________________
[ ૧૮ ] કહું છું, અને તેમાં મારી સમજ મુજબ મક્કમપણે ફરÈર કરનારને પડકારું છું, પણ કાઈક આરાધના તરફ નજર ન કરતા હોય અને પોતાની સત્તા વહીવટને મરજી મુજબ ચલાવનાર ન માને ત્યાં પણ હું તે જરા પણ તેમાં સહમત નથી.
(૧૩) ૫. ચિદાનંદમુનિજી મ. વાપી. આસો વદ ૧૦
આ કાળમાં ઘણા ભારેકમ જીવો વક અને જડ ગુણના પ્રતાપે શ્રી દેવદ્રવ્ય જેવા પવિત્ર દ્રવ્યને દુરુપયોગ કરી શાસનની આશાતનાનું મહા ભયંકર પાપ વહેરી રહ્યા છે, શાસનદેવ, તેઓના આત્માને સદબુદ્ધિ આપે, આ તકે આપણી ફરજ છે કે શક્તિ ફેરવી તેઓને આ પાપથી અટકાવવા જોઈએ.
( ૧૪ ) પૂ. પંન્યાસજી મ. શ્રી ભદ્રંકર વિજયજી મ. (આ૦
લબ્ધિસૂરિજી મ ના) સેલાર. આસો વદ ૧૦.
રાધનપુરના ભાઈઓએ મુનિ સંમેલનના નામે સુપનાનું ઘિી સાધારણમાં લઈ જવાને ઠરાવ શોધી કાઢયો છે, એ ઠરાની કોપી જતાં એ ઠરાવ થયો જ નથી, પણ લોકોને હાલા થવા માટે રાધનપુરના આ ભાઈઓએ આ મનઘડંત ઠરાવ કરેલ છે તે જાણશે.