________________
૨૨૦ ] પૂ. આ મ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરિજી મ. શ્રી ને
પ્રેરણાદાયી પત્ર અમદાવાદ સારંગપુર તલીઆની પિળ શ્રાવક શેરી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયશાતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તરફથી
શ્રી રાધનપુર નમસ્કાર મહામંત્ર તમારક સાગરગચ્છ સંઘના સુશ્રાવક વર્ગ એગ્ય ધર્મલાભ સાથે પૂ. શ્રી દેવગુરુની કૃપાથી અત્રે સુખશાતા છે. ધર્મપ્રભાવે તમોને પણ વર્ગો વિ. તમોને સૂચના માત્રથી તમારી શ્રી સંઘની ફરજ સમજવા આ પત્ર લખે છે, સુપનની ઉપજ પરિપૂર્ણ દેવદ્રવ્યમાં જાય છે આવો શાસ્ત્રસિદ્ધ માર્ગ છે. સંવત ૧૯૦ ના સંમેલનમાં પણ આ નિયમ સ્પષ્ટ સમજાવે છે અને વર્તમાન કાલે એક પણ આચાર્યનું પ્રમાણ નથી, કે સુપનમાંથી એક પાઈ પણ સાધારણમાં લઈ જવાય. વૈશાખ માસમાં તમને પં. સુ. વિ. આ વાત એટલે સુધી સ્પષ્ટ સમજાવીને લેખિંત મુદ્દાઓ સાલિ પુરવાર કરી આપેલ કે પૂ આચાર્ય આત્મારામજી મહારાજ તથા ૫. વલભસૂરિજી મહારાજ સુપનની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ રીતે સંબોધન કરે છે, તે તેઓશ્રી એટલે પૂજય આત્મારામજી મહારાજના પ્રશ્નોત્તરોને પૂજ્ય વલ્લભસૂરિજી છપાવેલ સં. ૧૯૪૮ની સાલમાં “જૈન ધર્મ પ્રસારક સભા ” ભાવનગર તરફથી હુંઢક હિત શિક્ષા અપનામ ગપ્પ દીપીકા સમિર નામની જે પુસ્તિકા બહાર પડેલ તેમાંથી પ્ર. નં. ૯