________________
[ 8 ] સુપ્રસિદ્ધ સાહિત્યકાર પરમપુજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ઋણી રહેશે એ નિઃશંક વાત છે.
દેવદ્રવ્યની પરમ પવિત્રતા સમજવા, એના રક્ષણથી બંધાતાં પ્રકૃષ્ટ–પુણ્યની અને ભક્ષણથી લાગતા પ્રબળપાપની સમજણ મેળવવા તેમજ દેવદ્રવ્ય વિષયક અનેકાનેક નાની-મોટી વિગતેને સચોટ ખ્યાલ મેળવવા સહુ કોઈ આ પુસ્તકને વાંચે વિચાર અને એના માર્ગદર્શનને વર્તનમાં મૂકે એ જે એક અભિલાષા સાથે, આના સંપાદક-સંજક પૂજય આચાર્યદેવશ્રીના ચરણોને વંદનાવલિની પુષ્પાંજલિથી વધાવતા આનંદ અનુભવું છું !
)
વિ, સં. ૨૦૩૫, માગશર સુદ ૧
ધારાજ, તા. ૧-૧૨-૧૯૭૮.
-મુનિ પૂણચન્દ્રવિજય.