________________
[ ૬ ]
(૨)
સાણંદથી આચાર્ય મહારાજ શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મ. આદિ તરફથી
-
મુંબઇ મધ્યે દેવગુરુભક્તિકારક સુશ્રાવક જમનાદાસ મારારજી ચાગ ધર્મ લાભ, અત્ર સુખશાતા છે. તમારા પત્ર મળ્યા, તે સંબધમાં જણાવવાનુ` કે સ્વપ્નની ખેાલી સ'ખ'ધી જે કાંઈ ઉપજ હાય તે દેવદ્રવ્ય સિવાય ખીજે ન લઈ જઈ શકાય. અમદાવાદ, ભરૂચ, સુરત, છાણી, પાટણું, ચાણસ્મા, મ્હેસાણા, સા' વિ. ઘણા સ્થળામાં પ્રાયઃ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, એ જ. ધમ સાધનમાં વિશેષ ઉદ્યમ રાખશે.
દઃ સુમિત્રવિજયના ધર્મલાભ,
(૩)
ઉદ્દેપુર આ. સુ. ૬ માલદાસની શેરી,
જૈનાચાય વિજયનીતિસૂરીશ્વરજી આદિ ઠા. ૧૨. શાંતાક્રુઝ મધ્યે સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક શ્રાવકગુણુસ‘પન્ન શા. જમનાદાસ મેારારજી જોગ ધર્મલાભ વાંચશેા. દેવગુરુ પ્રતાપે સુખશાતા છે. તેમાં પ્રવતતા તમારા પુત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા. વળી પણ લખશે. જૂની પ્રણાલિકા પ્રમાણે અમા સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના વિચારના છીએ. કારણ સ્વપ્નાંને તીથ કરની માતા જુવે છે,