________________
[૨] (૭)
જૈન ઉપાશ્રય–કરાડ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ તરફથી. ધર્મલાભ. સ્વપ્ન ઉતારવાની ક્રિયા પ્રભુ ભક્તિ નિમિત્તે જ થાય છે. માટે એની ઉપજ ઓછી થાય એવું કેઈપણ પગલું ભરવાથી દેવદ્રવ્યની ઉપજ રોકવાનું પાપ લાગે એ કારણે જ તમારો ઠરાવ કઈ પણ રીતે ચગ્ય નથીપણ શાસ્ત્રવિરુદ્ધ છે. સાધારણની ઉપજ માટે અનેક ઉપાય જી શકાય છે.
અમદાવાદ આદિમાં સ્વપ્નની ઉપજ જીદ્વારમાં જ અપાય છે. જે જે સ્થળે ગરબડ હોય અથવા થઈ હોય તે તે અજ્ઞાનનું જ પરિણામ છે. માટે એનું દૃષ્ટાંત લઈ આત્મનાશક વર્તાવ કઈ પણ કલ્યાણકામી શ્રી સંઘે ન જ કરે જોઈએ.
એ જ સૌ શ્રી જિનાજ્ઞાસિક અને પાલક બને, એ જ એક અભિલાષા.
શ્રી મુકામ પાટણથી લી. વિજયભક્તિસૂરિ તથા પં. કંચનવિજયાદિ ઠા. ૧૯. મું. શાંતાક્રુઝ–
દેવગુરુભક્તિકારક ધર્મરાગી જમનાદાસ મોરારજી ગ્ય ધર્મલાભ વાંચશે. તમારે પત્ર પહોં, વાંચી સમાચાર જાણ્યા. તમેએ સ્વપ્નાની બોલીની ઘી બાબતમાં પૂછાવ્યું તેના જવાબમાં–