SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક ] મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જર્ણોદ્ધાર તથા નવીન મંદિરે માટે યંગ્ય મદદ આપવી જોઈએ. એમ આ મુનિ સંમેલન ભલામણ કરે છે. વિજ્યનેમિસૂરિ, જયસિંહસૂચ્છિ, વિજયસિદ્ધિસૂરિ, આનન્દસાગર, વિજયવલ્લભસૂરિ, વિજયદાનસૂરિ, વિજયનીતિસૂરિ, મુનિ સાગરચંદ, વિજયભૂપેન્દ્રસૂરિ. શ્રી રાજનગર જૈન સંઘ. કસ્તુરભાઈ મણભાઇ વડાવીલા તા. ૧૦-૫-૩૪ શ્રી શત્રુંજય તીર્થની પુનિત છાયામાં સિદ્ધક્ષેત્ર પાલીતાણુમાં વિરાજમાન શ્રી શ્રમણ સાથે કરેલા નિર્ણય શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં વિરાજમાન સમસ્ત જૈન વેતાંબર શ્રમણ સંઘ, વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદિ ૬ શનિવારથી વિ. શુ. ૧૦ બુધવાર સુધી રોજ બપોરે બાબુ પન્નાલાલની ધર્મશાળામાં મળી, વિ. સં. ૧૯૯૦ માં રાજનગરમાં ભરાયેલ અખિલ ભારતવર્ષીય શ્રી જૈન વેતાંબર મુનિ સંમેલને કરેલ “ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સમેલન અય માને છે.” એ ૧૧ મા નિર્ણય ઉપર પૂર્વાપર વિચારણા કરી, સર્વાનુમતે નીચે મુજબ નિર્ણચ કરે છે. આ શમણુસંધ માને છે કે વિ. સં. ૧૯૯૦ માં મુનિ મેલને પટ્ટકરૂપે જે નિર્ણયે તૈયાર કર્યા છે તેના છેલ્લા બાર ઠરાને વિશેષ અમલમાં લાવવા માટે જૈન શ્રમણ
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy