________________
[ ૨૨ ]
(૧) ચૌદ સુપનાં, પારણા ઘેાડીયા તથા ઉપધાંનની માળા આદિત્તું ધી શાસ્રીયરીતિચે તથા પરપરા અને નાનીએની આજ્ઞા મુજખ દેવદ્રવ્યમાં જ લઈ જવાય. તેના માટે અમદાવાદ મુકામે સં. ૧૯૯૦ માં સમસ્ત શ્વે. મૂ॰ શ્રમણ સંઘે એકમતે સ્પષ્ટ નિર્ણય કરેલ છે. તે મંગાવી વાંચી લેવા. આ નિણ્ યના છાપેલ પટ્ટક શેઠ આણુંદજી કલ્યાણજી પેઢી અમદાવાદથી મળી શકશે. તેમાં સ્પષ્ટ છે કે પ્રભુ જિનેશ્વરદેવ સમક્ષ કે નિમિત્ત દેરાસર કે દેરાસરની બ્હાર ભક્તિ નિમિત્તે જે ખેલી કે ઉપજની રકમ આવે તે દેવદ્રવ્ય ગણાય.
સુપન ઉતારવા તે તીર્થંકર ભગવાનનું મ્યવન કલ્યાણક છે. અંજનશલાકા પ્રભાસપાટણમાં અમારા ગુરુદેવ પૂ॰ આ. શ્રી ચ'દ્રસાગરસૂરિજી મહારાજ હસ્તક થયેલ. તેમાં પાંચે કલ્યાણકની આવક દેવદ્રવ્યમાં લેવાણી છે તે સુપના, પારણાએ ચ્યવન જન્મ-મહેાત્સવની પ્રભુ ભક્તિ નિમિત્તે એકલાએલ ખેલી દેવદ્રવ્ય જ ગણાય. આમાં શંકાને સ્થાન નથી, છતાં સુપના તેા ભગવાનની માતાને આવ્યા વગેરે કુટ દલીલા થાય છે તે જે કંઈ પ્રશ્નો પૂછવા ઘટે તે પૂછાવશેા. તમામ ખુલાસા આપવામાં આવશે.
આના અંગે લગભગ બધા આચાર્ચીના એક જ અભિપ્રાય કલ્યાણ માસિકમાં શાંતાક્રુઝ સ`ઘ તરફથી પૂછાએલ પત્રાના વાબરૂપે પ્રસિદ્ધ પણ થયા છે. સિદ્ધચક્ર પાક્ષિકમાં પૂર્વ સ્વ૦ આગમાદ્ધારક શ્રી સાગરજી મહારાજાએ પણ દેવ દ્રવ્યમાં જવાનું જણાવેલ છે.
અમદાવાદ, સુરત, ખંભાત, પાણુ, અેસાણા, પાલી