________________
[ ૬ ]
રણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલા ઠરાવ-શાસ્રના આધારે ખરાખર છે કે કેમ તે માટે આપના અભિપ્રાય જણાવવા મહેરખાની કરશેાજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વિગેરેના શ્રી સદ્યા સુપનની ખેાલીની ઊપજની રકમના કેવી રીતે ઉપયાગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તેા જણાવશેાજી. શાંતાક્રુઝ જૈન સંઘના પત્રને આ, મ, શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે આપેલ જવાબ
તા. ૨૮-૯-૧૯૩૮
વ દેશ્રી-વીરમાન'મ
અ‘બાલાસીટી (પ’જામ)
વિજયવલ્લભસૂરિ આદિના તરફથી— શ્રી મુખઇ શાંતાક્રૃઝ સુશ્રાવક શેઠ જમનાદાસ મારારજી જોગ ધર્મ લાભ, તા. ૨૦-૯-૩૮ ના તમારે। પત્ર મા સમાચાર જાણ્યા તમાએ જે માખત લખી તે પ્રથા જ અૉ. ચીન છે તેા પછી એના ઉલ્લેખ શાસ્ત્રામાં હાય જ કયાંથી ? અને એજ માટે એના અધેય સ્થળે એક સરીખા રિવાજ જોવામાં આવતા નથી ! જે સ્થળના શ્રી સથે પ્રથમથી અથવા તેા જરૂરત સમજી પાછળથી જે ઠરાવ કર્યો ડાય ત્યાંના શ્રી સંઘ તે પ્રમાણે વતી શકે છે, એ મુજબ તમા શ્રી સંઘ મળી જે ઠરાવ કરા તે પ્રમાણે ચાલવામાં અમારી સમજ