________________
[ ૭૭ ]
આ વર્ષે ( પાટણ-સાગરના ઉપાશ્રયે) અમે પણ વ્યામ્યાનમાં જાહેર કર્યું. હતું. અને દેવદ્રવ્યને જેટલું નુકશાન પડે તેટલું ભરપાઈ કરાવી આવું તેવું નક્કી કરીને જ બ્યાખ્યાન ચાલુ કર્યુ” હતું. તેમાં ૨૫ ટકાની બાહેધરી ટ્રસ્ટીઆએ લીધી હતી, અને ૨૫ ટકાની મે ટીધી હતી. તેથી આ વર્ષે અમારા નિમિત્તે સુપન સંબંધી દેવદ્રવ્યને એક લાલ પાઈનું પણ નુકશાન પહેાંચ્યું નથી. અને આ બાખતમાં અઠવાડિયું લગભગ વ્યાખ્યાન ચલાવ્યું હતું. મુખ્ય ટ્રસ્ટીઆના પરિણામ ફેરવવાના થયા છે’
“ પરંતુ સ ́ધનું કામ હેાવાથી એક આગીયા સેા મણુ જવારના નાશ કરે તેમ થતુ' હોવાથી ધીરે ધીરે લાઈન પર આવી જશે. તમારે પણ ખેાટી ચાલતી પ્રણાલિકા ફેરવી સારા માર્ગ ઉપર આવી જવું જોઇએ. અને સર્વના લેગા ભળી જવુ જોઇએ તે જ યાગ્ય છે.'
• અહીંયા એક ભયંકર પાપ બીજી પણ પ્રવેશ કર્યુ છે. તે છેલ્લા જૈનમાં મેં આપેલ છે તે લેખ “ ખરાખર વાંચી જવા જેવા છે. એ પાપ ત્યાં તા નહિ ડાય એવી મને ખાત્રી છે, જો હાય તા મને જણાવશે
પુ. આ. શ્રીકીર્તિસાગરસૂરિજી મહારાજના તરફથી દઃ મુનિ કૈલાયસાગરના ધર્મલાભ
ભા. ૧ ૧૦ સાગરના ઉપાશ્રય પાટણું.