SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂ૦ ] તાણા વગેરે મોટા સંઘે પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જાય છે. ફક્ત મુંબઈને આ ચેપી રોગ કેટલેક ઠેકાણે ફેલાય હોય એ સંભવિત છે. પણ મુંબઈમાં પણ કેટલેક ઠેકાણે આઠ આની દશ આની કે અમુક ભાગ સાધારણમાં લઈ જાય છે પણ તે દેવદ્રવ્ય મંદિરનું સાધારણ એટલે તેમાંથી પૂજારી, મંદિરની રક્ષા માટે ભૈયા મંદિરનું કામ કરનાર ઘાટીના પગાર આદિમાં વપરાય છે ને કે સાધારણ એટલે બધે વપરાય તેવા અર્થમાં નહિ. આના અંગે જેને સમજવું હૈય, પ્રભુ આજ્ઞા પ્રમાણે ધર્મ પાલ હોય, વહીવટ કરે હોય તે દરેક વાતના શંકાના સમાધાન એગ્ય રીતે કરવામાં આવશે. - (૨) ઉપધાન અંગે તે શ્રમણ સંઘ સંમેલનને સ્પષ્ટ ઠરાવ છે કે દેવદ્રવ્યમાં જાય તેને માટે શંકા છે જ નહિ. બધે તે મુજબ પ્રવૃત્તિ છે. મુંબઈમાં બે વર્ષથી ઠાણા અને ઘાટકોપરમાં તે રીતે ફેરવવા લઈ જવા પ્રયત્ન થયો છે, પણ ત્યાં સંઘમાં મતભેદ પડેલ છે. એટલે નિર્ણય કહેવાય નહિ. એટલે ઉપરની બંન્ને બાબતેની આવક દેવદ્રવ્યમાં લઈ જવાય તે શાસ્ત્રાધારે તથા પરંપરાથી નિશ્ચિત છે. પછી મતિ કલ્પનાથી કોઈ સમુદાય મરજી મુજબ કરે તે વાસ્તવિક કહેવાય નહિ. સુજુ કિં વધુના ધર્મધ્યાન કરતા રહેશે. લિ. ધર્મસાગરના ધર્મલાભ. તા. ક–ગત વર્ષે અમારું ચોમાસું મુંબઈ આદીશ્વરજી ધર્મશાળા પાયધુની ઉપર હતું. સુપના, પારણાંની તમામ
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy