SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૨ ] હાય ત્યાં તે પ્રમાણે લઇ જવાનું ” કહેવામાં આવ્યું છે તે ખરાખર નથી. રાધનપુરના હેન્ડમીમમાં સ. ૧૯૪૩ ભા. સુ. ૧ મે પૂ. આત્મારામજી મહારાજની સ‘મતિથી સુપનાનું ઘી સાધારણમાં લઇ જવાના સ`ઘે ઠરાવ કર્યોનું લખ્યું છે તેમાં પૂ. આત્મારામજી મ. ની સ`મતિ મામત અમાને સાચી લાગતી નથી, એ આખા ઠરાવ શકામાં છે. એથી દારવાવા જેવું નથી, કારણુ કે પૂ. આત્મારામજી મ. શ્રી એ ઢુંઢણી પાવ તીખાઈના પ્રશ્નના ઉત્તરમાં સુપના પારણાનુ ઘી દેવદ્રવ્યમાં લઈ જવાનું લખેલ છે, આ. શ્રી વિજયવલ્રભસૂરિજી (તે વખતે મુનિશ્રી) ના નામથી ગપ્પદીપિકાસમીર ” આ નામની ચાપડીમાંથી જોઈ લેશેા. પૂ. ગુરુદેવના ચાતુર્માસમાં સાગર સ`ઘે રાધનપુરમાં ઠરાવ કર્યો હાય. એથી એમની સમતિ ગણાય નહિ, તેઓશ્રી જાણતા પણ ન હોય. ( ૨૪ ) પૂ. આચાય મ. મેરૂપલસૂરિજી મહારાજ મેરીવલી ( સુંખઈ ) . કા. સુ. ↑ સ્વમાના પૈસા દેવદ્રવ્યમાં જાય, માટે રાધનપુરની પત્રિકાની અંદર લખ્યું છે તે ખોટુ છે. અને શ્રમસંઘે તેવા કંઈ ઠરાવ કરેલ નથી જ, બાકી તેવી પત્રિકાની કઈ જ કીંમત છે જ નહિ. 1
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy