________________
પ્રાયશ્ચિત કરી લખાણ લ
હિતકારી
[ ૮૯ ] વધી ગયે. હિતદષ્ટિએ આ લખાણ લખાઈ રહ્યું છે. માટે ભૂલનું પ્રાયશ્ચિત કરી માફી માગી શુદ્ધ થવું એ જ હિતકારી છે. અને કલ્યાણકારી છે. અમેએ અત્રે પર્યુષણમાં સ્વપ્ન નિમિત્ત જે દેવદ્રવ્યને નુકશાન પડતું હતું તે ભરપાઈ કરવાપૂર્વક વ્યાખ્યાનમાં જાહેરાત કરવાપૂર્વક પર્વ ઉજવ્યાં હતાં.
માટે હજી સંઘે વિચાર કરી જુની પ્રણાલિકા ફેરવવી
ગ્ય છે. ગઈ સાલે અમારી (આચાર્ય ભગવંતની) નિશ્રામાં વિજાપુરમાં ઘણા વખતથી ઉધી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પૈસા કાયમી દેવદ્રવ્યમાં લઈ જવા તે ઠરાવ કરાવ્યો હતો. ત્યાં સંઘના બાર આની ભાગે સુપન જુદા ઉતારી દેવદ્રવ્યની વૃદ્ધિ કરી તે પ્રશંસનીય અનુમોદનીય છે.
દર મુનિ વૈલોક્યસાગરના ધર્મલાભ.
નંધ:- રાધનપુરના કેટલાક ભાઈઓના જવાબમાં તે ભાઇઓએ ફેલાવેલ ભ્રમણને સચોટ ને શાસ્ત્રાનુસારી પ્રતિકાર પૂ. આ મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રી તરફથી તેમના વિદ્વાન ધર્મ ધગશવાળા સત્યપ્રિય મુનિરાજ શ્રી શૈલજ્યસાગરજી મહારાજે ઉપરોક્ત હેડબીલ દ્વારા આપેલ. બાદ તે જ હકીક્તનું વિશેષ સ્પષ્ટીકરણ કરતી ન્હાની પુસ્તિકા પણ તેમણે પ્રગટ કરેલ. જેમાં તેઓએ આ જ હકીકતનું સમર્થન કરતું જે મનનીય લખાણ તેપુસ્તકના પ્રારંભમાં મુકેલ છે.
જેમાંને કેટલોક ભાગ તે ઉપરોક્ત પત્રિકામાં ઉલ્લેખાયેલ હકીકતનું પુનરાવર્તન છે. છતાં પણ તે અવતરણું ઉપયોગી ને પ્રાસંગિક હેવાથી અત્રે ફરી રજૂ કરવાનું ઉચિત માનીને અત્રે મૂકીએ છીએ.
-સંપાદક