SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] ઉપરના ઉત્તરમાં, પૂ. વ. આ. મ, શ્રીમદ્ વિજયાનન્દ સૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાએ સ્પષ્ટપણે જણાવ્યુ' છે કે— સ્વપ્ન ઉતારવાં અને તેની ઉછામણી મેલવી, એમાં હેતુ ધર્મની પ્રભાવના છે અને દેવદ્રવ્યની વૃદ્ધિના છે.’ " આ હેતુને સ્પષ્ટપણે જણાવ્યા પછીથી તેઓશ્રીએ કર માન્યુ' છે કે, ‘ધર્મની પ્રભાવના કરવાથી પ્રાણી શ્રી તીથ કર નામકમ ઉપાજે છે. એવું કથન શ્રી જ્ઞાતાસૂત્રમાં છે અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાવાળેા પશુ શ્રી તીથ કર નામકમ ઉપાજે છે એવુ' કથન શ્રી સ’બોધ સિત્તરી શાસ્ત્રમાં છે.' આ રીતિએ સ્વપ્ન ઉતારવાનું, તેની ઉછામણી ખેલવાનુ' અને તે ઉછામણીનુ દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય તેનું વિધાન કર્યા પછીથી, સ્વપ્નનું' લિલામ કરવું અને તેને બે ત્રણ રૂપિયે મણુ વેચવાં’ એ વગેરે કહીને સ્વપ્ન ઉતારવાં અને ઉછામણી ખેલવી એ વગેરે ધર્મ પ્રભાવનાની અને દેવદ્રવ્યુની વૃદ્ધિ પ્રવૃત્તિની મશ્કરી કરનારા પ્રશ્નકારને તેઓશ્રીએ સમજાવ્યું છે કે જેમ તમારા આચારાંગાદિ શાસ્ત્ર-ભગવાનની વાણી એ અથવા ચાર રૂપિયામાં વેચાય છે, તેમ ઉછામણીના ઘીનુ પશુ મૂલ્ય પડે છે. ' એટલે, પૂ. આ. મ. શ્રી વિજયાનન્તસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાને નામે એમ કહેવું કે, તેઓશ્રી "
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy