SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ( [ ૧૭ ] (૧) દેવદ્રવ્ય જિનચૈત્ય તથા જિનમૃતિ સિવાય બીજા કેઈપણ ક્ષેત્રમાં ન વપરાય. (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. (૩) ઉપધાન સંબંધી માલા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. ઉપરોક્ત ઠરાવની નીચે વિજયવલભસૂરિ એ રીતે વલભસૂરિ મહારાજે પોતાની સહી કરી છે. ને તે સહીની નીચે આ મુજબના લખાણ પછી કસ્તુરભાઈ મણિભાઈની સહી છે, તે લખાણ આ મુજબ છે. અખિલ ભારતવર્ષ જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સર્વાનુમતે આ પટ્ટકરૂપે નિયમે કર્યા છે. તેને અસલ પટ્ટક શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને સે છે." - કસ્તુરભાઈ મણિભાઈ ' શ્રી રાજનગર જૈન સંઘ વંડાવીલા તા. ૧૦-૫-૩૪? ઉપરક્ત મુનિસંમેલનના ઠરાવથી સ્પષ્ટ છે કે, આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સ્વયં વિ. સં. ૧૯૯૦ ૪/૨
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy