SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] વ્યાખ્યાનમાં જાહેરાત કરી સુપન ઉતારવા સમયે ભાગ લીધે હતે. ચાલુ સાલે રાધનપુરના સંઘના બાર આની ભાગે જુદા સુપના ઉતારી કાયમી દેવશ્વમાં રકમ લઈ જવી તે નિર્ણય જે કર્યો છે તે પ્રશંસનીય છે. ગઈ સાલે અમારી નિશ્રામાં વિજાપુરમાં ઘણા વખતથી ઉધી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પૈસા કાયમી દેવદ્રવ્યમાં લઈ જવા તે નિર્ણય કરાવ્યો હતે. તે જ પ્રમાણે મુંબઈ લાલબાગમાં પણ આ રામચન્દ્રસૂરિના સદુપદેશથી સુપનની બેલીના પૈસા કાયમી દેવદ્રવ્યમાં લઈ જવા તે નિર્ણય કરાવ્યું હતું. . ૨૦૨૦ ની સાલમાં મલાડમાં પણ પંન્યાસ સુદર્શનવિજયજીના સદુપદેશથી સુપનની બેલી ઉપર નાખેલો સરચાર્જ કાયમ માટે કેન્સલ કરાવેલ હતું. તે જ પ્રમાણે પાર્લા (ઈલબ્રીજ) અને મલાડમાં બોલી ઉપર નાખેલા સરચાજે પણ તેમણે જ કેન્સલ કરાવેલ છે. દર મુનિ વૈલોક્યસાગર,
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy