SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] તત્ર શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ પુણ્યપ્રભાવક સુશ્રાવક જમનાંદાસ મારારજી વિ. શ્રી સઘ સમસ્ત યાગ્ય. જણાવવાનુ કે તમારા પત્ર મળ્યેા. વાંચી ખીના જાણી. પૂજ્ય મહારાજજી સાહેબને એ દિવસથી બ્લડપેશરનુ· દરદ થયેલુ' છે. જેથી આવા પ્રશ્નોના જવાબની માથાકુટમાંથી છૂટા થયા છે. માટે હવેથી આવા પ્રશ્નો અત્રે મેાકલવા નહિં. કારણ કે દાકતરે મગજમારી કરવાની તથા મેાલવાની મનાઇ કરેલી છે. છતાં અમારા અભિપ્રાય પૂછે તેા ટૂંકમાં જણાવીએ છીએ કે, “ સુપનની ઉપજના પૈસા દેવદ્રવ્યમાં જ અમે તે વપરાવીએ છીએ. અને અમારા અભિપ્રાય દેવદ્રવ્યમાં જ છે. વળી ઘણા જ ગામમાં તથા શહેરામાં દેવદ્રવ્યમાં જ વાપરવાની પ્રણાલિકા છે. ’’ સાધારણ ખાતામાં ખાડા હાય તે તેના માટે બીજી ટીપ કરવી સારી છે-પણ સુપનના ઘીના રૂા. રા ના ભાવના બદલે રૂા. ૫) ના ભાવ લઈને અડધા પૈસા દેવદ્રવ્યમાં લઈ જવા વ્યાજખી નથી. અને જો સંઘ તેમ કરે તા દોષના ભાગીદાર છે. એવી રીતે કરે તેના કરતાં સાધારણ ખાતાની જુદી ટીપ કરવી શુ' ખાટી ? માટે સુપનાના નિમિત્તના પૈસા સાધારણમાં લઈ જવા તે અમાને તેા ઠીક લાગતુ નથી. અમારા અભિપ્રાય દેવદ્રવ્યમાં જ વાપરવાના છે. પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી, દઃ મુનિ કુમુદવિજયજી
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy