદ્રવ્યમાં જાય તેમાં વર્તમાનમાં લગભગ બધાયે વિદ્યમાન આચાર્ય ભગવંતોમાં મતભેદ કે વિચારભેદ થા માન્યતાભેદ હોય. જે સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસુરિ મ સ્વ. પૂ. આ. મ. સાગરાનંદસૂરિ મ. આદિ આચાર્ય ભગવંતોને પણ અભિપ્રાય એક જ હતો ને છે કે સ્વમની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય. વિ. સં. ૧૯૯૦ના રાજનગર ખાતે મળેલ શ્રમણ સંમેલનમાં પણ એ જ નિર્ણય થયેલ છે. તદુપરાંત પૂ. સાગરાનંદસૂરિજી મહારાજે સ્વમદ્રવ્યને અનુલક્ષીને “સિદ્ધચક (પાક્ષિક, વર્ષ-૧, અંક-૧૧, પેજ-૨૫૮) માં સ્પષ્ટપણે જણાવેલ છે, જેમાં પ્રક્ષકારે પ્રશ્ન આ મુજબ કરેલ છે કે, ' -સંપાદક પ્રશ્ન ૨૯૮- સવપ્નાની ઉપજ ને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમૂક વખતથી થઈ છે તે ફેરફાર કેમ ન થઈ શકે? સમાધાન - અહંતુ પરમાત્માની માતાએ સ્વપ્નાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે વન–જન્મ-દીક્ષા એ કલ્યાણકે પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકાએ શ્રી જિનેશ્વર ભગ વાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સવપ્નાનું દર્શન પણ અહં ભગવાન કૂખે આવે ત્યારે જ તેની માતાને થાય છે, ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે કલ્યાણકોમાં થાય છે. માટે ધર્મિષ્ઠાને ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] નોંધ – આ બધા પૂ. પાદ શાસનસ્ત ંભ આચાર્યદેવાદિ સુવિહિત શ્રમણુભગવ ંતાના અભિપ્રાયાને અંગે હવે કશું કહેવાપણું રહેતું નથી, છતાં છેલ્લા કેટલાક વષઁથી સ્વ. પૂ. પાદ આચાર્ય દેવામાં ફક્ત આ. મ. શ્રી વિ. વલ્લભસૂરિ મ. તથા આ. મ. શ્રી વિ. ધસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી વિદ્યાવિજયજી મ. બન્નેના અભિપ્રાય સાંતાક્રુઝ શ્રી સંધના પ્રશ્નના જવાબમાં પૂજ્ય સુવિહિત મહાપુરૂષોની શાસ્ત્રીય વિચારધારાથી જુદી દિશામાં રહ્યા છે. જ્યારે સાંતાક્રુઝ શ્રી સંધે મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજને પત્ર લખીને પૂછાવેલ કે, · સુપનની ઘીની ખેાલીના હાલ રૂા. રા છે, તેના બદલે ભણુ ૧ ના રૂા. ૫ કરવા જેમાંથી હંમેશની માફક શ. રા દેવદ્રવ્યમાં લઈ જવા, તે રૂા. રાા સાધારણ ખર્ચને પહેાંચી વળવા માટે સાધારણ ખાતામાં લઇ જવા' આ મુજબના ઠરાવ શ્રીસંધ કરે તેા તે શાસ્ત્રના આધારે અથવા પર પરાયે બરાબર ગણાય કે ? આ પ્રશ્નના જવાબમાં મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજે સાંતાક઼ઝમાં રહેતા એક ભાઈને ઉદ્દેશીને શ્રીસ ધ સમસ્ત એના જે જવાબ આવેલ છે. તે આ મુજબ છે. શ્રીમદ્ વિજયધસૂરિ ગુરૂયેા નમેા નમઃ જૈન મંદિર રણછેડ લાઇન કરાંચી તા. ૧૪-૧૦-૩૮ શ્રીયુત્ મહાશય, જીવરાજ છગનલાલ દેશાઈ વગેરે સંઘ સમસ્ત મા. શાંતાક્રુઝ ધર્મ લાભ સાથે માલુમ થાય કે તમારા પત્ર મળ્યા. પૂજ્યશ્રી વિદ્યાવિજયજી મહારાજશ્રીની તબીયતમાં દિનપ્રતિદિન સારા સુધારો થતા આવે છે, પરંતુ હજી નબળાઈ ઘણી છે. આશા છે કે ગુરૂદેવની કૃપાથી થાડા દિવસમાં આરામ થઇ જશે. ચિંતા કરશે નહિ. . Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રીમાન વિદ્યાવિજયજી મહારાજશ્રીની તબીયત પહેલાં ઘણી જ નરમ થઈ ગઈ હતી. હાલમાં સુધારા પર છે પણ હજુ અશક્તિ ઘણું જ છે. તેથી સંથારાવશ છે. તમારે પત્ર તેમને મેં વંચાવ્યું હતું તેમણે લખાવ્યું છે કે–તમાએશાંતાક્રુઝના સંઘે જે ઠરાવ કર્યો છે તે વ્યાજબી છે તેમાં શાસ્ત્રીયદષ્ટિએ અને પરંપરાથી કઈ જાતનો દેષ કે વાંધે નથી. સંઘ પિતાની અનુકુળતા માટે સાતક્ષેત્રને સજીવન રાખવા માટે અનુકુળતા પ્રમાણે ઠરાવ કરી શકે છે અને રિવાજોને ફેરવી શકે છે. તેમાં કોઈપણ જાતને વાંધો નથી તે જાણશો, ધર્મકાર્યમાં ઉદ્યમ રાખશો. સૌને ધર્મલાભ કહેશે. ગુજરાત-કાઠિઆવાડના કોઈ કોઈ ગામમાં તો સુપનની બધી ઉપજ સાધારણમાં લઈ જાય છે. કેઈ ગામમાં અરધી અરધી બન્નેમાં લઈ જાય છે. સૌ સૌની અનુકૂળતા પ્રમાણે સંઘ કરે છે સંઘ મળીને પોતાની અનુકુળતા પ્રમાણે ઠરાવ કરીને પછી તે પ્રમાણે વર્તન કરે તેમાં કોઈ જાતને દેષ નથી તે જાણજે. - લિ. જયંતવિજય. નોંધ - મુનિશ્રી વિદ્યાવિજયજી તરફથી લખાયેલ, આ પત્રના જવાબમાં સાંતાક્રુઝ શ્રી સંધ તરફથી પણ જવાબ લખાયેલ, જે આ. મ. શ્રી વિ. વલભસૂરિજી મ. ના પત્રના જવાબમાં જે જવાબ પેજ ૬૩-૬૪ પર આ પુસ્તિકામાં પ્રસિદ્ધ થયેલ છે. તે ભાવને જવાબ જણાવાયેલ. મુનિ શ્રી વિદ્યાવિજયજી મ. પણ ૧૯૯૦ના શ્રમણસમેલન વખતે રાજનગરમાં હાજર હતા. તે સંમેલનના ઠરાવમાં સ્પષ્ટરીતે જણાવાયેલ છે કે, “પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] નિમિતે જે છે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય” -તે પછી સ્વમની બેલીની ઉપજ સાધારણમાં લઈ જવાની વાત તેઓ કેમ કરી કરી રહેલ છે? તે સમજી શકાતું નથી. આ જ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મ. ના ગુરમહારાજ કાશીવાલા આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજી, કેટલાયે વર્ષો પહેલાં એ જ માન્યતા ધરાવતા હતા કે, “કેટલાક ગામમાં સ્વપ્ર વગેરેની ઉપજ સાધારણ ખાતે લેવાની લેજના કરે છે, પરંતુ મારા ધાર્યા પ્રમાણે તે ઠીક નથી” -આવો શાસ્ત્રીય અભિપ્રાય ધરાવતા હતા. પાલનપુરના શ્રીસંધને નયા શહેર (વ્યાવર)થી તેમણે લખેલ પત્રને અક્ષરશ: ઉતારે નીચે રજુ થાય છે. જેમાં આ હકીકત સ્પષ્ટ રીતે તેમણે જણાવેલ છે. આ રહ્યો તેમને એ પત્ર. -સંપાદક “શ્રી નયા શહેરથી લિ. ધર્મવિજયાદિ સાધુ સાતના શ્રી પાલનપુર તત્ર દેવાદિ ભક્તિમાન્ મગનલાલ કક્કલ દોશી યોગ્ય ધર્મલાભ વાંચશે. તમારે પત્ર મળે છે. ઘી સંબંધી પ્રશ્ન જાણ્યા. પ્રતિક્રમણ સંબંધી તથા સૂત્ર સંબંધી જે બોલી થાય તે જ્ઞાના ખાતામાં લેવી વ્યાજબી છે, સુપના સંબંધિ ઘીની ઉપજનો વપ્ન બનાવવાં, પારણું બનાવવું વિગેરેમાં ખરચ કરે વ્યાજબી છે. બાકીના પૈસા દેવદ્રવ્યમાં લેવાની રીતિ પ્રાયઃ સવ ઠેકાણે માલમ પડે છે. ઉપધાનમાં જે ઉપજ થાય તે જ્ઞાન ખાતે. તથા કેટલીક નાણ વિગેરેની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. વિશેષ તમારે ત્યાં મહારાજશ્રી હંસવિજયજી મહારાજ બિરાજમાન છે તેઓશ્રીને પૂછશે. એક ગાંવને સંઘ કલપના કરે તે ચાલી શકે નહીં. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા મળી ચતુર્વિધ સંઘ જે કરવા Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] ધારે તે કરી શકે. આજકાલ સાધારણ ખાતામાં વિશેષ પઈ ન હોવાથી કેટલાક ગામમાં સ્વપ્ન વગેરેની ઉપજ સાધારણ ખાતે લેવાની યોજના કરે છે. પરંતુ મારા ધાર્યા પ્રમાણે તે ઠીક નથી દેવદર્શન કરતાં યાદ કરશે” નેધ:- ઉપરોક્ત આ. મ શ્રી વિ. ધર્મસૂરિ મહારાજે-મુનિ ધર્મવિજયજીના નામથી આચાર્ય પદવી પહેલાં લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “સુપન સંબંધી ઘીની ઉપજને સ્વમ બનાવવાં, પારણું બનાવવું વગેરેમાં ખરચ કરે. બાકીના પૈસા દેવદ્રવ્યમાં લઈ જવાની પદ્ધતિ સર્વ ઠેકાણે માલમ પડે છે. તદુપરાંત તેઓ એ પત્રમાં સ્પષ્ટ જણાવે છે કે “એક ગાંવનો સંઘ કલ્પના કરે તે ચાલી શકે નહિ. તેમજ તેઓ આગળ વધતાં જણાવે છે કે, “આજકાલ સાધારણ ખાતામાં વિશેષ પૈસે ન હોવાથી કેટલાક ગામમાં સ્વમ વગેરેની ઉપજ સાધારણ ખાતે લેવાની યોજના કરે છે, પણ તે ઠીક નથી.” ક્યાં તે વખતના મુનિશ્રી ધર્મવિજયજી મ. ના આ વિચારો ને , કયાં તેમના શિષ્ય મુનિશ્રી વિદ્યાવિજયજીના વિચારે! સુજ્ઞ વાચક ! બન્ને વચ્ચેની તુલના પિતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિથી અવશ્ય કરી શકશે. તે જ રીતે આ. ભ. શ્રી વિ. વલ્લભસૂરિ મહારાજના પિતાના મુનિશ્રી વલ્લભ વિજયજી હતા, તે અવસ્થાના વિચાર સ્વપ્નદ્રવ્યની બાબતમાં તેમજ સાધ્વીજીના પુરૂષોની સભામાં વ્યાખ્યાન વાંચવાની અશાસ્ત્રીય પ્રણાલી સંબંધ કેવા સુવિહિત મહાપુરૂષોની શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલી મુજબના શાસ્ત્રીય તથા પ્રામાણિક તેમજ કલ્યાણકારી આત્માઓને માટે માર્ગદર્શક રૂપ હતા, તે તેઓશ્રીના લિખિત પુસ્તકના અક્ષરશઃ અત્રે રજૂ થતા અવતરણ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે. -સંપાદક Page #125 -------------------------------------------------------------------------- ________________ [ શરૂ ] “કહિત શિક્ષા અપનામ ગળ જાવિક ભરિ (હૃદક મતિ આય પાવતી કી બનાવેલી જ્ઞાન દીપિકા-વાસ્તવિક ગપ્પ દીપિકા ખંડન) પ્રગટ કર્તા-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. કિમતઆઠ આના. સંવત ૧૯૪૮, અમદાવાદ યુનિયન પ્રીન્ટીંગ પ્રેસ. લેખક મુનિ વલભવિજયજી (પેજ ૧૨ માં થી.) વિદિત છે કે ઈસ હુંડાવસપિણિકાલમેં બહુત વાતે આશ્ચર્યકારી છે ગઈ હૈ ઔર હતી ચલી જાતી હૈ. તિન મેં સે એક યહ ભી વાત સુજ્ઞ જને કે હદય મેં આશ્ચર્યજનક હિં કિ સ્ત્રીમાં ભી પુરૂષો કી સભામેં બૈઠકે વ્યાખ્યાન કરતી હે ઔર પ્રશ્નોત્તર રૂપ ખંડન મંડન કી પુસ્તકે ભી રચતી હૈ જૈસે પાર્વતી નામાં ઢંઢકણને જ્ઞાન દીપિકા નામે પુસ્તક રચાહૈ. આશ્ચર્ય તે યહ હૈ કિ જૈનશાસનમેં હજારો સાધવીયાં હો ગઈ હૈ પર કિસી સાધવીકા રચા હુઆ કોઈ પુસ્તક વાચને એર સુનને મેં નહી આયા હૈ. તથા મહાવીરસ્વામીકી છતીસ હજાર સાધવીયાને અનેક પ્રકાર કે તપ કરે હૈ તથા એકાદશાંગ શાએ પ હ પરં કિસી સાધ્વીને પુસ્તક નહી રચા હૈ, ઔર ન પુરૂ કી સભામેં બૈઠકે ધર્મોપદેશ કરા હે કદી શ્રી નંદી સૂત્ર મેં અિસા પાઠ હૈ કિ જિસ તીર્થંકર શાસન મેં જિતને શિખ્ય ચાર પ્રકાર કી બુદ્ધિ કરકે સહિત હવે ઈસ તીર્થકર કે શાસન મેં ઈતને હજાર વ લાખ પ્રકીર્ણક શાસ્ત્ર હેતે હૈ પર સાધવી કે રચે શાસ્ત્ર કિસી શાસ્ત્ર મેં ભી નહી કથન કરે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ W [ !?? ] જૈન મત કે વિના અન્ય મતા મે' ભી હમને નહી સુના હૈ કિ સ્રીકા રચા અમુક શાસ્ર હૈ વા અમુક સ્ત્રીને પુરૂષોં કી સભા મેં' વ્યાખ્યાન કરા, યા શ્રી કે પુરૂષા કી સભામ વ્યાખ્યાન કરને કી આજ્ઞા હૈ. અખ પાઠકજના વિચાર કરના ચાહિયે કિ પાવતી હુઢકણીને જે પુસ્તક ચા હૈ આ જૈન મતકે શાસ્ત્રકી આજ્ઞાસે' રચા હૈ તબ તા શાસ્ત્રકા પાઠ દિખવાના ચાહિએ; જે કર શાસકી આજ્ઞાએ વિના હીરચા હૈ તમ તા શાસ્ત્રાજ્ઞાર્ક ભંગ કરને સે પ્રાયશ્ચિત લેના ચાહિએ. જે કર પાવતી હુઢકણી ને ઐસા વિચાર કરા હાવેગા કિ ભગવંત કી આજ્ઞા ભાંગકરણ રૂપ દૂષણ કયા હુઆ ? મેરી પંડિતાઈ તાુક વાંકા ગઈ “પરંતુ એસા વિચાર બુદ્ધિમાનાકા 6 મેરકા લગા તા મે પ્રગટ હો તા નહીં હૈ પૂર્વ પક્ષ – કથા અમરસિંહ હુકકે સમુદાયમ* કાઈ પુસ્તક રચને ચેાગ્ય ઢુઢક સાધુ નહી થા જિસસે પાવતી ઢુંઢકનીકા જ્ઞાનદીપિકા પુસ્તક રચના પડા ? ઉત્તર ઃ– ચહુ તે। માનના હી પડેગા કિ અમરસિંહકા કાઈ ભી ચેલા પુસ્તક રચને સમથ નહીં થા તખતે સ્ત્રી અથવા પાવતી હું ઢકી કે પુસ્તક રચના પડા, એ અચ્છા કામ પ્રશ્ન :– પાવંતી ને પુસ્તક રચા હૈ હું નહીં? કરા યા ઉત્તર ઃ– જૈન શાસ્ત્રનુસાર તે યહ કામ અચ્છા નહી કરા હૈ” Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૯ ] ધ:- આ રીતે આ. ભ. શ્રી વિ. વલ્લભસરિ મહારાજે વિ. સં. ૧૯૪૮માં લખેલ પુસ્તકમાં સ્પષ્ટ રીતે સાધ્વીજીના પુરૂષની સભામાં વ્યાખ્યાન વાંચવાની પ્રણાલી સામે પિતાને વિરોધ, શાસ્ત્રાનુસાર વ્યક્ત કરીને પોતાનું મંતવ્ય ખૂબ જ સચેટ ને નીડરપણે જણાવી રહેલ છે: બાદમાં સ્વમની ઉપજને અંગે તેઓશ્રી પોતાના વિચારે એ પુસ્તકમાં સ્પષ્ટપણે જણાવે છે. તે ૧૯૪૮ વિ. સં. છપાયેલ, તે મુનિરાજ શ્રી વલ્લભવિજયજી લિખિત પુસ્તકના પેજ ૮૬ માં આ મુજબ લખાયું છે કે, પ્રશ્ર ૯ - સુપને ઉતારણે, ઘી ચડાના, ફિર લિલામ કરના, ઔર દો તીન રૂપિયે મણ બેચના, એ કયા ભગવાન કા ઘી કૌડા હે ઓ લિ. ઉત્તર ૯ - સ્વપ્ન ઉતારણે ઘી બોલના ઈત્યાદિક ધર્મ કી પ્રભાવના ઔર જિનદ્રવ્ય કી વૃદ્ધિકા હેતુ છે. ધર્મકી પ્રભાવના કરને સે પ્રાણ તીર્થકર ગોત્ર બાંધતા હૈ યહ કથન શ્રી જ્ઞાતા સૂવમેં હૈ. ઔર જિનદ્રવ્ય કી વૃદ્ધિ કરને વાલા ભી તીર્થકર ગોત્ર બાંધતા હૈ યહ કથન ભી સંબધ સત્તરી શાસ્ત્ર મેં હૈ. ઔર ઘી કે બેલને વાતે જે લિખા હૈ ઈસકા ઉત્તર જસે તમારે આચારાંગાદિ શાસ્ત્ર ભગવાનકા વાણી હો યા ચાર રૂપે કે બિકતી હૈ ઐસા ઘી કા માલ પડતા હૈ. પ્રશ્ન ૧૦ - માળા લીલામ કરની, પ્રતિમાજીકી સ્થાપના કરની ઔર ભગવાનજીકા ભંડારા રખના કહાં લિખા હૈ.? ઉત્તર ૧૦:- માળોદઘાટન કરની, પ્રતિમાજીકી સ્થાપના કરની, તથા ભાગવાનજીકા ભંડારા રખના યહ કથન શ્રાદ્ધવિધિ શામેં હૈ.” Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] નોંધ - આ હકિકત પ્રથમ પણ એક વખત સ્પષ્ટ થઈ છે, છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર આ. ભ. શ્રી વિજયવલ્લભસરિ મ.શ્રીના પિતાના વિચારે સ્વમદ્રવ્ય વિષે કેટલા સ્પષ્ટ સચોટ તેમજ સુવિહિત મહાપુરૂષની શાસ્ત્રમાન્ય પ્રણાલીને સુસંગત હતા. તે સુજ્ઞ વાચકવર્ગ વધુ સ્પષ્ટતાથી નિઃશંકપણે સમજી શકે તે માટે-ફરી-ફરીને આ પુસ્તિકામાં પિષ્ટપેષણ જેવું લાગે તે પણ જણાવાયેલ છે. જેથી એ સમજી શકાય કે સ્વરૂદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, તે હકીકત ઠેઠ પુરાણકાલથી ચાલી આવતી સુવિહિત શાસ્ત્રાનુસારી પરંપરાથી માન્ય છે. રાધનપુર જેવા કેટલાક ગામોમાં વર્ષોથી જે અશાસ્ત્રીય પ્રણાલી કોણ જાણે ગમે તે કારણે શરૂ થયેલી તે પ્રણાલીને “શાસ્ત્રીય છે, તેમજ પરંપરાનુસારી છે ' તેમ પ્રચાર કરનારાઓની તે વાત કેટલી મિથ્યા પકળ તથા તદ્દન વાહિયાત છે.” તે પણ આ બધા લખાણ તથા રાધનપુરના કેટલાક ભાઈઓએ બહાર પાડેલ હેંડબીલના જવાબમાં પૂ. સુવિહિત આચાર્યાદિ શ્રમણસંઘે જે સચોટ તેમજ સ્પષ્ટ પ્રતિકાર કરેલ છે તે પરથી સમજી શકાશે. પર્વાધિરાજની શાસ્ત્રાનુસારી આરાધના થયા બાદ વિ. સં. ૨૦૨૨ ની સાલમાં રાધનપુરના શાસનપ્રેમી સંઘે તે હેંડબીલને જે જવાબ આપેલ તે પણ અત્રે પ્રાસંગિક હેવાથી રજૂ થાય છે: સં૦ રાધનપુરના કેટલાક ભાઈઓએ બહાર પાડેલ - હેડબીલને સચોટ પ્રતિકાર રાજનગરમાં મળેલા શ્રી મુનિસંમેલને સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય એવું સર્વાનુમતે ઠરાવ્યું હતું. શ્રી આત્મારામજી મહારાજનો અભિપ્રાય પણ એજ હતું કે “સ્વપ્ન ઉતારવાં, ઘી બોલવું ઈત્યાદિક ધર્મની પ્રભાવના અને જિનદ્રવ્યની વૃદ્ધિને હેતુ છે.” Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ ] શેઠ રતિલાલ પ્રેમચ'દ શાહની અને બીજા નવ ગૃહસ્થાની સહિથી તા-૬-૯-૧૬ ના રાજ “ શ્રી રાજનગર સાધુ સંમે લનના સુપનના ઘી માટેના અસલ ઠરાવ ” એવા મથાળાથી પ્રગટ થએલા હેન્ડબીલના લખાણુથી ઉભી થએલી ગેરસમજ દૂર કરવાને માટે નીચેના ખુલાસા પ્રગટ કરવામાં આવે છે. ૧ મજકુર હેન્ડબીલની શરૂઆતમાં લખવામાં આવ્યુ છે કે “ જે ગામમાં જે પ્રમાણે સુપનાની બાલીનુ ઘી લઈ જવાતુ હાય ત્યાં તે પ્રમાણે લઈ જવુ. ઉપર મુજબના ઠરાવ ૩૧માર્ચ ૧૯૩૪ ચૈત્ર વદ ૧ શનિવાર ના રાજ અખીલ હિન્દ મુનિ સમલનમાં થયા હતા. "" પરંતુ શ્રી અખીલ હિન્દ મુનિ સમેલનના ઠરાવને નામે લખાયેલી ઉપરની હકીકત સત્યથી તદ્દન વેગળી છે એમ ‘ અખીલ ભારત વર્ષીય શ્રી જૈન શ્વેતામ્બર મુનિ સંમેલને પટ્ટક રૂપે સવાનુમતે કરેલ નિયા' ની અમદાવાદના શ્રી સંઘ તરફ છપાયેલી પુસ્તિકા જોતાં સ્પષ્ટ જણાઇ આવે છે. અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં અસલ પટ્ટક છે અને તે જોવાથી પણ માલુમ પડશે કે મજકુર હેન્ડબીલમાં જણાવેલી ઉપરની હકીકત સત્ય નથી. શ્રી મુનિ સમેલને કરેલા સર્વાનુમતે નિર્ણયા પૈકી દેવ દ્રવ્ય સબંધી નિર્ણયમાં ક્લમ-ખીજીમાં એવું જણાવવામાં આવ્યું છે કે— * ક. (૨) “પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખાલી ખેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.” Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮] ઉપરના નિર્ણય મુજબ સ્વપ્નની બોલીની ઉપજ દેવદ્રવ્ય ગણાય એવું શ્રી મુનિ-સંમેલને સર્વાનુમતે ઠરાવેલું છે. કેમકે સ્વપ્નની બલી પ્રભુના નિમિત્તે બેલાય છે. વધુમાં શ્રી મુનિ સંમેલને પટ્ટક રૂપે સર્વાનુમતે કરેલા નિર્ણયની નીચે નવ પૂ. વૃદ્ધ આચાર્યની સહિ છે અને ત્યાં ઈસ્વીસન-૧૯૩૪ એપ્રીલ માસ, તા-૫, ગુરૂવાર” એ દિવસ જણાવેલ છે. ૨ મજકુર હેન્ડબીલમાં બીજી હકીક્ત એ લખી છે કે - “રાધનપુરમાં પણ શ્રી સાગરસંઘે ૧૯૪૩ ભાદરવા સુદ ૧ ના રેજ સુપનાનું ઘી સાધારણમાં લઈ જવાને સવનુમતે ઠરાવ કરેલ છે. અને પૂજ્ય આત્મારામજી મહારાજે આ ઠરાવ કરવામાં કંઈ ખોટું નથી અને શ્રી સંઘ ઠરાવ કરી શકે છે એમ અભિપ્રાય આપેલ છે. ” ઉપરની હકીક્તમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજના નામે જે જણાવવામાં આવ્યું છે તે પણ ટુ હેવાનું પૂ.શ્રી આત્મારામજી મહારાજને વિ.સં ૧૯૯૮માં લખાયેલ અને વિ. સં. ૧૯૪૮માં પ્રગટ થએલે પ્રશ્નોત્તર જોતાં જણાઈ આવે છે. ઉપરના બંને ખુલાસા ધ્યાનમાં લઈને જે કઈક કઈક સ્થળે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્ય સિવાયના કેઈ ખાતામાં લઈ જવાતી હોય તે સ્થળે સુધારો કરી લેવાની વિનંતી છે. અને સ્વપ્નની ઉપજ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું કરાવીને દેવદ્રવ્યના ભંગ અથવા દેવદ્રવ્યના ભંગના પાપથી ઉગરી જવાની વિનંતી છે. લિ૦ શાસન પ્રેમી સંઘ રાધનપુર. Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] નોંધ:- “સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” એ મુદ્દા પર પ્રસ્તુત પુસ્તિકામાં લખાણે અભિપ્રાય, તેમજ પત્રવ્યવહાર આદિ પ્રસિદ્ધ થયેલ છે, જે પરથી સમજી શકાશે કે જેઓ સ્વપ્નની બેલીને સાધારણ ખાતે લઈ જવાની બાલિશ અને તદ્દન મનઘડંત વાતો કરીને પૂ. સુવિહિત મહાપુરૂષોએ એકી અવાજે પ્રામાણિત કરેલી શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલીની સામે યઠા તદ્દા પ્રચાર કરી રહેલ છે તે કેટલી અનુચિત અપ્રમાણિક તથા શાસ્ત્રવિરૂદ્ધ છે. માટે ભવભરૂજીએ આ પુસ્તિકામાં એકની એક વાત વારંવાર ચર્ચાયેલી છે, તે જ વાતને સાર સ્પષ્ટ રીતે સમજીને શાસ્ત્રાનુસારી પરંપરાને અખંડપણે વળગીને આરાધક ભાવને નિર્મળ રાખી સ્વ-પર કલ્યાણકર જૈનશાસનની નિષ્ઠાને વફાદાર પણે જાળવવી. એ જ અમારો કહેવાને સાર છે. વિશેષ વિ. સં. ૨૦૨૨માં રાધનપુરના શાસનપ્રેમી ભાઈઓએ અમારી નિશ્રામાં કેટલાયે વર્ષોથી ચાલી આવતી અશાસ્ત્રીય પ્રણાલીને જેમ સાપ કાંચળી છેડે તેમ હિંમત કરીને દઢતાપૂર્વક છેડીને શાસ્ત્રાનુસારી પરંપરાનું પાલન કર્યું, તેમ સર્વ આરાધક આત્માઓએ દઢતાથી પાલન કરવું જોઈએ. આવા અવસરે પૂ. સુવિહિત મહાપુરૂષોએ પણ અવસરચિત પ્રેરણું તથા માર્ગદર્શન મકકમતાપૂર્વક આપતા રહેલ છે. તે કહી આપે છે કે જૈનશાસન ખરેખર જયવંતુ વતે છે. રાધનપુરમાં વિ. સં. ૨૦૨ માં જે શાસ્ત્રાનુસારી પ્રાચીન પરંપરાને જે મક્કમતાપૂર્વક પ્રારંભ થયેલ તે અવસરે ત્યાંના બે સંઘો સાગરગર છ સંઘ તથા વિજયગચ્છ સંઘને ઉદ્દેશીને પૂ. આ. ભ. શ્રી વિજયશાંતિચંદ્રસુરીશ્વરજી મહારાજશ્રી તથા તેઓ શ્રીમદ્દના વિદ્વાન પ્રખર શાસનપ્રેમી શિષ્યરત્ન પન્યાસજી મ. શ્રી સુજ્ઞાનવિજયજી ગણિવરે (વર્તમાન આ. મ. વિ. સોમચંદ્ર સૂ. મ.) જે પત્ર લખેલ છે, તે પણ અત્રે પ્રસ્તુત પુસ્તિકાના વિષયને પરિપુષ્ટ કરનાર હોવાથી તેનું અવતરણ મૂક્વાની લાલચને હું રોકી શકતો નથી ઓશ્રીને પત્ર આ મુજબ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] પૂ. આ મ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરિજી મ. શ્રી ને પ્રેરણાદાયી પત્ર અમદાવાદ સારંગપુર તલીઆની પિળ શ્રાવક શેરી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયશાતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તરફથી શ્રી રાધનપુર નમસ્કાર મહામંત્ર તમારક સાગરગચ્છ સંઘના સુશ્રાવક વર્ગ એગ્ય ધર્મલાભ સાથે પૂ. શ્રી દેવગુરુની કૃપાથી અત્રે સુખશાતા છે. ધર્મપ્રભાવે તમોને પણ વર્ગો વિ. તમોને સૂચના માત્રથી તમારી શ્રી સંઘની ફરજ સમજવા આ પત્ર લખે છે, સુપનની ઉપજ પરિપૂર્ણ દેવદ્રવ્યમાં જાય છે આવો શાસ્ત્રસિદ્ધ માર્ગ છે. સંવત ૧૯૦ ના સંમેલનમાં પણ આ નિયમ સ્પષ્ટ સમજાવે છે અને વર્તમાન કાલે એક પણ આચાર્યનું પ્રમાણ નથી, કે સુપનમાંથી એક પાઈ પણ સાધારણમાં લઈ જવાય. વૈશાખ માસમાં તમને પં. સુ. વિ. આ વાત એટલે સુધી સ્પષ્ટ સમજાવીને લેખિંત મુદ્દાઓ સાલિ પુરવાર કરી આપેલ કે પૂ આચાર્ય આત્મારામજી મહારાજ તથા ૫. વલભસૂરિજી મહારાજ સુપનની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ રીતે સંબોધન કરે છે, તે તેઓશ્રી એટલે પૂજય આત્મારામજી મહારાજના પ્રશ્નોત્તરોને પૂજ્ય વલ્લભસૂરિજી છપાવેલ સં. ૧૯૪૮ની સાલમાં “જૈન ધર્મ પ્રસારક સભા ” ભાવનગર તરફથી હુંઢક હિત શિક્ષા અપનામ ગપ્પ દીપીકા સમિર નામની જે પુસ્તિકા બહાર પડેલ તેમાંથી પ્ર. નં. ૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] માંથી આ ખુલાસો સ્પષ્ટ સમજાવેલ છે એટલે પૂ. વ. આ. શ્રી વિજયાનંદસૂરિ તથા પૂ. આ. વિ. શ્રી વલભસૂરિજી મહારાજે તમારા સંઘને આ બાબતમાં એટલે સુપન ઉપજમાં ચાર આની છ આની કે દસ આની સાધારણમાં લઈ જવાની સંમતિ આપી છે. આ વાત કોઈપણ બુદ્ધિવાદના જમાનામાં જરા પણ માની શકાય તેમ નથી. છતાં તમો કઈ પણ આ સુપનની ઉપજમાંથી સાધારણમાં લઈ જવા સંમત થયાનું પ્રમાણ આપે તે પણ વિચાર કરવા જેવું રહે. વિ. કોઈ પણ કાલે કોઈ પણ ક્ષેત્રમાં શાસનની કોઈ પણ વ્યવસ્થા કદાચ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને લીધે કંઈ પણ સુધારો વધારો કરી શકે તે કેણ કરી શકે? તે ખાસ આચાર્ય ભગવંતના પ્રધાન પદે જ શ્રી સંઘ આચાર્યાદિની સંમતિથી શાસને બાધ ન પહોંચે તે રીતે જ કરી શકે છે. આ વખતે પં. શ્રી કનકવિજયજી ગણિવરે તે શાસનની વફાદારી ઘણી જ સુંદરતાથી સાચવી છે અને સત્યમાર્ગનું રક્ષણ પણ સારી રીતે કરેલ છે. તો હવે તમારે સુપનની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા માટે તમારા આગેવાન સુશા. વકોને એક સંમત થવું તે જ તમારા માટે હિતાવહ છે. અને શાસનની ઉન્નતિ તથા સિદ્ધાંતનું રક્ષણ કરવા માટે ખાટી પરંપરાના પાપથી બચવાને આ એક સન્માર્ગ છે. અત્યારે કેઈપણુ આચાર્ય ભગવંતાદિ સુપનની બેલી સાધારણમાં લઈ જવાની સંમતિ આપત Page #134 -------------------------------------------------------------------------- ________________ [ રરર ] નથી ભૂતકાળમાં કેઇ આચાર્ય ભગવંતે આવી સમલિ આપી પણ નથી. તે આજ્ઞા પ્રધાન સિદ્ધાંતિક માર્ગમાં કોઈ પણ કાગ્રહને વશ થવું તેમાં તમારી શોભા નથી. -- માટે હજુ પણ તમે એકમત થઈ અને પરમ તારક આપ્ત આગમને સંમત થઈ શકો એવી એક શુભાભિલાષા. ( વિ. સં. ૨૦૨૨ આ. વ. ૫) * નોંધ - આ બધા લખાણ પરથી એ હકીકત સ્પષ્ટ છે કે, સ્વપ્નની ઉપજની જેમ ઉપધાનની માલની ઉપજ તથા બીજી પણ દેવદ્રવ્યની ઉપજ પ્રભુભક્તિ નિમિત્તે જે કાંઈ બોલી બોલાય તે દેવદ્રવ્યને ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર આદિ પ્રભુની ભક્તિના કાર્યમાં વપરાય પણ પિતાની ફરજ તરીકે પ્રભુની પૂજાની સામગ્રી કેસર આદિમાં કે પૂજા કરવા રાખેલ પૂજારીને આપવામાં તે દેવદ્રવ્યને ઉપયોગ ન થાય તે ખાસ લક્ષ્યમાં રાખવું જરૂરી છે. શ્રાવક સંધનું કર્તવ્ય શ્રી જિનપૂજા છેઃ તે કર્તવ્યનું પાલન પિતાની પૂર્વ પુણ્યથી પ્રાપ્ત સુંદર સામગ્રીથી પ્રભુ પૂજા કરવાની છે. દેવદ્રવ્યની ઉપજમાંથી સામગ્રી લાવીને નહિ તેમજ બીજાની સામગ્રીથી પણ નહિ, જિનપૂજારૂપ શ્રાવકકર્તવ્ય તે લક્ષ્મીની મુચ્છ ઉતારીને વ્રતધર્મની આરાધના માટે છે, નહિ કે લક્ષમીની મમતાને પંપાળીને તેની ભરછ વધારવા માટે: આ પ્રસંગે પૂ. પાદ પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પરમગુરૂદેવ આચાર્ય મ૦ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ પાલીતાણાની શ્રી સિદ્ધક્ષેત્રની પુણ્ય પવિત્ર ભૂમિપર આને અંગે મહત્વની Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૩ ] ને સમજવા જેવી પ્રેરક તથા વેધકવાણુમાં જે માર્ગદર્શન સચેટ તથા સ્પષ્ટપણે ફરમાવેલ છે તે ખૂબ જ મનનીય અને શ્રી ચતુર્વિધ સંઘને ઉપકારક હેવાથી તે અત્રે ઉધૃત કરીને મુકાય છે, જે સર્વ કઈ વિવેકપૂર્વક વાંચે-વિચારે તે અપેક્ષા અવશ્ય રહે છે. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવા માટે ભગવાનની . દ્રવ્યપૂજા કરે! આજે આટલા બધા જૈને જીવતા હોવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાહી જૈન હોવા છતાં પણ, એક બૂમરાણ એવી પણ ઉપડી છે કે-“આ મંદિરને સાચવશે કોણ? સંભાળશે કે? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ, તે ક્યાંથી લાવવું? પિતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણું દેવદ્રવ્યને ઉપયોગ શા માટે ન થાય?” એથી આજે એ પ્રચાર પણ ચાલી રહ્યો છે કે-“ભગવાનની પૂજામાં દેવદ્રવ્યને ઉપયોગ કરવા માંડે.” કઈ કઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે-મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી ! આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે, એમ થઈ જાય છે કે-શું જેને ખૂટી પડ્યા ? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે એમ કહેવાય છે, પણ આજે વાતે એવી ચાલી રહી છે કે દેવદ્રવ્ય ઉપર જૈનેની દાનત પણ બગડી છે એમ લાગે. નહિ તે, ભક્તિ પિતાને કરવી છે. અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી રીતિએ? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાયએ વાત જુદી છે અને શ્રાવકોને પૂજા કરવાની સગવડ Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ] દેવદ્રવ્યમાંથી દેવાય-એ વાત જુદી છે. જેને શું એવા ગરીબડા થઈ ગયા છે કે–પિતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી ? અને એ માટે, દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે? જૈનેનાં હૈયામાં તે, એ જ વાત હેવી જોઈએ કે “મારે મારા દ્રવ્યથી જ ભગવાનની દ્રવ્યપૂજા કરવી છે!” દેવદ્રવ્યની વાત તે દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે, તે જેને કહેતા કે એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, તેમાં અમને શું લાભ ? અમારે તે, અમારી સામગ્રીથી ભક્તિ કરવી છે!' શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત, જે છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તે તે પૂજા વાંઝણ ગણાય. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવાને માટે ભગવાનની દ્રવ્યપૂજા કરે. પરિગ્રહનું ઝેર ઘણું ને ? એ ઝેરને ઉતારવાને માટે દ્રવ્યપૂજા છે. મંદિરમાં જાય ને કેઈ કેસરની વાટકી આપે તે એનાથી પૂજા કરે, તે એમાં એના પરિગ્રહનું ઝેર ઉતરે ખરું? પિતાનું દ્રવ્ય વપરાયું હોય, તે એમેય થાય કે-મારૂં ધન શરીરાદિને માટે તે ઘણું વપરાય છે, એમાં ધન જાય છે ને પાપ વધે છે, જયારે ત્રણ લેકના નાથની ભક્તિમાં મારું જે કાંઈ ધન વપરાય, તે સાર્થક છે.” પિતાના દ્રવ્યથી પૂજા કરવામાં, ભાવવૃદ્ધિને જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા થવાનું કારણ જ ન હોય, તે ભાવ પેદા થાય શી રીતિએ ? Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૯ ]. સ, સગવડના અભાવે જેઓ જિનપૂજા કર્યા વિના રહી જતા હોય, તેમને સગવડ આપવામાં આવે તે લાભ થાય ને? શ્રી જિનપૂજા કરવાની સગવડ કરી આપવાનું મન થાય એ સારું છે, તમને એમ થાય કે-“અમે તે અમારા દ્રવ્યથી રોજ શ્રી જિનપૂજા કરીએ છીએ, પણ ઘણા એવા છે, કે જેમની પાસે એવી સગવડ નથી. તેવામાં પણ શ્રી જિનપૂજાના લાભથી વંચિત ન રહી જાય, તે સારૂં.” તે એ તમને શુભતું જ ગણાય; પણ, એમ થવાની સાથે જ, તમને એમ પણ થવું જોઈએ કે–પિતાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાની જેઓ પાસે સગવડ નથી, તેઓને અમારે અમારા દ્રવ્યથી પૂજા કરવાની સગવડ કરી આપવી જોઈએ.” આવું મનમાં આવતાં, “જેઓની પાસે પૂજા કરવાની સગવડ નથી, તેઓ પણ પૂજા કરનારા બને એ માટે પણ અમારે અમારા દ્રવ્યનો વ્યય કરવો.”- આ નિર્ણય જે તમે કરે, તે તે તમારા માટે લાભનું કારણ છે, પણ શ્રી જિનપૂજા કરનારને પિતાને મનભાવ કે હાય, એની આ વાત છે. સવ બીજાના દ્રવ્યથી પૂજા કરનારને સારો ભાવ આવે જ નહિ ? બીજાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરનારને માટે સારે ભાવ આવવાનું કારણ કર્યું? પોતાની પાસે શ્રી જિનપૂજાને Page #138 -------------------------------------------------------------------------- ________________ [ oરદ્દ ] માટે ખર્ચી શકાય-એ પ્રમાણેનું દ્રવ્ય નથી અને શ્રી જિનપૂજાથી વંચિત રહેવું-એ ગમતું નથી, એ માટે જો એ પારકા દ્રવ્યથી શ્રી જિનપૂજા કરતા હાય, તા એને ‘પૂજામાં પારકુ દ્રવ્ય વાપરવું પડે છે અને પેાતાનું દ્રવ્ય વાપરી શકતા નથી.' એ ખટકે છે, એમ નક્કી થાય છે; એટલે, એની ઈચ્છા તા પાતાના દ્રવ્યથી જ પૂજા કરવાની થઈ ને ? શક્તિ નથી, એ પૂરતા જ એ પારકા દ્રવ્યથી પૂજા કરે છે મૈં ? તક મળે, તેા પેાતાના દ્રવ્યથી પૂજા કરવાને, એ ચૂકે નહિ ને ? આવી મનેાવૃત્તિ હોય તા સારા ભાવ આવી શકે, કારણ કે જેણે પરિગ્રહની મૂર્છા ઉતારીને પૂજાનું સાધન આપ્યું, તેની એ અનુમાદના કરતા જ હોય. પશુ, વિચારવા જેવી વાત તા એ છે કે આજે જે લેાકા, પેાતાના દ્રવ્યના વ્યય કર્યાં વિના જ પૂજા કરે છે, તે શું એવા ગરીબડા છે કે-પૂજાને માટે કાંઈ ખર્ચ કરી શકે જ નહિ ? જે શ્રાવકા ધનહીન હાય, તેને માટે તે શાસ્ત્ર કહ્યું છે કે-એવા શ્રાવકાએ ઘેર સામાયિક લેવું. પછી જો કાઈનું એવું દેવુ ન હાય, કે જે દેવાને કારણે ધમની લઘુતા થવાના પ્રસગ ઉપસ્થિત થવા પામે તેમ હોય, તે એ શ્રાવક સામાયિકમાં રહ્યો થકા અને ઈર્ષ્યાસમિતિ આદિના ઉપચાગવાળા અન્યા થઠ્ઠા, શ્રી જિનમંન્તિરે જાય. શ્રી જિનમન્દિરમાં જઈને, Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૭ ] એ શ્રાવક જુએ કે- અહીં મારી કાયાથી બની શકે એવું, કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય છે ખરૂં?” જેમ કે કોઈ ધનવાન શ્રાવકે પ્રભુપૂજા માટે પુપ મેળવ્યાં હેય અને તે પુપની ગૂંથણી કરવાની હોય. આવું કઈ કાર્ય હેય, તે એ શ્રાવક સામાયિકને પારીને, એ કાર્ય કરવા દ્વારા, દ્રવ્યપૂજાનો પણ લાભ લઈ લે. શાસે અહીં સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે છે નહિ અને દ્રવ્યપૂજા માટે જરૂરી સામગ્રીને ખર્ચ નિધનપણાને કાણે પિતે કરી શકે તેમ નથી, એટલે સામાયિક પારીને પારકી સામગ્રી દ્વારા, એ, એ પ્રમાણેને લાભ લે, તે યોગ્ય જ છે. વળી, શાસે, એમ પણ કહ્યું છે કે-રોજ જે અષ્ટપ્રકારી આદિ પૂજા કરી શકે તેમ ન હોય, તેણે છેવટ રજ અાતપૂજા કરવા દ્વારા પણ પૂજાનું આચરણ કરવું. - [જૈન પ્રવચન, વર્ષ ૪૩, અંક ૧૬] Page #140 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૪ થે દેવદ્રવ્યની રક્ષા તથા તેને સદુપયોગ કઇ રીતે કરી? સવમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે હકીકત આ પુસ્તિકામાં તદ્દન સ્પષ્ટ અને સચોટ રીતે શાસ્ત્રાનુસારી પરંપરા જે સુવિહિત પાપભીરૂ મહાપુરૂષો દ્વારા વિહિત કરાયેલ છે -તે દ્વારા સાબિત થયા બાદ હવે પ્રશ્ન એ રીતને થાય છે કે, દેવદ્રવ્યની વ્યવસ્થા તથા તેની રક્ષા કઈ રીતે કરવી? તેને સદુપયોગ કઈ રીતે કરવો? આને અંગે પૂ. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે શ્રી “સેનપ્રશ્ન” ગ્રંથમાં જે ફરમાવેલ છે, તેના પ્રમાણે દ્વારા અત્રે એ વિષયની સ્પષ્ટતા કરવાની આવશ્યકતા લાગવાથી તેના પ્રમાણે રજૂ થાય છે. સેનપ્રશ્ન : ઉલ્લાસ બીજે પં. શ્રી કનકવિજયજીગણિકૃત પ્રશ્નોત્તર ઃ જેમાં ૩૭ મો પ્રશ્ન છેઃ કે, “જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ? જે દેવકાર્યમાં ઉપયોગ થતો હોય તે દેવપૂજામાં ઉપયોગ થાય કે પ્રાસાદ વગેરેમાં થાય?”આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય, અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્ય માં વપરાય, સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં કામ આવે એમ જૈન સિદ્ધાંત છે.... ” (સેનપ્રશ્નઃ પુસ્તક: પેજ ૮૭-૮૮) Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] આથી એ સ્પષ્ટ છે કે સ્વપ્નદ્રવ્ય સુવિહિત પરંપરાનુસારી જ્યારે દેવદ્રવ્ય જ છે. તે તેનો સદુપયોગ દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય અન્ય રીતે કેઈપણ સંજોગોમાં થઈ શકે નહીં. દેવદ્રવ્ય શ્રાવક પિતે વ્યાજે લે કે નહિ? તેમજ શ્રાવકને દેવદ્રવ્ય વ્યાજે અપાય કે નહિ? તથા દેવદ્રવ્યની વૃદ્ધિ કે રક્ષા કઈ રીતે કરવી ? તેને અંગે સેન પ્રશ્નમાં ઉલ્લાસ બીજેઃ પં. શ્રી જયવિજયજીગણિ કૃત પ્રશ્નોત્તર પ્રશ્ન બીજાના જવાબમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, “મુખ્ય વૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે. પણ કાલ પ્રમાણે ઉચિત વ્યાજ આપવાપૂર્વક લેવામાં આવે તે મહાન દોષ નથી, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જન કરેલું છે. તે નિઃશૂકપણું ન થાય, તેને માટે છે. વળી જૈનશાસનમાં સાધુને પણ દેવદ્રવ્યના વિનાશમાં દુલભધિપણું અને દેવદ્રવ્યના રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તે ભવભ્રમણ બતાવેલ છે. માટે સુજ્ઞ શ્રાવકોને પણ દેવદ્રવ્યથી વ્યાપાર ન કરે તે યુક્તિયુક્ત છે. કેમકે કઈ વખત પણ પ્રમાદ વગેરેથી તેનો ઉપગ ન થે જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું, દરરોજ સંભાળ કરવી. મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં કંઈપણ દોષ લાગતે નથી, પરંતુ તીર્થકર નામકર્મના બંધનું કારણ થાય છે. જૈનેતરને તે તેવું જ્ઞાન નહિ હોવાથી નિશ્તા વગેરેને Page #142 -------------------------------------------------------------------------- ________________ [ શરૂ૦]. અસંભવ છે. તેથી દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી. તેમ હાલ વ્યવહાર ચાલે છે. (એનપ્રશ્ન: પુસ્તક: પેજ ૧૧૧) આથી એ સ્પષ્ટ છે કે-દેવદ્રવ્યને ઉપયોગ શ્રાવકને માટે વ્યાપારાદિ માટે કે વ્યાજે લેવામાં પણ દેષ છે. તે પછી. દેવદ્રવ્યથી બંધાયેલી ચાલી, મકાને કે દુકાનમાં શ્રાવકો કઈ રીતે રહી શકે? નિઃશુકતા દેષ લાગતા કે તેના ભક્ષણને તેમજ અ૫ ભાડું આપીને અથવા ભાડું વિલંબ આપવામાં તેના વિનાશનો દેષ ખૂબ જ સંભવિત છે. સેનપ્રશ્નમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “સાધુને પણ જે દેવદ્રવ્યના રક્ષણને ઉપદેશ ન કરે, કે તેની ઉપેક્ષા કરે તે ભવભ્રમણ વધે માટે જ પૂ. સાધુમહાત્માઓએ પૂ. પાદ આચાર્યાદિ. શ્રમણ ભંગવંતે એ સવપ્નદ્રવ્ય જે દેવદ્રવ્ય છે, તેને વિનાશ થતે હોય તો જરૂર તેને પ્રતિકાર કરવા માટે મકકમતાપૂર્વક ઉપદેશ આપ જરૂરી છે. દેવદ્રવ્યની રક્ષા કરવામાં તે તીર્થકર નામકર્મનાં બંધનું કારણ બને છે. એટલે દેવદ્રવ્ય જ્યાં સાધારણમાં લઈ જવાતું હેય, ત્યાં શ્રી ચતુર્વિધ સંઘે શ્રી જિનાજ્ઞાસિક શ્રી સંઘે તે માટે શક્ય બધી રીતે તેને પ્રતિકાર કરે તે ધર્મ છે; ફરજ છે. તે શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની આરાધના છે, તે પૂ આ. ભ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ શ્રીના ફરમાવેલ ઉપરોક્ત વિધાનથી સ્પષ્ટ થાય છે. “શ્રાવક પિતાના ઘરમંદિરમાં પ્રભુજીની ભક્તિ માટે પ્રભુજીના આભૂષણે કરાવે અને કાલાંતરે ગૃહસ્થ કારણસર Page #143 -------------------------------------------------------------------------- ________________ [ રૂ8 ] તે પોતાના કોઈ પ્રસંગે તે વાપરી શકે કે નહિ?” એમ સેના પ્રશ્નમાં પં. શ્રી વિનયકુશલગણિના પ્રશ્નનો ઉત્તર આપતા પૂ. આ. ભ. શ્રી એ ફરમાવેલ છે કે, જે દેવને માટે જ કરાવેલ આભૂષણે હોય તે વાપરી શકાય નહિ” (સેનામઃ પ્રશ્ન : ૩૯, ઉલ્લાસ: ૩, પેજ ૨૦૨) આ હકીકત એ સ્પષ્ટ કરે છે કે, દેવના માટે કરાવેલદેવની ભક્તિ માટે કરાવેલ આભૂષણે ઘર મંદિરમાં દેવને સમર્પિત કરવાના ઉદ્દેશથી કરાવેલ હોય તે શ્રાવકને ન કલ્પ, તે સ્વપ્નની ઉપજ પ્રભુભક્તિ નિમિત્તે જ્યારે પ્રભુના અવન કલ્યાણક પ્રસંગને અનુલક્ષીને બોલાય તે દેવદ્રવ્ય જ ગણાય, જેથી તેનો ઉપયોગ સાધારણ ખાતામાં કદિ યે ન થઈ શકે, તે હકીકત ખાસ ધ્યાનમાં રાખી લેવા જેવી છે. સેન પ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસમાં પં. શ્રી કૃતસાગરજીગણિ કૃત પ્રશ્નોત્તરમાં પ્રશ્ન છે કે, “દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકેએ તે દ્રવ્ય વ્યાજે રખાય કે નહિ? અને રાખનારને તે દૂષણરૂપ થાય કે ભૂષણરૂપ? આ પ્રશ્નનો ઉત્તર પૂ. આ. મ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટરૂપે ફરમાવે છે કે, શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું ચોગ્ય નથી. કેમ કે નિશૂકપણું થઈ જાય માટે પોતાના વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. “જે અલ્પ પણ દેવદ્રવ્યને ભોગ થઈ જાય તે સંકાશ શ્રાવકની જેમ અત્યંત દુષ્ટ વિપાક આવે છે.” એમ ગ્રંથમાં જોવામાં આવે છે. (એનપ્રશ્ન: પ્રશ્ન ૨૧, ઉલ્લાસ: ૩, પેજ ૨૭૩) Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] આથી ફ્રી ફ્રી એ હકીકત સ્પષ્ટ થાય છે કે-દેવદ્રવ્યની એક પાઇ પણ પાપભીરૂ સુજ્ઞ શ્રાવકે પેાતાની પાસે વ્યાજે પણ નહિ રાખવી. તા જેઆ આલી ખેલીને-દેવદ્રવ્યની રકમ પેાતાની પાસે વર્ષોના વધી સુધી વગર વ્યાજે કૈવલ . ઉપેક્ષાભાવે ભરપાઇ કરતા નથી તે બિચારા આત્માઓની કઈ દશા થાય ? તેમજ ખેલી ખેલેલી રકમ પેાતાની પાસે વ્યાજે તે પણ મનમાની રીતે વ્યાજ નક્કી કરીને રાખી મૂકે, તે આત્માઓને માટે તે કૃત્ય . ખરેખર સેનપ્રશ્નકાર પૂજયપાશ્રી ફરમાવે છે તેમ દુષ્ટ વિપાક આપનાર અને તે નિઃશક છે. દેવદ્રવ્યના મકાનમાં ભાડુ' આપીને રહેવાય કે નહિ ? તેને અંગે પ. હુચંદ્રગણિવર કૃત પ્રશ્ન આ મુજબ છેઃ“કાઈ પણ માણસે પેાતાનું ઘર પણ જિનાલયને અપણુ કરેલ હોય તેમાં કોઈપણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહિ ? આ પ્રશ્નના જવાબમાં પૂ. આ. મ. શ્રી ક્રુમાવે છે કે, ને કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતા નથી, તે પણ તેવા પ્રકારના કારણ વિના ભાડુ' આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમકે દેવદ્રવ્યના લેાગ વગેરેમાં નિઃશૂકતાના પ્રસંગ થઈ જાય” ( સેનપ્રશ્ન : ઉલ્લાસ પેજ ૨૮૮ ) પૂ. આ. મ. શ્રીએ કેટલી બધી સ્પષ્ટતાથી અત્રે આ હકીકત ફરમાવી છે. આજે આ પરિસ્થિતિ ઠેર-ઠેર જોવા મલે છે. દેવદ્રવ્યથી બંધાવેલા મકાનામાં શ્રાવકા રહીને સમય Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ] સર ભાડા આપવામાં આનાકાની કરે, વ્યાજબી રીતે પણ ભાડાં વધારવામાં ગલાતલ્લા કરે, ને છેવટે દેવદ્રવ્યની મિલ્કતને નુકશાન પહોંચે તે પરત્વેને પણ તેમને કશે જ રંજ કે ખેદ ન મલેઃ દેવદ્રવ્યની રક્ષા કરવી તો દૂર રહી, પણ તેના ભક્ષણ સુધીની નિકતા આવી જાય તે ઘણું જગ્યાએ જોવા-જાણવા મળે છે. તે દષ્ટિએ પૂ. આ. મ. શ્રીએ જે સ્પષ્ટતા કરીને જણાવી દીધું કે, “વ્યાજબી ભાસતું નથી” તે ખરેખર ખૂબ જ સમુચિત છે. દેવદ્રવ્યને અગે ઉપગી કેટલીક બાબતે વારંવાર અત્રે એટલા જ માટે જણાવવી પડે છે કે, સુજ્ઞ વાચકવર્ગના ધ્યાનમાં આ હકીકત તદન સ્પષ્ટતાથી ને સચોટપણે આવી શકે, કે દેવદ્રવ્યની રક્ષા માટે તેમજ તેના ભક્ષણનો દોષ ન લાગી જાય તે માટે સેના પ્રશ્ન જેવા ગ્રંથમાં કેટ-કેટલે ભાર મૂકેલ છે. હાલમાં કેટલાક સ્થળે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચમાં લઈ જવાની પ્રવૃત્તિ વધતી જાય છે. પણ ખરી રીતે ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એ હકીકતની સ્પષ્ટતા કરવી અત્રે પ્રાસંગિક માનીને તેને અંગે પૂ. પાદ જગદગુરુ તપગચ્છાધિપતિ આચાર્ય મ. શ્રી હિરસૂરીશ્વરજી મ. શ્રીને પૂછાયેલ પ્રશ્નોત્તર ગ્રંથ જે “હીરપ્રશ્નના નામથી સુપ્રસિદ્ધ છે. તેના પ્રમાણેથી સ્પષ્ટતા કરવી આવશ્યક જણાઈ છે? Page #146 -------------------------------------------------------------------------- ________________ “હીરપ્રશ્નના ત્રીજા પ્રકાશમાં પૂ. પં. નાગર્ષિગણિના આ મુજબના ૩ પ્રશ્નો છે કે, (૧) ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? (૨) તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ? (૩) તેમજ એ દ્રવ્યનો ઉપયોગ ક્યાં કરાય? આ જણાવવા કૃપા કરશો” આ પ્રોના ઉત્તર આપતા પૂ. આ. ભ. શ્રી ફરમાવે છે કે, “ગુરુપૂજા સંબંધી દ્રવ્ય સ્વનિશ્રાકૃત નહિ હેવાથી ગુરુદ્રવ્ય ન થાય, જ્યારે રજોહરણ આદિ સ્વનિશ્રાકૃત હોવાથી ગુરુદ્રવ્ય કહેવાય. (૨) તેમજ પૂ. આ. મ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજશ્રીની કુમારપાલ મહારાજાએ સુવર્ણ કમલથી પૂજા કરી છે, એવા અક્ષરે કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ ધર્મલાભ-“તમને ધર્મને લાભ થાઓ”-એ પ્રમાણે દૂર જેઓએ હાથ ઉંચા કર્યા છે, એવા પૂ. શ્રી સિદ્ધસેનસૂરિજી મ. ને વિક્રમ રાજાએ કટિ દ્રવ્ય આપ્યું-“આ અગ્રપૂજારૂપ દ્રવ્યને તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો.” એમ તેમનાં પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. કેટલું લખીએ...........” ( હીરપ્રશ્ન : પ્રકાશ ૩ : પેજ ૧૯૬) ઉપરોક્ત પ્રમાણથી સ્પષ્ટ છે કે, પૂ. આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજશ્રી જેવા સમર્થ ગીતાર્થ સૂરિપુરંદર Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૧ ] પણ ગુરુપૂજનના દ્રવ્યને ઉપયોગ દ્વારમાં કરવાને નિરેશ કરે છે, જેથી એ વતઃ સિદ્ધ થાય છે કે, ગુરુ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણી શકાય.” આ પ્રસંગે એ પ્રશ્ન થાય કે-ગુરુપૂજન શાસ્ત્રીય છે કે નહિ? જે કે એ પ્રશ્નનો ઉદ્દભવ થઈ શકવાને સ્થાન જ નથી. કારણ કે, ઉપરોક્ત સપષ્ટ ઉલેખથી જાણી શકાય છે કે પૂર્વકાલમાં ગુરુપૂજનની પ્રથા ચાલુ હતી. માટે જ પૂ. આ. મ. ની સેવામાં પં. નાગર્ષિ ગણિવરે પ્રશ્ન કરેલ છે કે, “પૂર્વકાલમાં આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ? તેને જવાબ પણ સ્પષ્ટ આપેલ છે કે, “હા, પરમહંત શ્રી કુમારપાલ મહારાજાએ ગુરુપૂજન કરેલ છે.” તો પણ આ વિષયમાં પડિત શ્રી વેલર્ષિ ગણિને એક પ્રશ્ન છે કે, નાણાંથી ગુરુપૂજા કવાં જણાવી છે?” પ્રત્યુત્તરમાં પૂ આ. મ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રી ફરમાવે છે કે, કુમાર પાલ રાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણકમલથી હમેશા પૂજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાલ પ્રબંધ વગેરેમાં કહ્યું. છે. તેને અનુસરીને વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પૂજા કરાતી જોવાય છે. કેમકે નાણું પણ ધાતુમય છે. તેમજ આ વિષયમાં આવા પ્રકારને વૃદ્ધવાદ પણ છે કે, શ્રી સુમતિસાધુસૂરિના સમયમાં માંડવગઢમાં મલિક શ્રી માફરે ગીતાથેની સુવર્ણ ટાંકેથી પૂજા કરી હતી. (શ્રી હીરપ્રશ્ન : ૩ પ્રકાશ : પેજ ૨૦૪) Page #148 -------------------------------------------------------------------------- ________________ [ શરૂદ] આથી એ સ્પષ્ટ દીવા જેવી હકીકત છે કે ગુરુપૂજાની પ્રણાલી પ્રાચીન તેમજ સુવિહિત પરંપરામાન્ય છે. ને ગુરુ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપ ગણાય ને તે જીર્ણોદ્ધારનાં કાર્યમાં જ વપરાય તે પણ વાસ્તવિક ને સુવિહિત મહાપુરૂષોની પરંપરાથી માન્ય છે. આ વિષયમાં દ્રવ્ય સપ્તતિકા આદિ અનેક ગ્રંથમાં સ્પષ્ટ ઉલેખે પ્રાપ્ત થાય છે. પણ અત્રે આ નાની પુસ્તિકામાં તે બધા વિસ્તાર કરવો અપ્રાસંગિક હેવાથી ટૂંકાણમાં સવમદ્રવ્ય તે દેવદ્રવ્ય છે, ને તે દેવદ્રવ્યનો ઉપયોગ શ્રી પ્રભુ ભક્તિના કાર્યમાં થાય તેમજ તેનું રક્ષણ તેમજ વ્યવસ્થા કેવી રીતે કરવી ? ઈત્યાદિ વિષયને અનુલક્ષીને ઉપયોગી હકીકતેની ખૂબ જ સ્પષ્ટતાથી સચોટ રીતે પુનરૂક્તિના દેશને નહિ ગણકારતાં અત્રે રજૂઆત કરી છે. મજ્ઞ વાચકવર્ગ હંસ-ક્ષીર ન્યાયે નિષ્પક્ષભાવે પ્રસ્તુત પતિકાનું અવગાહન કરીને શાંત-વસ્થ ચિત્તે મનન-વિદિમાસન કરીને સારને ગ્રહણ કરે એ શુભકામના. Page #149 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી પ્રસ્તુત પુસ્તિકામાં દેવદ્રવ્યનો પ્રશ્ન ચર્ચાય છે. જેમાં મુખ્ય તે સ્વમદ્રથ, દેવદ્રવ્ય જ છે, એ હકીકતની સ્પષ્ટતા માટે સુવિહિત માન્ય શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ વમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે, તે સિદ્ધ કરેલ છે. તેના વિશેષ પૂરાવા માટે જે જે પૂ પાદ આચાર્યાદિ સુવિહિત મહાપુરૂષોના અભિપ્રાય દર્શાવેલ છે, તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે, આજે જેઓ પૂ. આત્મારામજી મહારાજ-૫. ન્યાયાભાનિધિ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. પ્રીના નામે સ્વપ્નદ્રવ્યને સાધારણ ખાતે લઇ જવાની વાત કરે છે, તેમના માટે પૂ.પારશ્રીના વિદ્વાન શિષ્યરત્ન તેમજ આ. ભ. શ્રી વિજયવલભસુરીશ્વરજી મ.શ્રીના પણ શ્રદ્ધેય પૂ. મુનિરાજ શ્રી હંસવિજયજી મ.શ્રીને દેવદ્રવ્ય વિષે શું અભિપ્રાય હતે? તે સમજવા જેવો છે, તે અંગે પત્રવ્યવહાર પ્રસ્તુત પુસ્તિકાના પેજ ૩૯ થી ૪૧ સુધીમાં પ્રગટ થયેલ છે. જેમાં તેઓશ્રીએ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નાની ઉપજ શાસ્ત્રોના આધારે કહી શકું છું કે દેવદ્રવ્ય તરીકે ગણવી.. Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] પાલનપુરના શ્રી સંઘે પૂછેલ પ્રશ્નો અને પૂ. મુનિરાજશ્રી હુ‘વિજયજી મહારાજે આપેલ જવા તેઓશ્રીના હસ્તાક્ષરામાં અત્રે પ્રથમવાર જ પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થઈ રહેલ આ પ્રશ્નોત્તરીમાંથી સ્વપ્નાની ઉપજ અગે તેમજ દેવદ્રવ્ય આદિની વ્યવસ્થા આદિ અંગે ઘણું ઘણું જાણવા સમજવા જેવું મળી રહે છે. પાલનપુરના શ્રીસ`ઘે કુલ આઠ પ્રશ્નો પૂછેલ છે. જેમાં વર્તમાનમાં ચર્ચાતી ઘણી ખરી ખાખતાના શાનુસારી સાષજનક પ્રત્યુત્તર આમાંથી મંી રહે છે. પેજ ૧૪૭ થી ૧૪૮ માં તે ખ્વાકા છપાયેલ છે, જેથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે- પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં સ્વપ્નની ઉપજ દેવદ્રવ્ય જ ગણાતી હતી. તેમજ ખીજી પશુ દેવદ્રવ્ય આદિની વ્યવસ્થામાં પ્રથમથી જ શાસ્ત્રાનુસારી પ્રરૂપણા ચાલુ હતી.' 6 ܫ પાછળથી ગમે તે કારણે આ. મ.શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીની માન્યતામાં પરિવર્તન આવ્યું, પણ તે પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના સમુદાયની શાસ્રમાન્ય પ્રણાલીથી વિરૂદ્ધનું અશાસ્રીય હતું, તે કહેવામાં લેશપણ અતિશક્તિ નથી એમ જરૂર માની શકાય. પેજ ન', ૧૪૯-૫૦ માં જે બ્લેાકા અત્રે પ્રસિદ્ધ થયેલ છે, તે પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના શિષ્યરત્ન પ્રવત ક મુનિરાજશ્રી કાંતિવિજયજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજશ્રીના હસ્તાક્ષરાના એ àાકા છે. જેઓ વિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી Page #151 -------------------------------------------------------------------------- ________________ [ શરૂ૨ ] મ.મીના ગુરુદેવ હતા. તેએાએ તા. ૭-૬–૧૭ ના દિવસે આજથી ૬૧ વર્ષ પૂર્વે પાટણથી ભાવનગર ખાતે મુનિરાજશ્રી ભક્તિવિજયજી મ.શ્રી પર પત્ર લખેલ છે, જેમાં સ્વમદ્રવ્યની ઉપજ ઉપાશ્રયમાં લઈ જવાની બાબતના પાટણના સંઘના ઠરાવની હકીકતને સ્પષ્ટપણે તેમણે ઈનકાર કરેલ છે. જે જોતાં આજે સાગરના ઉપાશ્રયે ચાલતી તે કુપ્રથા તદ્દન અશાસ્ત્રીય તેમજ મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે જણાવેલ હકીકતથી તદ્દન વિપરીત છે, તે પાટણ-સાગરના ઉપાશ્રયના વહિવટદારોએ ધ્યાનપૂર્વક લક્ષમાં લઈને સમજવા જેવી ને તે અશાસ્ત્રીય કુપ્રથાને છેડવા જેવી છે. એટલે કે, પ્રવર્તક વયોવૃદ્ધ મુનિરાજશ્રી કાંતિવિજયજી મ. મુનિરાજશ્રી હંસવિજયજી મ. મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. આદિ પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના શિષ્ય-પ્રશિષ્યોની પરંપરામાં સામાન્ય સુવિહિત મહાપુરૂષોની પરંપરાનુસાર સ્વપ્નદ્રવ્યની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાની શાસ્ત્રીય પ્રથા હતી, ઉપાશ્રયમાં લઈ જવાની વાતને પણ સ્પષ્ટ રીતે આ પત્રવ્યવહારમાં તેમણે જે નિષેધ કરેલ છે, તેથી એ હકીક્ત પણ થાય છે. (પુસ્તિકાના પેજ ૩૭-૩૮માં આ પત્ર અત્રે પ્રગટ થયેલ છે.) છેલ્લે-રાજનગર-અમદાવાદ મુકામે વિ. સં. ૧૯૯૦ની સાલમાં ભરાયેલ મુનિ-સંમેલનના ઠરાની ભૂલ નકલ ને તેમાં પૂ. પાદ આ. મકશ્રી આદિની પિતાના હસ્તાક્ષરવાળી Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] સહિ સાથેના બ્લોક પ્રગટ થયેલ છે, જેમાં નીચે સહીઓમાં પાંચમી સહી ‘વિનયવહુમત્તિ' અક્ષરામાં આ. મ. શ્રી વિજયવલૢભસૂરિજી મ.શ્રીની પેાતાના હસ્તાક્ષરમાં સહી છે, આ પટ્ટક વીર સ'. ૨૪૬૦ ચૈત્રવત્તિ ૬ ગુરુવારના દિવસે વંડાવીલા-અમદાવાદમાં તૈયાર થયેલ છે, તેમાં બીજા પેરે ગ્રાની મુખ્ય ખીજી કલમમાં સ્પષ્ટ શબ્દેોમાં લખાણ છે કે, ૧ દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય ખીજા કોઈપણ ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. ૨ પ્રભુના મંદિરમાં કે મદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખેાલી ખેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાનસ'અ'ધી માલા આદિની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી ચૈાગ્ય જણાય છે.” 66 (પ્રસ્તુત પુસ્તિકાના પેજ ૪૫ ૫૨ જુએ ) સુનિ સંમેલનના પટ્ટકના બીજા પેરેગ્રાફની ૧૪મી તથા ૧૫મી પક્તિ આ મુજખ બ્લાકમાં છપાયેલી જોઈ શકાય છે. તેમાં જણા વ્યા પ્રમાણે સ્વપ્નાની ઉપજ પ્રભુના નિમિત્તે ખેાલાતી હાવાથી દેવદ્રવ્યમાં જાય છે, તે હકીકત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે, નેજેના પર નવ આચાય મહારાજાઓની પેાતાના હસ્તાક્ષરાવાળી સહી છે, જેમાં છ આચાર્ય મ.શ્રી તપાગચ્છ ચાર થુઇના પ્રતિનિધિ,ને આ. મ. વિ.ભૂપેન્દ્રસૂરિજી મ.શ્રી ત્રણ થુઇના તેમજ Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] મુનિરાજશ્રી સાગરચંદ્રજી-(આ. ભ.શ્રી સાગરચંદ્ર સૂ. મ.) પાયચંદળછીય ને આ. મ. જયસિંહસૂરિજી મ. ખતરગચ્છના છે. એ રીતે નવ સહીઓ આ પટ્ટકમાં થયેલી છે, જે આજે પણ આ મૂલ નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પઢી-અમદાવાદમાં અકબંધ જળવાઈ રહેલ છે. મુનિ સંમેલનનો આ નિર્ણય ઈ. સન ૧૯૩૪ એપ્રીલ ૫ મી તારીખના વિ. સં. ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરુવારના થયેલ છે, જેમાં તે જ દિવસે આ મુજબ હસ્તાક્ષરમાં સહિઓ છે. વિજયનેમિસુરિ આનન્દસાગર વિજયનીતિસૂરિ વિજયસિદ્ધિસૂરિ વિજયદાનસૂરિ જયસિહસૂરિજી વિજયવલલભસૂરિ વિજયભૂપેન્દ્રસૂરિ મુનિ સાગરચન્દ્ર Page #154 -------------------------------------------------------------------------- ________________ [૨૪ર ] - ઉપરોક્ત સહિઓ કરનારા પૂ. પાદ આચાર્યાદિ મહાપુરૂષોએ પિતાની હસ્તલિખિત સહિઓથી આ પટ્ટકને પિતાની સ્વીકૃતિ આપી છે, ને આ પટ્ટક તા. ૧૦-૪-૩૪ના દિવસે તે વખતના સંઘપતિ શેઠ કસ્તૂરભાઈ મણિભાઈને સુપ્રત કરેલ, જે તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી– અમદાવાદને સોંપ્યો છે. આ મુજબ પટ્ટકની નીચે લખાણ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ [ કરૂ ] PLETELEPHETH P. HEREBEEEEEEEEEEEEEE I ! NEET NETHERLEYES OR | || તમય વાળા જ * લણપુરના પાનને છે. એ અઈ બાબતને તે મને ક% છે. તેમજ આખી મમ- કરણે આની જ નિધન . . . % ધૂન બને છે કે જ ઉપ- ધ વાળ | 'U T TILL | DL IT IS L L LLLL LL LL હર પૂજન ધોળ બનાવી જ વધારે દિ મમાં વસી છે - - - LLLLLLLLL LLL LLL LLLLL 00 100 100 100 toe te vinent de la " ની _ખ વદરની " ... "FELLERS". THE Page #156 -------------------------------------------------------------------------- ________________ BMKN [ ૪૪ ] 88888 સન્મ ઉત્તર પ્રાંતરણ સૂત્ર સંબંધી ઊ જ્ઞાન ખાતે (પુસ્તકૃાદિ લખાવવાના ખળ લાવરી રહાછે . કાય. સુખનાના ધીની ઉપન્ક માં વસ્તી વાય નર આબાબતના અક્ષર ઈ પુસ્તક ' આ સાથે જાવાત ખાલ્યાની પણ શન પ્રમાં અને શ્રી પ્ર A - નના રૈનામાં ઉપધાન તપ્યા પહે ઘીની ઊપ દેવદ્રવ્યમાં જાણો લીછે- તે શાસ્ત્રના આધારે રી તેવાં જા છું કે સુપનાની ઊપ દેવદવ્ય તરીકે ગણાવી ગાબાબતમાં કાર रंगरखानाला भवित भयो खालिप्राय છે સ્નાન ન ત ต વિક્રમની 33333 Page #157 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] " 'સૂરીશ્વર મહાજન ન ઉપાછુ વીરશ્ચિ મેરૂ મારા ૨ ક. સિધિ કાર વિશે મહાત્માઓને પણ નિ- અનિડા છે. છે નાની ઊય દવાબ ન થવીક% જ પ્રિય યુવકના મન • જે વાપરવી ૨. પાન, એ જી ર સુઇ બચી હોય તો પહેલે ન ઈચ્છા છે, તેમાં રચી રાય પણ - ઈ. એના માણસ ના પર વાદી યે નહિ તેવી ખાતરી કદેવબા કે ? . ની પર અજયન FFFFFFFFFFFFFFFER Page #158 -------------------------------------------------------------------------- ________________ त्रि [ १४६ ] युन्मदरायवी मे पोताना परमात्मान लेनी ह२३ार कधी वास्ते पूलरांनो पकणार हषद्रव्यांत आप शहीद नहि, उद्यादि डोळ परितबिना जना काममा जानु साधिन ira रीने जनी राई पहिलो सोना प्रमुखनी Qamien 20141 2181250. प्रश्न छ हेवडी लामा पेटी षाय नाही? पेरामा साधारण उसने नावाना पाएगी संबंधी खानु नहोयतो रास्त शहीद परग ईडि खन्भाग मारास हेच्यने डेान द्रव्यन खान जानामा लूलकी नाखे नाही तेयों पुरतो बंदोबस्त कहानी જોઈએ, સાધારણનું ખનું રોમનો એ हेल्कली बनामा अपलेसु द्रव्यदूं उत्तर ফফফফফ:ফল Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] લ '', 1 & st St St * પy 22 : . . ૮. 1 ' 1 1 | 0 ( . * . S S S SS . S કાલ કવિ ને કારણે ખરો, નવ * શ્વેછે. , , ક - પી. એના બદ ) , નર નારી એક અખો થવી જોઈએ... કદ અને વધારે શક વાપરવા :13: કાર અને વધારે છેઆ બી ના. તેમ જલિ વાર્તા - બાન અને મા . નું ડ્યુિં હોય તેટલા પ થી ; ત, તને અમી ની દેવી જોઈએ. ' ' * * * * * * & 3 : 1 A . Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮] HREFFEREST EFFFFFFERE સદ ગૃહ ક્લિા ભાઈયો ન દેવવ્યન વૃધ્ધિભ લખે છે. પરંતુ તેવી ન એ રાખવી યોનલ , રેખાનુકૂબ 4 dsunn या ५१ .de ઉતા છે વાન હેલ રે - ખાતાની બુમ પડા છે તે તેને તરવું પવાની ખાતરી છે. તે .. વય કરતી વખતે કઈ ન બને જ ખત અરય રહત ૬૦ તજવીજ ઇરવી ને ના ખાન નનું ધજ જો, અને તેની બૂમ હદ જ આવશે નહિ. ~ FEFFFFFFFFFFFFFFFFFFFF Page #161 -------------------------------------------------------------------------- ________________ [ {{ ] ***** *** * * * * བ བབ་ ༡༢ ༤འུ་འ ལ་ བ་༽ • མདམ བ ”་ བའཚེ ༤༩ - ས་ག ཅེལ་ཀHེ མལ, ༼རྩ་ ངེས་ སུ ས བ ཟུ མ1བ་_བྲུག ཁ་བ་རྨ - བའི་ དམབིས ཤ ས མདེ བ་ མ,1-༣ པེ མའུ་་ ,, :) ༥༩ བདེ བདོ •nd ཆས ས ་ཁ•ཅི་ ཆ ཀ༩ .༤ .བདེ་ེ ཉེ -• གཡུ་བབས་ [ ་ཁག : ས > བུ.. ད་ ལ་ འབབ་ཁ༤༤ས ༡ བ བ ལ བྲུ ཅ3 ་བ ངོ ༦༠༠༠ བསར་> ༨ ༩༤༤ ༠:+ '༣ ༤)* cཔ7 ལ ''• '' ས ཧ ༩༩ཎས བ ༤.ལམ༧དཝ ༤ཅཔ ཕ བ *་ ...བྱ་ ས • (༣༤ པ་བཟ... བ་པས་.. བ བ་ , - བ ༥ -- , ལཙམཁསྐ3 ཀ- རྨ: བ Page #162 -------------------------------------------------------------------------- ________________ ХХХХХХХХХХХХХХХ. L • У . ... още »» , - у. ~ LOOL е очі... w не .2 +} 2 ni nahol min genind giving you and mi yi 04 ч • | у nktел?? ? ? ?»tfore » <-сть +veh Cou'v 9 * * * се'ѕ еvе estabet, ' #с» »»!--- av , д3 [ 46 ] Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉ ૫ સંહા ૨ અનંતજ્ઞાની પરમતારક શ્રી જિનેશ્વરદેવનાં શાસનને પામવાનું જે ભાગ્યશાલી આત્માઓને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. તેવા મહાપુણ્યશાલી આત્માઓ તે પરમતારક શ્રી અરિહંત પરમાત્માના શાસનની નિષ્ઠાપૂર્વક આરાધના કરવા સદા ઉજમાલ રહે તે સહજ છે. તેવા આત્માઓ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સદા સર્વદા હદયમાં આદરપૂર્વક બહુમાનભાવે સ્થાન આપે તે હકીકત નિશ્ચિત છે. તેવા આરાધક શ્રી ચતુર્વિધ સંઘ સમસ્તને ઉદેશીને સવમદ્રવ્ય દેવદ્રવ્ય જ છે' –એ શાસ્ત્રાનુસારી સુવિહિત મહાપુરૂષોને માન્ય હકીકત આ પુસ્તકમાં વિસ્તારપૂર્વક સહયભાવે રજૂ થઈ છે. પાપભીરૂ આરાધક આત્માઓ આથી દેવદ્રવ્યની રક્ષા માટે સદા ઉજમાલ રહે ને જાણે-અજાણે દેવદ્રવ્યને નુકશાન ન થાય તેમ જ દેવદ્રવ્યના ભક્ષણને મહાદેષ ન લાગી જાય તે માટે જાગૃત રહે અને અનંતજ્ઞાની પરમતારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના ન થઈ જાય તે માટે સાવધાની રાખે તે જ એક શુભ ઉદેશથી આ પુસ્તિકાના સાહિત્યનું સંપાદન-સંકલન મેં યથામતિ અત્રે કરેલ છે? Page #164 -------------------------------------------------------------------------- ________________ [ 22] પ્રસ્તુત સંપાદન-સંકલનમાં જે કોઈ શાસ્ત્રવિરૂદ્ધ-સિદ્ધાંત વિરૂદ્ધ પ્રતિપાદન થયેલ હોય તે માટે શ્રી અરિહંતદેવ તેમજ શ્રી સિહની સાક્ષીએ હું “મિચ્છામિ દુક્કડમ” યાચું છું. . આ સંપાદનમાં જે કાંઈ સારું છે, આરાધક આત્માઓને ગ્રાહા તથા આદરણીય છે, તે બધે પ્રતાપ મારા પરમ ઉપકારી પરમતારક દયાસાગર જૈનશાસનના તિર્ધર પરમ શાસન પ્રભાવક પરમ ગુરુદેવ વ્યાખ્યાવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની પરમ કરૂણામય કૃપાદષ્ટિને મહાન પ્રભાવ છે. તેઓ શ્રીમદના મારા પરના અનંત ઉપકારોને હું કેમેય ભૂલી શકું તેમ નથી. સુજ્ઞ વાચકે, હંસ-નીર ન્યાયે પ્રસ્તુત પુસ્તિકાના વિષયનું અવગાહન કરીને ત્રિકાલાબામ અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જનશાસનની શ્રી રત્નત્રયીની મહાપુ દયે પ્રાપ્ત આરાઘનાને નિમલભાવે આરાધકદિલે આરાધના કરી શ્રી અખંડ અનંત-અવ્યાબાધ શાશ્વત સુખના ભક્તા બનો! -એજ એક શુભ કામના. કા. સુદિ પંચમી, સૌભાગ્ય પંચમી, આ વિ. કનચંદ્રસૂરિ વીર સં 2505, વિ. સં. 2035 ઈ ગુજરાતી ધર્મશાલા, રતલામ