________________
સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ
એ ઠરાવ વડેાદા શ્રી સંઘે સર્વાનુમતે કર્યો છે. ઠંડ ૫૪ વર્ષ પહેલાના એ પ્રસ’ગ.
નોંધ- આ પુસ્તક પ્રસિદ્ધ થઇ રહેલ છે. ૧૯૭૪ ની સાલમાં ને દેવદ્રવ્યને અંગે તે તેમાંયે સુપનાની ખેાલી દેવદ્રવ્યમાં લઇ જવાની શાસ્ત્રાનુસારી સુવિહિત પ્રણાલી પણ વર્ષોથી ચાલી આવે છે. છતાં વર્ષો પહેલાં એવી ચળવળ શરૂ થયેલી. અને પેાતાના ઘરના ખર્ચમાં કાપ ન મુકવેા પડે, જે ધર્માદા ખાતામાંથી જ દેરાસરજી તથા ઉપાશ્રય અને ખીજા પણ પેાતાના ઉપયોગમાં આવતા ખાતાઓનું પરભાયું. ખર્ચ નીકળી જાય તેા ઠીક એવી કૃપણુ તથા અનુદાર મનાવૃત્તિવાળા લિની ટુંક વૃત્તિથી પ્રેરાઇને અમુક વગે` સ્વપ્નાદિની ઉપંજ સાધારણમાં લઈ જવાની પ્રવૃત્તિ ચલાવી, જેમાં કેટલાક તેવી વૃત્તિના વ ભળવા લાગ્યા. ર
તે અવસરે પૂ. પાદ શાસનમાન્ય સુવિહિત મહાપુરુષોએ તેના સખ્ત વિરાધ કરવા શરૂ કર્યો જેથી શાસ્ત્રવિરોધી પ્રવૃત્તિ જમાનાના નામે આગળ ન વધે; આવાજ એક પ્રસંગ વડાદરામાં ઈ. સ. ૧૯૨૦ માં અનેલા તે વખતે ત્યાં બિરાજમાન પૃ. પાદ સુવિહિત શાસનમાન્ય મુનિવરાએ તેના જે વિરાધ કરેલા તેના અહેવાલ તે વખતના પત્રમાં પ્રગટ થયેલ જે અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે. જેથી આ વિષયમાં સ્પષ્ટ ખ્યાલ આવી શકે. -સપાદક
વડાદરા જૈન સર્ધમાં થયેલા હૅરાત્ર
તારીખ ૩-૧૦-૧૯૨૦ વડોદરામાં શ્રી પષણુપમાં દેવદ્રવ્ય સબંધી મહેસાણા સંઘ તરફથી આવેલ જાહેર વિનંતીને અંગે પ્રશ્ન થતાં પ શ્રી માહનવિજયજીએ દેવદ્રવ્ય” શાસ્ત્રધાર આગમાક્ત