________________
[ ૭૪ ] નોંધ:- પ્રારંભમાં મેં જણાવેલ છે તેમ રાધનપુરના વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં શ્રી સુવિહિત પરંપરામાં માનનાર શાસ્ત્રાનુસારી શ્રદ્ધા ધરાવનાર શ્રી શાસનપ્રેમી શ્રી સંઘની મક્કમતાથી થોડા વર્ષો બાદ વિજયગરછ તથા સાગરગરછના જે સંદેએ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાને શાસ્ત્રાનુસારી નિર્ણય કરીને વર્ષોથી ચાલી આવતી સંસારવર્ધક પાપપરંપરાનું નિમિત્ત કુપ્રથાને મક્કમતાથી ત્યાગ કર્યો તે માટે જેટલે ધન્યવાદ આપીએ તેટલે ઓછો છે.
- જ્યારે રાધનપુરના ચાતુર્માસમાં પૂ. પાદ પરમતારક પરમગુરુદેવોની પુણ્યમયી કૃપાદૃષ્ટિથી સ્વપ્નાની ઉપજને સાધારણમાં લઈ જવાની કુપ્રથાને અમે વિરોધ કરીને શાસનપ્રેમી શ્રી સંઘને હિમત આપીને જુદા સ્થાને સ્વપ્ન દર્શન- સ્વપ્ન ઉતારવાનું શુભ કાર્ય કરવા પ્રેરણ આપેલ તેના વિરોધમાં રાધનપુરમાં કેટલાક કદાગ્રહી ભાઈઓએ જાહેરમાં વિરોધ કરવા માટે હેંડબીલ કાઢેલ છે જે આ મુજબ અક્ષરશઃ અમે ઉદ્દત કરીને તેને જવાબ પણ ત્યારબાદ રજૂ કરીએ છીએ.
- સંપાદક. - રાધનપુરની પત્રિકા
જ
તા. ૬-૯-૬૬ શ્રી રાજનગર સાધુ સંમેલનને સુપનના ઘી માટે
અસલ કરાવ જે ગામમાં જે પ્રમાણે સુપવાનું બોલીનું ઘી લઈ જવાતું હોય ત્યાં તે પ્રમાણે લઈ જવું.
ઉપર મુજબને ઠરાવ ૩૧ માર્ચ ૧૯૭૪ સં. ૧૯૯૦ ચિત્ર વદ ૧ શનીવારના રોજ અખીલ હિન્દ મુનિ સંમેલનમાં થયો હતો. એટલે સુપનનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવા બાબતમાં જે પ્રચાર મુનિ સંમેલનના નામે રાધનપુરમાં કરવામાં આવે