________________
[ { }
શ્રી પાલણપુરના સંઘને માલુમ થાય કે, તમાએ આઠ ખાખતેના ખુલાસા લેવા મને પ્રશ્ન કરેલ છે, તેના ઉત્તર મારી સમજ પ્રમાણે આપની આગળ નિવેદન કરૂ છું.
પ્રશ્ન-૧ પૂજા વખતે ઘી ખેલાય છે તેની ઉપજ શેમાં વાપરવી ?
ઉત્તર- પૂજાના ઘીની ઉપજ દેવદ્રવ્ય તરીકે જીર્ણોદ્ધારાતિ કામમાં વાપરી શકાય છે.
પ્રશ્ન–૨ પરિક્રમણાનાં સૂત્રેા નિમિત્તે શ્રી ખેલાય છે, તેની ઉપ૪ શેમાં વાપરવી ?
ઉત્તર- પ્રતિક્રમણુસૂત્રેા સ'ખ'ધી ઉપજ જ્ઞાન ખાતે પુસ્તકાદિ લખાવવાના કામમાં વાપરી શકાય છે.
પ્રશ્ન-૩ સુપનાના ઘીની ઉપજ શેમાં વપરાય
ઉત્તર– આ ખાખતના અક્ષરા કાઇ પુસ્તકમાં માશ જોવામાં આવ્યા નથી, પણુ શ્રી સેનપ્રશ્નમાં અને શ્રી હીરપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાનમાલા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકુ છુ કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી, આ બાબતમાં મારા એકલાના જ એવા અભિપ્રાય છે, તેમ ન સમજવુ, શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને તથા ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના તથા પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ વિગેરે મહાત્માઓના પણ તેવા જ અભિપ્રાય છે .કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી.
પ્રશ્ન-૪ કેસર-સુખડના વહેપારની ઉપજ શેમાં વાપરવી ?