SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૭ ] શેભા માટે અને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે સુપન અમે ઉતારીએ છીએ. તેમની આજ્ઞાને આચાર્ય કમલરિ, ઉપાધ્યાય વીરવિજયજી, પ્રવર્તક કાન્તિવિજયજી, મુનિ હંસવિજયજી, મુનિ ચતુરવિજયજી વગેરે શિવે પ્રશિષ્યો પાળતા આવ્યા છે. તે તેમના પત્રોથી સાબીત થાય છે. તે પ્રત્રો અમારી પાસે છે. જેને જોવા હેય તેને માટે ખુલ્લા જ છે.) તે પાને આ નમુને - ભાવનગરથી મુનિ ભક્તિવિજયજીએ લખેલ પત્રને જવાબ આપતાં મુંબઈથી મુનિ ચતુરવિજય લખે છે કે પાટણ સંઘ તરફથી તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી પરંતુ પોળીયાના ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસનારાઓ એ સવજ્ઞાની આવકમાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે એમ સાંભળવામાં છે.” જ્યારે પાટણના સંઘથી આ ઠરાવ થયો નથી તો ગુરુની અનુમતિ–સંમતિ ક્યાંથી હોય? તે સ્વયં વિચારી લેશે. વિઘસંતેષી માણસે બીજા કોઈની હાનિ કરવા યદ્વા તદ્વા કરે તેથી શું? જે કંઈ પાસે મહારાજના હાથની લેખિત કલમ નીકળે તો ખરી, નહિ તો લોકોના ગપ્પા ઉપર વિશ્વાસ કરવો નહિ.” મારા જાણવામાં તે કઈ વખતે પણ એમ આવ્યું નથી કે સ્વપ્નાના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy