________________
[3]
ત્યાંના સથે કરેલા નવા ઠરાવ શાસ્ત્રીય રીતે ખરાખર નથી. કારણ કે દેવદ્રવ્યના નામે ઉત્પન્ન કરાએલ રકમને કોઈપણ ભાગ દેવમંદિર અને મૂર્ત્તિના નિભાવ સિવાય બીજા ખાતામાં વાપરવા જોઇએ નહિ. આપનારાઓની ભાવના પશુ દેવદ્રવ્યને જ ઉદ્દેશીને જ હાય છે. આવી પ્રવૃત્તિએ પણ શ્રાવકના વાર્ષિક અગ્યાર કૃત્ચામાં દેવદ્રવ્યની વૃદ્ધિરૂપેજ એ કૃત્ય તેને સાચવવા માટે જ પૂવ પુરુષોએ પ્રચલિત કરી છે અને જ્યારે અનેક પેઢીઓ ચલાવતા માટા મોટા વેપારીએ પણ આ લેાકની પ્રામાણિકતા ખાતર દરેકને હિસાબ જુદી જુદી રીતે ચાખા રાખે છે. રકમા આમતેમ ઘાલમેલ કરી શકાતી નથી. તેવી જ રીતે ધાર્મિક ખાતાઓમાં પણ એવી જ જાતનાં સ્પષ્ટ જમાખચ હાવા જોઇએ.
.
વળી એ પણ લક્ષ બહાર ન હેાવુ' જોઇએ કે, ઘણા ખાલનારા ખર્ચ ખાતામાંથી નહિ પણ દેવપૂજાની જીણું?દ્વાર આદિમાં ખર્ચવા ધારેલી અથવા જુદી કાઢીને રાખેલી રકમમાંથી જ મેલીએ ખેલે છે. જ્યારે કેટલીક પેઢીઓમાં આવક કે અચતનેા અમુક ભાગ દેવના નામે જમા થતુ રહે છે. અને અવસરે અવસરે અપાતુ રહે છે. આ દરેક વસ્તુ લક્ષમાં લેતાં લેાકેાને મૂળ ભાવનામાંથી ચુકવે અને જતા દિવસે નવા આવેલા અથવા વસ્તુથી અજાણુ માણુસેને દેવદ્રવ્યમાંથી આડા-અવળા માર્ગે રકમ ખર્ચવા પાછલે આરણેથી છૂટ આપે એવા ઠરાવા વ્યાજમી ગણાય નહિ,
સાધારણ ખાતાની ખાટની ખૂમા અનેક ઠેકાણે સરંભળાય છે. પરંતુ તમારા જેવા જવાબદાર ધમ રુચિવાળા જીવા ધારે