________________
[ ક ] '' ઉત્તર- પિતાના પૈસાથી મંગાવી કેસર-સુખડ વેચી હોય તેમાં થયેલે નફે પિતાની ઈચ્છા હોય તેમાં ખર્ચી શકાય. પણ કઈ અજાણ માણસ દેરાના પૈસાથી ખરીદી ગયેલ ન હેય તેવી ખાતરી હોવી જોઈએ.'
પ્રશ્ન-૫ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય કે કેમ?
ઉત્તર-પૂજા કરાવવી એ પોતાના લાભ માટે છે. પરમાત્માને તેની દરકાર નથી, વાસ્તુ પૂજારીને પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય નહિ. કદાપિ કેઈ વસ્તી વિનાના ગામમાં બીજું સાધન કઈ રીતે બની શકે નહિ તે ચાખા પ્રમુખની ઉપજમાંથી આપી શકાય છે.
પ્રશ્ન-૬ દેવકી જગ્યામાં પેટી રખાય કે નહિ?
ઉત્તર- પિટીમાં સાધારણ અને ખાવાના પાણુ સંબંધી ખાતું ન હોય તે રાખી શકાય, પણ કઈ અજાણુ માણસ દેવદ્રવ્યને કે જ્ઞાનદ્રવ્યને બીજા ખાતામાં ભૂલથી નાખે નહિ તે પૂરત બંદોબસ્ત હે જોઈએ. સાધારણનું ખાતું હોય તે એ દેવલની જગ્યામાં ઉપજેલું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાને કેવી રીતે ખપી શકે તે વિચારવા જેવું છે. છે. પ્રશ્ન- ૭ નારીયેલ, ચોખા, બદામ, શેમાં વપરાય? - ઉત્તર- નારીએલ, ચોખા, બદામની ઉપજ દેવદ્રવ્ય ખાતે જમા થવી જોઈએ.
પ્રશ્ન-૮ આંગીને વધારે શેમાં વાપરવો?
ઉત્તર- આંગીમાંથી વધારે કાઢો વ્યાજબી નથી, કારણ કે તેમાં કપટક્રિયા લાગે છે. વાસ્તે જેણે જેટલાની આંગી