SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ o、 ] તથા તેના સદ્વ્યય કરવાના શાસ્ત્રાનુસારી રીતે કયા અધિકાર છે? ને શ્રમણપ્રધાન શ્રી સંધાએ સુવિહિત શાસ્ત્રાનુસારી પ્રણાલીને વફાદાર રહીને પૂ. પાદ પરમગીતા સુવિહિત આચાર્ય ભગવંતાદિની આજ્ઞાનુસાર બધીયે ધાર્મિક સ્થાવર-જગમ મિલકતાના વહિવટ, વ્યવસ્થા તેમજ સરક્ષણુ, સૌંવર્ધન કરવાં જોઈએ તે હકીકતને અનુલક્ષીને શ્રી શ્રમણુ સંધ સમેલને કરેલા ઉપયેાગી નિર્ણયા પણુ અહિં પ્રસિદ્ધ થઇ રહેલ છે, જેથી તે રીતે અમલ કરવાને માટે ફ્રબ્યાત રીતે શ્રી શ્રાવક સંધાને આ દ્વારા સૂચિત થાય છે. -સપાદક વિ. સ. ૧૯૯૦ માં રાજનગર (અમદાવાદ) માં મળેલ શ્રમણ સમેલને દેવદ્રવ્યને અંગે કરેલ મહત્ત્વના નિય. ૧. દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ન વપરાય. ૨. પ્રભુના મદિરમાં કે મદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખેલી ખેલાય તે સઘળુ' દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાન સબંધી માળા આર્દિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યાગ્ય ગણાય છે. ૪. શ્રાવકાએ પેાતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વિગેરેના લાભ લેવા જ જોઈએ. પરંતુ કાઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધા આવતા જણાય, તા દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા આદિના પ્રખંધ કરી લેવા. પશુ પ્રભુની પૂજા આદિ તા જરૂર જ થવી જોઇએ. ૫ પ તીર્થ અને મંદિરના વહીવટદારાએ તીથ અને મદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલ્કત રાખી બાકીની
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy