________________
(98)
( ૬ )
પૂ. આચાય મ. વિ. ભુવનતિલકસૂરિજી મ. મુંબઇ-દાદર. આસે। ૧૬ ૮
શ્રી પ્રભુજીના પાંચેય કલ્યાણક સબધી મેાલીચે જ્યાં જ્યાં મેલાય તે સવે ખાલીયા દેવદ્રવ્ય ગણાય, પ્રભુના નિમિત્તે સ્વપ્નાં આન્યાં હાવાથી સ્વપ્નાં-પારણાં વિ॰ નું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય છે, અને તે દેવદ્રવ્યમાં લઈ જવા પ્રયાસ કરવા જોઈએ. મુનિસ’મેલનમાં એવાજ ભાવના ઠરાવ થયેલા છે, રાધનપુરના કેટલાક ભાઈઓએ જે ઠરાવ બહાર પાડયો છે તે વિરૂદ્ધ છે, તેના મારા વિરાધ છે,
( ૭ )
પૂ. પન્યાસજી મ. શ્રી અશાકવિજયજી મ. ડેલાના ઉપાશ્રય, અમદાવાદ. આસા વદ ૮
અત્રે સર્વે ઉપાશ્રયમાં જે સુપનની બેલી ખેલાય છે તે સર્વે રકમ દેવદ્રવ્યમાં જાય છે, અને અત્રેની આણુજી કલ્યાણજીના છીદ્વાર કમીટીમાં તે રકમ સાંપવામાં આવે છે.
બહાર પણ પ્રભુના નિમિત્તે જે જે ખેલી ખેલાય છે તે સઘળું દેદ્રબ્યમાં જાય છે.
મુનિસ’મેલનના પટ્ટકમાં પણ એજ પ્રમાણે ઠરાવ છે. આપશ્રી સુપનની ઉપજ સાધારણમાં લઈ જનાર પ્રત્યે વિરાધ દર્શાવેા છે તે ચૈાગ્ય જ છે.