SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮ ] સુધી પ્રભુના મદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્ત જે જે ખેલી ખેલાય તે દેવદ્રવ્ય છે તે રીતની શાસ્ત્રાનુસારી માન્યતાવાલા જરૂર હોવા જોઇએ, ને તેથી એ પશુ સમજી શકાય છે કે સુપના પણ પ્રભુના નિમિત્તના હાવાથી તેની ખેલીને દેવદ્રવ્ય તરીકે માનતા હાવા જોઇએ ને દેવદ્રવ્ય જિનચૈત્ય કે જિનમૂર્તિ સિવાય બીજા કાઇપણ ક્ષેત્રમાં ન વપરાય તેમ તેઓશ્રી પ્રામાણિક શાસ્ત્રાનુસારી માન્યતાવાળા હોવા જોઈએ. એમ આપણે અનુમાન કરી શકીએ છીએ, છતાં જો કે તે પહેલાં પણ તેઆએ દેવદ્રવ્યની જૈન સઘમાં આવેલી ચર્ચા વખતે સ્વપ્નાની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની જે શાસ્ત્રાનુસારી પરંપરાવિરૂદ્ધ શાસ્ત્ર વિરૂદ્ધ ઝુ ંબેશ ચાલેલી તેમાં પણ સમ્મતિ આપેલી હતી. પણ ગમે તે કારણે તેઓશ્રીને પેાતાની ક્ષતિ સમજાઈ હાય તેથી આ વિષયમાં તેએશ્રીએ જે રીતે રાજનગર શ્રમણ સમેલનના ઠરાવ નં. ૨ ના પેટા ઠરાવ નં. ૧-૨-૩ માં પેાતાની સહિ કરેલી છે. તે પરથી આપણને આમ માનવાને સ્પષ્ટ કારણુ મલે છે. પશુ ત્યારબાદ ગમે તે કારણે તેઓશ્રીએ શાંતાક્રુઝ જૈન સ“ધના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મારારજીને જે જવામ આપેલ છે તે તેઓશ્રીના પલટાએલા માનસનેા આપણનેપર
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy