Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004677/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત દેવપર મુકીરહાદિશિકા શબ્દશઃ વિવેચન સત્તરમી બત્રીશી અવિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા WWW.jainelibrary.org, Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિતા દ્વાદિંશદ્વાબિંશિકા અંતર્ગત દેવપુરુષકારદ્વાથિંશિકા શબ્દશઃ વિવેચન જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર જ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ જ વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૦ સંકલન-સંશોધનકારિકા છે. પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફોહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨પ૩૪ વિ. સં. ૨૦૧૪ આવૃત્તિ ઃ પ્રથમ નકલ ઃ પ૦૦ મૂલ્ય : રૂ. પ૦-૦૦ ક આર્થિક સહયોગ : પ. પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સા. સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સા. બોધિરત્નાશ્રીજીના સદુપદેશથી શ્રી ચંદ્રપ્રભસ્વામી દેરાસર જૈન શ્વે. મૂ.પૂ. સંઘ-પાર્લા (વેસ્ટ)ના જ્ઞાનખાતાની રકમમાંથી આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : માતા છે. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, સ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭, ને મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૭૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન : - અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રીનટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) પે, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. R (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦ ૨૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગરઃ શ્રી લલિતભાઈ ધરમશી. શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વ), મુંબઈ-૮૦. ૧ (૦ર૮૮) ર૬૭૮૫૧૩ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ * સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. 8 (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ PL પ્રકાશકીય ગર “ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસ મુમુક્ષઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચવો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ s, ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત થઈ વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા.. ૧. ચોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪, લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો | લેખક :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? Page #7 -------------------------------------------------------------------------- ________________ (હિન્દી) વ્યિાધ્યનિવાર :- . પૂ. વિર્ય શ્રી સુમૂNUવિનયની (નાના પંડિત) નસા. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी ત્રિક :- પ. પૂ. વિર્ય શ્રી યુગભૂષurવિનયની (નાના પંડિત) મ.સા. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार (ENGLISH Lecturer: H.H.GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી and ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!! (હિન્દી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!! સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ન (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.). સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે : ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત - વિવેચનના ગ્રંથો થs men nhanden (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ] ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક ચનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશ: વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચના ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચના ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન રપ. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસામગ્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-ર૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્રાવિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસ સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૫. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૬. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૭. અપુનર્બધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૮. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૧. અધ્યાત્મસાર શબ્દશ: વિવેચન ભાગ-૨ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૩. અતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ ગ્રંથની ૧૭મી ‘દેવપુરુષકારદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદન વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩૨ અર્થગંભી૨ શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપક્ષવૃત્તિથી સમલંકૃત, આ ‘દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ ‘દેવપુરુષકારદ્વાત્રિંશિકા' દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથનું ૧૭મું પ્રકરણ છે. કેટલાક દૈવથી જ યોગની સિદ્ધિ માને છે તો કેટલાક પુરુષકારથી જ યોગની સિદ્ધિ માને છે, તે મતનો નિરાસ કરીને દૈવ અને પુરુષકાર ઉભયથી યોગની સિદ્ધિ છે, તે પ્રસ્તુત દ્વાત્રિંશિકામાં ગ્રંથકારશ્રી સિદ્ધ કરે છે. સંસારમાં જે કંઈ કાર્ય થાય છે, તે સર્વ કાર્ય પ્રત્યે જીવનું કર્મ=દૈવ અને જીવનો પ્રયત્ન=પુરુષકાર, કારણ છે; તેમ યોગમાર્ગની પ્રાપ્તિમાં પણ જીવનું કર્મ અને જીવનો પ્રયત્ન કારણ છે. તેથી પ્રમાણદૃષ્ટિથી વિચારીએ તો કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર કારણરૂપે સમાન છે, પરંતુ કોઈક સ્થાનમાં દૈવ બળવાન હોય તો કોઈક સ્થાનમાં પુરુષકાર બળવાન હોય એમ બને; તોપણ બંને કારણના સમુદાયથી જ કાર્ય થાય છે, માત્ર દેવથી કે માત્ર પુરુષકારથી કાર્ય થતું નથી. આ બંને કારણોની વિચારણા ગ્રંથકારશ્રીએ નિશ્ચયનય અને વ્યવહારનયની માન્યતાને સામે રાખીને પ્રસ્તુત દ્વાત્રિંશિકામાં કરેલ છે. કાર્યનિષ્પત્તિને અનુકૂળ જીવે સ્વપ્રયત્નથી પૂર્વમાં બાંધેલું કર્મ દેવ છે. કાર્યનિષ્પત્તિને અનુકુળ સ્વઉદ્યમ પુરુષકાર છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/પ્રસ્તાવના નિશ્ચયનય અન્યોન્ય નિરપેક્ષ એવા દેવ અને પુરુષકારને કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ તરીકે સ્વીકારે છે, અને તેમાં યુક્તિ આપે છે કે “સાપેક્ષમસમર્થ'=જે સાપેક્ષ છે તે અસમર્થ છે. એથી કાર્ય પ્રત્યે વ્યાકૃત કુર્ઘદ્રપત્વવાળા કારણને જ કારણરૂપે સ્વીકારે છે, અન્ય કારણ વિદ્યમાન હોવા છતાં નિશ્ચયનય કારણ તરીકે સ્વીકારતો નથી. તે કથન શ્લોક-૨ થી ૪ સુધી સિદ્ધ કર્યું છે. વ્યવહારનય સામાન્યથી કાર્યમાત્ર પ્રત્યે કાર્યની સાથે હેતુની અન્વય અને વ્યતિરેકવ્યાપ્તિ દ્વારા દેવ અને પુરુષકાર બંનેને ગૌણ-મુખ્યભાવે=અનુત્કટઉત્કટભાવે, કારણરૂપે સ્વીકારે છે અર્થાત્ કોઈ કાર્ય દેવ અને પુરુષકાર એ બંનેના સહકાર વિના થતું નથી તેમ સ્વીકારે છે. તે કથન શ્લોક-૫ થી ૧૦ સુધી સિદ્ધ કર્યું અને શ્લોક-૨૫ સુધી વ્યવહારનયની ગૌણ-મુખ્યતા ત્રણ પ્રકારે છે તે બતાવ્યું. તે આ પ્રમાણે – (૧) દેવ અને પુરુષકાર વચ્ચે સહકારી-સહકાર્યરૂપે ગૌણમુખ્યતા :- શ્લોક૬માં ફળનિષ્પત્તિ પ્રત્યે દેવ અને પુરુષકારમાં અનુત્કટ હોય તે ગૌણ હોય અને ઉત્કટ હોય તે મુખ્ય હોય તેમ બતાવ્યું, અને દેવ અને પુરુષકારમાં જે અનુત્કટ હોય તે ઉત્કટને કાર્ય કરવામાં સહકારી બને છે. (૨) દેવ અને પુરુષકાર વચ્ચે બાધ્ય-બાધકરૂપે ગૌણમુખ્યતા :- શ્લોક૧૭માં કહ્યું કે દેવ અને પુરુષકારમાં, જેમ બળવાન નિર્બળને હણે છે, તે રીતે ફળનિષ્પત્તિ પ્રત્યે બંને બાધ્યબાધકરૂપે પ્રવૃત્ત છે=પરસ્પર અપેક્ષાવાળા છે, તેમાં બાધ્ય હોય તે ગૌણ છે અને બાધક હોય તે મુખ્ય છે. પૂર્વના કર્મથી વર્તમાનમાં ભાવ થાય છે–પુરુષકાર થાય છે, અને વર્તમાનના ભાવથી=પુરુષકારથી તેવું કર્મ બંધાય છે. આ રીતે પ્રવાહથી પણ દેવ અને પુરુષકારની પરસ્પર અપેક્ષા સિદ્ધ થાય છે, તેમ શ્લોક-૨પમાં કહ્યું. કેટલાક લોકો દેવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી ‘દેવ જ ફળનો હેતુ છે, પુરુષકાર નહીં' એ પ્રકારની માન્યતા ધરાવે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૧માં કર્યું. ત્યારપછી કેટલાક સાંખ્યદર્શનવાળા માને છે કે “કાર્ય પ્રત્યે દેવ જ કારણ છે પુરુષકાર આદિ નહીં' તેનું નિરાકરણ શ્લોક-૧૨ થી ૧૪ સુધી કર્યું. Page #12 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/પ્રસ્તાવના ત્યારપછી કેટલાક લોકો “દુષ્ટ કારણોથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત થાય છે, માટે અદૃષ્ટને કારણ માનવાની જરૂર નથી” એમ કહે છે. તે માન્યતાનું નિરાકરણ શ્લોક-૧૫માં કરેલ છે. દેવ અને પુરુષકાર આત્મકલ્યાણમાં કઈ રીતે ઉપયોગી થાય છે, તે શ્લોક૨૬માં જણાવતાં કહ્યું કે ચરમાવર્ત પૂર્વે જીવની સર્વ પ્રવૃત્તિ કર્મની પ્રધાનતાથી થાય છે, તેથી કર્મ=દેવ પ્રધાન છે, બાધક છે, અને જીવનો પુરુષકાર બાધ્ય બને છે. તેથી જીવ હિતના અર્થે પ્રવૃત્તિ કરે તો પણ તેનું દેવ તેને અહિતમાં પ્રવર્તાવે છે, જ્યારે ચરમાવર્તમાં દેવ શિથિલ છે, તેથી દેવ યત્નથી બાધ પામે છે. ગ્રંથિભેદ પછી બળવાન યત્નની પ્રેરણાથી જ સર્વત્ર ઔચિત્યથી પ્રવૃત્તિ થાય છે, તો ઉપદેશક નિરર્થક થશે, તેવી શંકાનું સમાધાન શ્લોક-૨૮-૨૯માં કર્યું. ત્યારપછી જીવ ઉચિત પ્રવૃત્તિ કરતાં પ્રથમ ભિન્નગ્રંથિ, પછી ક્રમે કરીને દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પૂર્ણ ધર્મનું સામર્થ્ય પ્રગટે તદર્થે શક્તિ સંચય કરે છે, અને જ્યારે મોહનીયકર્મની અંતઃકોટાકોટી પ્રમાણ સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકૃત્વ કર્મસ્થિતિનો વ્યય થાય છે, ત્યારે સમ્યગ્દષ્ટિ જીવ દેશવિરતિ ચારિત્રને અને ત્યારપછી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિનો હ્રાસ થાય ત્યારે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરે છે, એમ શ્લોક-૩૦માં બતાવ્યું. શ્લોક-૩૧માં ચારિત્રનાં પાંચ લિંગો બતાવી અંતિમ શ્લોક-૩૨માં ચારિત્રીને પ્રાપ્ત પરમાનંદ કેવો હોય છે, તે બતાવે છે. પુણ્યના ઉદયથી અનુકૂળ સામગ્રીમાં સંસારમાં જીવો જે સ્વસ્થતાકૃત સુખ અનુભવે છે, તે ક્ષણમાત્રભાવી છે; જ્યારે ભોગની ઇચ્છાની વિશ્રાંતિ તરફ જતા દેશવિરતિધર શ્રાવકોને ભોગતૃષ્ણા ઘટવાથી ચિત્તના સ્વાથ્યની વૃદ્ધિ થતી જાય છે. માટે સંસારી જીવો કરતાં દેશવિરતિધર શ્રાવકની સ્વસ્થતા ઉત્કૃષ્ટ અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી હોય છે; અને સર્વવિરતિને યોગ્ય શક્તિ સંચિત થતાં સર્વવિરતિ ગ્રહણ કરે ત્યારે સર્વથા ભોગતૃષ્ણાથી રહિત ચિત્ત થતાં ચિત્તનું સ્વાસ્થ દેશવિરતિધર કરતાં સર્વવિરતિધરને અધિક પ્રગટે છે; અને આ જ પ્રવૃત્તિ ઉત્તરોત્તર સુખવૃદ્ધિ દ્વારા ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન, સર્વસંવર અને અંતે મોક્ષમાં વિશ્રાંત થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના આ રીતે પ્રસ્તુત દ્વાત્રિંશિકામાં સ્યાદ્વાદસાપેક્ષ દૈવ અને પુરુષકારનો સમન્વય જોવા મળે છે. નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલી, કઠિન જણાતી આ દ્વાત્રિંશિકાને પંડિતપ્રવર શ્રી પ્રવીણભાઈએ ખૂબ સુંદર રીતે સમજાવવા અથાગ પ્રયત્ન કરેલ છે. જૈનદર્શનનો સ્યાદ્વાદ સચરાચર વિશ્વને યથાર્થરૂપે જોવા માટે દિવ્ય ચક્ષુ આપે છે, એ ભગવાનની વાણીના સાર સ્વરૂપ ધ્રુવપુરુષકારનો સ્યાદ્વાદસાપેક્ષ સમન્વય આ દ્વાત્રિંશિકામાં જે પ્રાપ્ત થાય છે, તે મોક્ષનું અનુપમ સાધન છે. ૪ યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના તથા પ. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે. આ ‘દૈવપુરુષકારદ્વાત્રિંશિકા'ના ગુજરાતી વિવરણના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સાદ્યંત પ્રસંશોધનાદિ કાર્યમાં સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. આ દ્વાત્રિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંપાદનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડં” માંગું છું. પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપરઉપકારક બને, દેવપુરુષકારના સાપેક્ષ સમન્વયરૂપ સ્યાદ્વાદનું જ્ઞાન આત્મકલ્યાણની Page #14 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/પ્રસ્તાવના સાધનામાં ઉપયોગી બને, તેનાથી સાચા વિકાસનો માર્ગ ખૂલે, સાપેક્ષતાથી દરેક જગ્યાએ વિચારાય, સ્વીકારાય, આત્મકલ્યાણ અર્થે પુરુષકાર ફોરવી પ્રાપ્ત કરેલ સર્વવિરતિમાં ચિત્તનું સ્વાથ્ય વૃદ્ધિ પામે અને ચિત્તસુખવૃદ્ધિ દ્વારા હું અને સર્વ ભવ્ય મુમુક્ષુ સાધકો ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન, સર્વસંવરને પ્રાપ્ત કરી પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાન મોક્ષને પામીએ, એ જ અંતરની અભ્યર્થના. -- “જીજાબમરd સર્વગીવાનામ” – વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. નાં શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. નાં શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી Page #15 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ૧૭મી ‘દેવપુરુષકારદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના ઈશ્વરના અનુગ્રહથી જ યોગમાર્ગની સિદ્ધિ થાય છે, એમ કેટલાક માને છે, તેનું નિરાકરણ ૧૬મી કાત્રિશિકામાં કર્યું. હવે કેટલાક એકાંતે દેવથી જ યોગની સિદ્ધિ થાય છે એમ માને છે, તો કેટલાક એકાંતે પુરુષકારથી જ યોગની સિદ્ધિ થાય છે તે પ્રમાણે માને છે. તેનું નિરાકરણ કરવા માટે યોગની પ્રાપ્તિમાં દેવ અને પુરુષકાર ઉભય કારણ છે, તેમ પ્રસ્તુત દ્વાત્રિશિકામાં જણાવે છે. યોગસિદ્ધિરૂપ કાર્ય દૈવરૂપ કારણ પુરુષકારરૂપ કારણ પુણ્યાનુબંધી દર્શનમોહનીયકર્મનો અને સોપક્રમભાવવાળું પુણ્ય ચારિત્રમોહનીયકર્મનો ચારિત્રમોહનીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ કોઈક સ્થાનમાં કોઈક સ્થાનમાં કોઈક સ્થાનમાં પુરુષકાર પુરુષકાર પુરુષકાર દેવના બળથી કાર્યના વિદનભૂત હોવા છતાં કાર્ય કરે છે. દૈવનો બાધ બળવાન બાધક દેવથી કરીને પુરુષકાર કાર્ય કરે છે. અલના પામે છે, તેથી કાર્ય થતું નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/સંકલના દૈવરૂપ કારણ ઃ : (૧) પુણ્યાનુબંધીપુણ્ય :- પુણ્યાનુબંધીપુણ્ય યોગમાર્ગની પ્રાપ્તિને અનુકૂળ સામગ્રી આપાદન કરે છે અર્થાત્ સંઘયણ બળ, શરીર બળ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ આદિ આપાદન કરે છે, અને તેના દ્વારા યોગની નિષ્પત્તિનું કારણ બને છે. (૨) દર્શનમોહનીયકર્મનો અને ચારિત્રમોહનીયકર્મનો અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ :- ક્ષયોપશમભાવવાળું ચારિત્રમોહનીયકર્મ ઉત્તરના ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમભાવ માટે કરાતા પુરુષકાર પ્રત્યે સહાયક બને છે, અને તત્સહવર્તી જ્ઞાનાવરણીયકર્મનો અને દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ પણ ઉત્તરના ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ માટે કરાતા પુરુષકાર પ્રત્યે સહાયક બને છે. તેથી યોગનિષ્પત્તિ પ્રત્યે પૂર્વનું ક્ષયોપશમભાવવાળું ચારિત્રમોહનીયકર્મ અને તત્સહવર્તી ક્ષયોપશમભાવવાળું દર્શનમોહનીયકર્મ અને ક્ષયોપશમભાવવાળું જ્ઞાનાવરણીયકર્મ કારણ છે. (૩) સોપક્રમભાવવાળું કર્મ :- ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ માટે કરાતા પુરુષકારથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે ત્યારે, તે ચારિત્રમોહનીયકર્મ પુરુષકારથી ઉપક્રમણને પામે છે. તે સ્થાનમાં ચારિત્રમોહનીયકર્મ ઉપક્રમણના સ્વભાવવાળું હતું, તેથી પુરુષકાર દ્વારા ઉપક્રમણને પામ્યું, અને યોગની સિદ્ધિ થઈ. માટે યોગની નિષ્પત્તિ પ્રત્યે ઉપક્રમણ સ્વભાવવાળું ચારિત્રમોહનીયકર્મ પણ કારણ છે. પુરુષકારરૂપ કારણ ઃ (૧) પુરુષકાર દેવના બળથી યોગસિદ્ધિ કરે છે : જે જીવોને યોગમાર્ગની નિષ્પત્તિમાં સહાયક એવાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમભાવ છે અને યોગમાર્ગની સાધનાને અનુકૂળ દેહાદિની પ્રાપ્તિમાં સહાયક એવું પુણ્ય વિપાકમાં વર્તે છે, તે જીવો દૈવના બળથી સમ્યક્ પુરુષકાર કરીને સ્વભૂમિકાનુસાર યોગની નિષ્પત્તિ કરે છે. (૨) પુરુષકાર દૈવનો બાધ કરીને યોગસિદ્ધિ કરે છે : જે જીવોને યોગની નિષ્પત્તિમાં વિઘ્નભૂત દૈવ બાધ કરતું હોય તેવા પણ જીવો, વિઘ્નભૂત એવાં તે Page #17 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિશિકા/સંકલના કર્મોને ઉચિત યત્ન દ્વારા બાધ કરે, તે સ્થાનમાં કાર્યમાં વિજ્ઞભૂત એવા દેવનો બાધ કરીને પુરુષકારથી સ્વભૂમિકાનુસાર યોગની નિષ્પત્તિ થાય છે. જેમ સંયમ ગ્રહણ કરવા માટે ચિત્તની ઉચિત ભૂમિકા હોય અને બાહ્ય વિઘ્ન હોય અથવા અંતરંગ વિજ્ઞભૂત કર્મ બળવાન હોય, છતાં વિવેકપૂર્વકના યત્નથી બાધ થાય તેવા હોય, ત્યારે તે વિપ્નને વિવેકપૂર્વક દૂર કરીને સંયમની ભૂમિકા ઉત્પન્ન કરવામાં આવે, તે સ્થાનમાં કાર્યના વિજ્ઞભૂત દેવનો બાધ કરીને પુરુષકાર કાર્ય કરે છે. (૩) પુરુષકાર દૈવથી બાધ પામે ત્યાં યોગનિષ્પત્તિ થતી નથી : વળી જ જીવોનું ચારિત્રમોહનીય કર્મ ઉપક્રમણ સ્વભાવવાળું નથી, તેવા જીવો ચારિત્રની નિષ્પત્તિ માટે ઉદ્યમ કરે છે ત્યારે, તેઓના પુરુષકારને નિરુપક્રમ એવું ચારિત્રમોહનીયકર્મ બાધ કરે છે, તેથી યોગની નિષ્પત્તિ થતી નથી. ચરમાવર્તની બહાર યોગમાર્ગની નિષ્પત્તિમાં દેવ હંમેશાં બાધક છે અને પુરુષકાર હંમેશાં બાધ્ય થાય છે; કેમ કે ચરમાવર્તની બહારનો કાળ એટલે બળવાન દૈવનો કાળ. વળી ચરમાવર્તિમાં પ્રાયઃ પુરુષકાર દ્વારા દેવ બાધ પામે છે; કેમ કે “ચરમાવર્તકાળ એટલે ક્ષીણ થયેલી શક્તિવાળા દેવનો કાળ.” આમ છતાં ચરમાવર્તમાં પણ ક્યારેક બલવાન દેવ પુરુષકારને પણ બાધ કરે છે. જેમ નંદિષણ મુનિનું દૈવ સંયમને અનુકૂળ પુરુષકારનું બાધક થયું. વળી ચરમાવર્તમાં તત્ત્વાતત્ત્વના નિર્ણયને અનુકૂળ બળવાન યત્ન થાય ત્યારે પ્રથમ તત્ત્વને જોવામાં બાંધક એવી રાગ-દ્વેષની ગાંઠરૂપ ગ્રંથિનો ભેદ થાય છે, અને ગ્રંથિભેદ થયા પછી પ્રગટ થયેલા વિવેકને કારણે બળવાન યત્ન ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. આ ઉચિત પ્રવૃત્તિને કારણે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, અને ક્રમસર દેશવિરતિચારિત્રની અને સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે પ્રાપ્ત થયેલું સર્વવિરતિચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે, અને અસંગભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતાનું કારણ બને છે, વીતરાગતા કેવળજ્ઞાનનું કારણ બને છે, અને કેવળજ્ઞાન સર્વસંવરનું કારણ બને છે, જેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/સંકલના આ રીતે યોગના પ્રારંભથી માંડીને યોગની પૂર્ણ નિષ્પત્તિ સુધી સર્વત્ર દેવ અને પુરુષકાર ઉભય કારણ છે; અને મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પણ સ્વનાશના પ્રતિયોગીરૂપે કર્મ કારણ છે, અને કર્મના નાશક યત્નરૂપે પુરુષકાર કારણ છે. તેથી મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પણ દેવ અને પુરુષકાર ઉભય કારણ છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ ‘મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા, વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્લોક નં. ૧. ૨. 3-8. ૫. *6-5 ૮. ૯-૧૦. ૧૧. ૧૨. દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા મૈં અનુક્રમણિકા વિષય સર્વકાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારનો સમાન કારણરૂપે સ્વીકાર. (i) દૈવ અને પુરુષકારનું લક્ષણ. (ii) નિશ્ચયનયથી કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંનેમાંથી બળવાનનો કારણરૂપે સ્વીકાર. દૈવ અને પુરુષકાર બંનેમાંથી બળવાન એવા એકને કારણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ. વ્યવહારનયથી ગૌણ-મુખ્યરૂપે દૈવ અને પુરુષકાર બંનેનો કારણરૂપે સ્વીકાર. વ્યવહારનયથી દૈવ અને પુરુષકારના ગૌણ મુખ્યભાવનું સ્વરૂપ. વ્યવહારનયથી દૈવ અને પુરુષકાર કાર્યમાત્ર પ્રત્યે કારણ હોવા છતાં ક્વચિત્ એકને કારણરૂપે સ્વીકારનું પ્રયોજન. ‘સાપેક્ષ અસમર્થ' સ્વીકારીને દૈવ અને પુરુષકારમાંથી એકનો અપલાપ કરનાર નિશ્ચયનયની યુક્તિનું ખંડન. દૈવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ હોવાને કારણે કાર્ય પ્રત્યે દૈવને જ હેતુ સ્વીકારનાર મતનું નિરાકરણ. દૈવને જ કાર્ય પ્રત્યે કારણ સ્વીકારનાર એકાંત દર્શનનું નિરાકરણ. પાના નં. ૧-૩ ૩-૫ ૫-૧૧ ૧૧-૧૮ ૧૯-૨૪ ૨૪-૨૭ ૨૭-૩૭ ૩૮-૪૨ ૪૨-૪૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/અનુક્રમણિકા. બ્લિોક નં. વિષય પાના નં. ૧૩. ૧ ૪. ૧પ. ૫૫-૬૪ ૧૩. ૧૭. ૧૮. ૧.૯૦ દેવ અને પુરુષકાર બંને દ્વાર હોવાને કારણે અપેક્ષાએ બંનેમાં ગૌણત્વ. ૪૫-૪૯ દૃષ્ટ કારણના અપલાપથી અદૃષ્ટને કારણ સ્વીકારવું અતિ અસંગત. ૪૯-૫૫ દૃષ્ટ કારણથી જ કાર્યની સિદ્ધિ થતી દેખાતી હોવાથી અદૃષ્ટને કારણરૂપે નહીં સ્વીકારનાર મતનું નિરાકરણ. કર્મ વગર માત્ર પુરુષકારથી કાર્યની અસંગતિ. ૬૪-૭૧ દેવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળને સ્કૂલના કરે તેની યુક્તિ. ૭૧-૭૫ પ્રયત્ન વગર માત્ર કર્મ, કાર્ય કરવા અસમર્થ. ૭૫-૭૯ દેવ અને પુરુષકાર બંનેનો પરસ્પર બાધ્યબાધક ભાવ. ૭૯-૮૧ પ્રતિમાની યોગ્યતાતુલ્ય કર્મ અને પ્રતિમાની નિષ્પત્તિતુલ્ય પુરુષકાર. ૮૧-૮૪ દેવ અને પુરુષકારમાં પરસ્પર બાધ્યબાધકતાનું સ્વરૂપ. જે કર્મથી કાર્ય થતું નથી તે કર્મને પણ તે કાર્યજનકના સ્વીકારની યુક્તિ. કર્મની યોગ્યતાથી જ કાર્યનિષ્પત્તિ સ્વીકારીને પુરુષકારને કર્મના બાધકરૂપે અસ્વીકાર કરનાર દૃષ્ટિનું નિરાકરણ. ૯૪-૧૦૨ દેવ અને પુરુષકાર વચ્ચે પ્રવાહથી પણ પરસ્પર અપેક્ષાના સ્વીકારની યુક્તિ. ૧૦૨-૧૦૭ ચરમાવર્તમાં પ્રાયઃ પુરુષકારથી દેવની બાધા. ૧૦૭-૧૧૦ ८४-८८ ૨ ૨. ૮૯-૯૪ ૨૩-૨૪. ૨૫. ૨૬. - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ૨૭. (i) ગ્રંથિભેદ પછી બળવાન યત્નથી દેવનો બાધ. (ii) ગ્રંથિભેદ પછી ધર્મ, અર્થ અને કામવિષયક ઉચિત પ્રવૃત્તિ. ૧૧૦-૧૧૨ ૨૮-૨૯. | સમ્યગ્દષ્ટિ જીવોને ક્યારે ઉપદેશની ઉપયોગિતા અને ક્યારે ઉપદેશ વગર સ્વપરાક્રમથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ, તેનું સ્પષ્ટીકરણ. ૩૦. સમ્યગ્દષ્ટિને ઉચિત પ્રવૃત્તિને કારણે ચારિત્રમોહનીય કર્મના ક્ષયની પ્રાપ્તિ. ૩૧. ચારિત્રનાં લિંગો. ૧૨૪-૧૨૯ દેશ અને સર્વ ચારિત્રના યત્નોથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ. ૧ર૯-૧૩૧ ૧ ૧ ૨-૧ ૨ ૨. ૧ ૨૨-૧૨૪ ૩૨. Page #22 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । न्यायविशारद - न्यायाचार्य - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत વૈવપુરુષવગરદ્વાત્રિંશિı-૧૭ પૂર્વ દ્વાત્રિંશિકા સાથે સંબંધ : महेश्वरानुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य देवादेवेयं पुरुषकारादेव वेयमित्येकान्तमतनिरासायोपक्रमते - અર્થ: મહેશ્વરના અનુગ્રહથી જયોગની સિદ્ધિ છે, એ પ્રકારના મતનું નિરસન કરીને “દેવથી જ આયોગસિદ્ધિ, છે અથવા પુરુષકારથી જ આ=યોગસિદ્ધિ, છે” એ પ્રકારના એકાંતમતના નિરસન માટે ઉપક્રમ કરે છે=આરંભ કરે છે – ભાવાર્થ: કેટલાક દર્શનકારો ઈશ્વરના અનુગ્રહથી જ યોગસિદ્ધિને સ્વીકારે છે. તે ઈશ્વરના અનુગ્રહના વિષયમાં તેઓના એકાંતવાદનું પૂર્વની ‘ઈશાનુગ્રહવિચાર દ્વાત્રિંશિકા'માં નિરાકરણ કર્યું, અને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અર્થવ્યાપારને આશ્રયીને=ભગવાનની આજ્ઞાના પાલનથી પોતાને જે ફળ મળે છે, તે ફળ Page #23 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧ પ્રત્યે અર્થથી ભગવાનનો વ્યાપાર છે, તે પ્રકારના અર્થવ્યાપારને આશ્રયીને, ઈશ્વરનો અનુગ્રહ અમને ઈષ્ટ છે; તોપણ યોગની સિદ્ધિ સ્વપુરુષકારથી થાય છે. હવે કેટલાક કર્મથી જ-દેવથી જ યોગની સિદ્ધિ થાય છે તેમ માને છે, અને કેટલાક પુરુષકારથી જ યોગની સિદ્ધિ થાય છે તેમ માને છે. તે બંને એકાંતમતોનું નિરાકરણ કરીને દેવ અને પુરુષકાર ઉભયથી યોગની સિદ્ધિ થાય છે, તેમ સ્થાપન કરવા અર્થે પ્રસ્તુત કાત્રિશિકાનો ગ્રંથકારશ્રી પ્રારંભ કરે છે – અવતરણિકા : ફળપ્રાપ્તિ પ્રત્યે દેવ અને પુરુષકાર સમાન છે કારણરૂપે સમાન છે, તે બતાવે છે – શ્લોક : दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः । निश्चयव्यवहाराभ्यामत्र कुर्मो विचारणाम् ।।१।। અન્વયાર્થ : તત્ત્વતઃ–પરમાર્થથી=પ્રમાણ દષ્ટિથી ટેવ પુરુષારબ્ધ gવરિ=દેવ અને પુરુષકાર બંને પણ તુન્ય સમાન છે ફળનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સમાન છે સત્ર=અહીં–દેવ અને પુરુષકાર ફળનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સમાન છે એમાં નિશ્ચયવ્યવહારમ્યા—નિશ્ચય અને વ્યવહારથી વિચારી—વિચારણાને અમે કરીએ છીએ. ૧. શ્લોકાર્ચ - પરમાર્થથી પ્રમાણદષ્ટિથી, દેવ અને પુરુષકાર બંને પણ સમાન છેઃ ફળનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સમાન છે. અહીં નિશ્ચય અને વ્યવહારથી વિચારણાને અમે કરીએ છીએ. ll૧ll ટીકા - સૈમિતિ-અષ્ટ? સારા શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ ભાવાર્થ :સર્વકાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારનો સમાન કારણરૂપે સ્વીકાર : સંસારમાં જે કંઈ કાર્ય થાય છે તે કાર્ય પ્રત્યે જેમ જીવનું કર્મ અને જીવનો પ્રયત્ન કારણ છે, તેમ યોગમાર્ગની પ્રાપ્તિમાં પણ જીવનું કર્મ અને જીવનો પ્રયત્ન કારણ છે. તેથી પ્રમાણદષ્ટિથી વિચારીએ તો કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણરૂપે સમાન છે, પરંતુ કોઈક સ્થાનમાં દેવ બળવાન હોય તો કોઈક સ્થાનમાં પુરુષકાર બળવાન હોય એમ બને, તોપણ બંને કારણના સમુદાયથી જ કાર્ય થાય છે; પરંતુ માત્ર દૈવથી કે માત્ર પુરુષકારથી કાર્ય થતું નથી. આ બંને કારણોની વિચારણા નિશ્ચયનયની અને વ્યવહારનયની દૃષ્ટિથી ગ્રંથકારશ્રી આગળ કરવાના છે. III અવતરણિકા : દેવ અને પુરુષાર શું છે? તે સ્પષ્ટ કરે છે, અને નિશ્ચયનયની દૃષ્ટિથી દેવ અને પુરુષકારની વિચારણા બતાવે છે – શ્લોક : दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसंज्ञको । निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ।।२।। અન્વયાર્થ : રેવં પુરુષારણ્ય વાદ્યસંગો દેવ અને પુરુષકાર સ્વકર્મ-ઉદ્યમ સંજ્ઞાવાળા છે દેવ સ્વકર્મ સંજ્ઞાવાનું છે અને પુરુષકાર સ્વઉધમ સંજ્ઞાવાળો છે. નિશ્વન નિશ્ચયનયથી મોડનિરપેક્ષ અવ્યો નિરપેક્ષ એવા કયE=આ બંનેમાં–દેવ અને પુરુષકારમાં સિદ્ધિ =સિદ્ધિ છે–પ્રત્યેકતી કારણરૂપે સિદ્ધિ છે. પરા શ્લોકાર્ચ - દેવ અને પુરુષકાર સ્વકર્મ-ઉધમ સંડાવાળા છે દેવ સ્વકર્મસંજ્ઞાવાળું છે, અને પુરુષકાર સ્વઉઘમસંજ્ઞાવાળો છે. નિશ્ચયથી નિશ્ચયનયથી, Page #25 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૨ અન્યોન્યનિરપેક્ષ એવા આ બંનેમાં દેવ અને પુરુષકારમાં, સિદ્ધિ છેપ્રત્યેકની કારણરૂપે સિદ્ધિ છે. III ટીકા : दैवमिति-दैवं स्वकर्मसंज्ञकं, पुरुषकारश्च स्वोद्यमसंज्ञक: निश्चयेन निश्चयनयेन, अनयोर्द्वयोः प्रत्येकं स्वकार्यजननेऽन्योन्यनिरपेक्षयोः सिद्धिः ।।२।। ટીકાર્ય : સેવં .... સિદ્ધિાદેવ સ્વકર્મસંજ્ઞાવાળું છે અને પુરુષકાર સ્વઉધમસંજ્ઞાવાળો છે. નિશ્ચયથી–નિશ્ચયનયથી, સ્વકાર્યની ઉત્પત્તિમાં અવ્યોચનિરપેક્ષ એવા આ બંનેમાં પ્રત્યેકની સિદ્ધિ છે=પ્રત્યેકની કારણરૂપે સિદ્ધિ છે. રા. ભાવાર્થ :(i) દેવ અને પુરુષકારનું લક્ષણ :(ii) નિશ્ચયનયથી કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંનેમાંથી બળવાનનો કારણરૂપે સ્વીકાર :દેવ શું છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે -- જીવે સ્વપ્રયત્નથી પૂર્વમાં બાંધેલું એવું કાર્યનિષ્પત્તિને અનુકૂળ કર્મ દેવ છે. અને પુરુષકાર શું છે ? તે સ્પષ્ટ કરે છે – જીવનો કાર્યનિષ્પત્તિને અનુકૂળ સ્વઉદ્યમ પુરુષકાર છે. નિશ્ચયનય દૈવ અને પુરુષકારમાંથી કાર્યસિદ્ધિ પ્રત્યે કોને કારણે માને છે ? તે બતાવે છે –– દેવ અને પુરુષકાર બંનેમાંથી પ્રત્યેક અન્યો નિરપેક્ષ કાર્ય પ્રત્યે કારણ છે, તેમ નિશ્ચયનય કહે છે. આશય એ છે કે જે કાર્ય પ્રત્યે દેવ બળવાન છે, તે કાર્ય પુરુષકારનિરપેક્ષ દેવથી થયેલું છે; અને જે કાર્ય પ્રત્યે પુરુષકાર બળવાન છે, તે કાર્ય દેવનિરપેક્ષ પુરુષકારથી થયેલું છે, તેમ નિશ્ચયનય કહે છે. આથી પુરુષ બોલવાની ક્રિયા કરે કે ચાલવાની ક્રિયા કરે તે ક્રિયા જીવ સ્વઉદ્યમથી કરે છે, પરંતુ દેવની અપેક્ષા રાખીને કરતો નથી, તેમ નિશ્ચયનય કહે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૨-૩ વળી કોઈ જીવ સ્ત્રીનું શરીર બનાવે છે, તો કોઈ જીવ પુરુષનું શરીર બનાવે છે. તે સ્થાનમાં દૈવથી જ સ્ત્રીનું શરીર થયું છે કે દૈવથી જ પુરુષનું શરીર થયું છે, તેમ નિશ્ચયનય કહે છે; પરંતુ પુરુષકારની અપેક્ષા રાખીને દૈવથી સ્ત્રીનું શરીર થયું છે, કે પુરુષકારની અપેક્ષા રાખીને દૈવથી પુરુષનું શરીર થયું છે, તેમ નિશ્ચયનય કહેતો નથી. આશા અવતરણિકા : अत्रैव युक्तिमाह - અવતરણિકાર્ય : આમાં જ=નિશ્ચયનયની દષ્ટિએ અન્યોચનિરપેક્ષ એવા દેવથી કે પુરુષકારથી ફળસિદ્ધિ થાય છે, એમાં જ, યુક્તિને કહે છે – શ્લોક : सापेक्षमसमर्थं हीत्यतो यद्व्यापृतं यदा । तदा तदेव हेतुः स्यादन्यत्सदपि नादृतम् ।।३।। અન્વયાર્થ: સાપેક્ષમસમર્થ સાપેક્ષ અસમર્થ =જે સાપેક્ષ છે તે અસમર્થ છે ત્ય=એ પ્રકારતો ન્યાય હોવાથી જે યા જ્યારે વ્યાવૃતિં વ્યાપૃત હોય કાર્ય કરવા પ્રવૃત્ત હોય તેવ=તે જતા ત્યારે હેતુ: ચાહેતુ થાય અન્યત્સપિઅન્ય વિદ્યમાન છતું પણ વ્યવહારનયને અભિમત એવું અન્ય કારણ વિદ્યમાન હોવા છતાં પણ નાતષ્ણસ્વીકારાયું નથી–નિશ્ચયનયથી કારણરૂપે સ્વીકારાયું નથી. ૩ શ્લોકાર્ધ : સાપેક્ષ અસમર્થ’ એ પ્રકારનો ન્યાય હોવાથી જે જ્યારે વ્યાપૃત હોય તે જ ત્યારે હેતુ થાય, અન્ય વિધમાન હોવા છતાં પણ સ્વીકારાયું નથી=નિશ્ચયનયથી કારણરૂપે સ્વીકારાયું નથી. Ilal Page #27 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩ ટીકા : सापेक्षमिति – 'सापेक्ष ह्यसमर्थं' इत्यतो न्यायात् दैवपुरुषकारयोर्मध्ये यत् यदा व्यापृतं, तदा तदेवाधिकृतकार्य हेतुः स्यात् कुर्वद्रूपस्यैव कारणत्वात्, अन्यत् सदपि नादृतं-नाभ्युपगतं अनेन, असदविशेषात् वस्तुतोऽर्थक्रियाकारित्वमेव वस्तुनो लक्षणमिति तद्विरहादसदेवान्यदित्यप्यर्थः ।।३।। ટીકાર્ય : “સાપેક્ષ રસમ' . હિત્યથર્થ “સાપેક્ષ અસમર્થ"= જે સાપેક્ષ છે તે અસમર્થ છે,’ એ પ્રકારનો ચાય હોવાથી દેવ અને પુરુષકારમાં જે જ્યારે વ્યાવૃતિંકવ્યાપૃત છે=કાર્ય કરવામાં પ્રવૃત્ત છે, ત્યારે તે જ અધિકૃત કાર્યમાં હેતુ થાય; કેમ કે કુર્ઘદ્રપતનું જ કારણપણું છેઃનિશ્ચયનયથી કાર્ય કરતા સ્વરૂપવાળા કારણનું જ કાર્ય પ્રત્યે કારણપણું છે. અત્ય=કાર્ય ન કરતું હોય એવું વ્યવહારનયને અભિમત અન્ય કારણ, સત્ પણ=વિદ્યમાન પણ=કાર્ય કરવામાં આવ્યાકૃત પરંતુ સ્વરૂપથી વિદ્યમાન પણ, નેન=આના વડેઃનિશ્ચયનય વડે, સ્વીકારાયું નથી; કેમ કે અસથી અવિશેષ છે દેવ અને પુરુષકારમાંથી કોઈ એક કારણ કાર્ય કરવા વ્યાપારવાનું હોય ત્યારે અન્ય કારણ તેના અંગરૂપે હોવા છતાં વ્યાપારવાળુ નથી. તે અન્ય કારણ તે કાર્ય પ્રત્યે અસદ્ એવા અન્ય પદાર્થથી અવિશેષ છે. મૂળશ્લોકમાં ‘સપ’ છે ત્યાં ‘૩પ' થી શું કહેવું છે ? તે સ્પષ્ટ કરે છે -- વસ્તુતઃ અર્થક્રિયાકારીપણું જ વસ્તુનું લક્ષણ છે. એથી તેનો વિરહ હોવાથી–દેવ અને પુરુષકારમાંથી જે કારણ કાર્ય કરવામાં વ્યાપૃત નથી તે કારણમાં સ્વકાર્યરૂપ અર્થ તેની ક્રિયાના કરવાપણા વિરહ હોવાથી, અસદ્ જ અવ્ય છે કારણરૂપે અસદ્ જ અવ્ય છે, એ પ્રકારનો પ' શબ્દનો અર્થ છે=“સવિ' શબ્દમાં રહેલા ' શબ્દનો અર્થ છે. ભાવાર્થદેવ અને પુરુષકાર બંનેમાંથી બળવાન એવા એકને કારણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ : શ્લોક-રમાં કહ્યું કે સ્વકાર્યની ઉત્પત્તિમાં અન્યોન્યનિરપેક્ષ એવા દેવ અને Page #28 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકાશ્લોક-૩ પુરુષકારમાં, નિશ્ચયનયથી પ્રત્યેકની કારણરૂપે સિદ્ધિ છે. તેથી હવે દૈવ અને પુરુષકારમાં ક્યારે, કોણ કારણ છે ? અને કોણ કારણ નથી ? તે સ્પષ્ટ કરે કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર એ બંને કારણોમાંથી જ્યારે જે કારણ કાર્ય કરવામાં વ્યાપૃત હોય ત્યારે તે કાર્ય પ્રત્યે તે કારણ છે, અન્ય કારણ નથી; કેમ કે જે કારણમાં કુર્વકૂપત્વ હોય છે કારણને જ કારણરૂપે સ્વીકારી શકાય, અને તેમાં નિશ્ચયનય યુક્તિ આપે છે કે “જે સાપેક્ષ હોય તે કાર્ય કરવામાં અસમર્થ છે એ પ્રકારનો ન્યાય છે. તેથી બંને કારણોમાંથી કાર્યને કરવામાં વ્યાપારવાળા કારણને જ કારણરૂપે સ્વીકારી શકાય, અન્યને કારણરૂપે સ્વીકારી શકાય નહીં. અહીં વિશેષ એ છે કે જીવ અભિવૃંગના પરિણામથી કર્મબંધ કરે છે, અને અભિધ્વગના ઉચ્છેદના પરિણામથી નિર્જરા કરે છે; આમ છતાં સંસારની બાહ્ય ક્રિયા દ્વારા જીવો અભિળંગના ભાવો કરે છે અને કર્મ બાંધે છે, અને સદનુષ્ઠાન દ્વારા અભિવૃંગના ઉચ્છેદનો ભાવ કરે છે અને નિર્જરા કરે છે. આ સ્થાનમાં નિશ્ચયનય કહે છે કે અભિળંગનો અધ્યવસાય કર્મબંધને અનુકૂળ કુર્ઘદ્રપત્વવાળો છે અને નિરભિમ્પંગભાવ નિર્જરાને અનુકૂળ કુવૈદ્રપત્વવાળો છે. તેથી અધ્યવસાયથી જ કર્મ બંધાય છે અને અધ્યવસાયથી જ કર્મની નિર્જરા થાય છે, અને બાહ્ય ક્રિયા તો સાક્ષાત્ કર્મબંધ કે નિર્જરા કરાવી શકતી નથી, કેમ કે સંસારની ક્રિયા પણ અભિમ્પંગની વૃદ્ધિ કરાવીને કર્મબંધનું કારણ છે, અને ધર્મની ક્રિયા પણ અભિન્કંગની વૃદ્ધિ કરાવીને કર્મબંધનું કારણ છે. આથી બાહ્ય ક્રિયા કર્મબંધ કે નિર્જરા પ્રત્યે અધ્યવસાયની અપેક્ષા રાખે છે; પરંતુ અધ્યવસાયની અપેક્ષા રાખ્યા વગર કર્મબંધ કે નિર્જરા કરાવી શકાતી નથી; અને “જે કારણ અન્યની અપેક્ષા રાખીને કાર્ય કરતું હોય તે કારણ કાર્ય કરવા અસમર્થ છે' એ ન્યાયથી બાહ્યક્રિયા કર્મબંધ કે નિર્જરા પ્રત્યે કારણ નથી, અને અધ્યવસાય બાહ્યક્રિયાની અપેક્ષા નહીં રાખનાર હોવાને કારણે કર્મબંધ કે નિર્જરારૂપ કાર્ય પ્રત્યે કારણ છે. તેથી નિશ્ચયનયથી જેમ કર્મબંધ કે નિર્જરા પ્રત્યે બાહ્યક્રિયા કારણ નથી, પરંતુ કાર્ય કરવામાં વ્યાપૃત એવો અધ્યવસાય જ કારણ છે; તેમ દૈવ અને પુરુષકાર એ બે કારણમાંથી જે કારણ કાર્ય કરવામાં વ્યાપૃત હોય તે કારણને જ તે કાર્ય પ્રત્યે કારણરૂપે નિશ્ચયનય સ્વીકારે છે, અન્ય કારણને વિદ્યમાન Page #29 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩ હોવા છતાં કાર્ય પ્રત્યે વ્યાકૃત નહીં હોવાથી તે કાર્ય પ્રત્યે તેને કારણરૂપે નિશ્ચયનય સ્વીકારતો નથી. આનાથી એ ફલિત થયું કે જ્યારે જીવ વચનપ્રયોગને અનુકૂળ કે ઉચિત સ્થાનની પ્રાપ્તિને અનુકૂળ વ્યાપાર કરે છે, ત્યારે કાર્ય કરવા પ્રત્યે કુર્ઘદ્રપત્વવાળા જીવનો ઉદ્યમ હોવાને કારણે, જીવના સ્વઉદ્યમથી વચનપ્રયોગ થાય છે કે જીવના સ્વઉદ્યમથી ઉચિત સ્થાનની પ્રાપ્તિ થાય છે. માટે વચનપ્રયોગરૂપ કાર્ય પ્રત્યે કે ઉચિત સ્થાનની પ્રાપ્તિરૂપ કાર્ય પ્રત્યે જીવનો પુરુષકાર કારણ છે; અને તે કાર્યને અનુકૂળ દેવ વિદ્યમાન હોવા છતાં કાર્ય કરવામાં વ્યાપારવાળું નથી, પરંતુ જીવના પુરુષકારની અપેક્ષા રાખીને દૈવ કાર્ય પ્રત્યે કારણ છે અને નિશ્ચયનય “સાપેક્ષ અસમર્થ' માને છે, તેથી પુરુષકારની અપેક્ષા રાખીને કાર્ય પ્રત્યે કારણ એવા દૈવને કારણ સ્વીકારતો નથી, પરંતુ તે સ્થાનમાં જીવના પુરુષકારને જ કારણ સ્વીકારે છે. વળી કોઈ જીવ મનુષ્ય થાય છે ત્યારે ઉત્પત્તિકાળમાં અનાભોગથી થતા તથા પ્રકારના વીર્યવ્યાપારથી સ્ત્રીનું શરીર બનાવે છે, તો વળી કોઈ અન્ય જીવ પુરુષનું શરીર બનાવે છે. તે સ્થાનમાં સ્ત્રી શરીરને અનુકૂળ કે પુરુષશરીરને અનુકૂળ દૈવ જ કુર્ઘદ્રુપત્નથી કારણ છે, તથા પ્રકારના વીર્યવ્યાપારરૂપ પુરુષકાર તો દેવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે. માટે તે સ્થાનમાં પુરુષકાર કારણ નથી, પરંતુ દેવ જ કારણ છે; કેમ કે “જે સાપેક્ષ હોય તે અસમર્થ છે' એ નિયમ પ્રમાણે અનાભોગથી થતો તે પ્રકારનો પુરુષકાર તો દેવની અપેક્ષા રાખીને સ્ત્રી કે પુરુષનું શરીર બનાવી શકે છે. તેથી સ્ત્રી કે પુરુષનું શરીર બનાવવા માટે પુરુષકાર અસમર્થ છે, અને દેવ કાર્ય કરવામાં વ્યાપૃત હોવાથી સમર્થ છે. શ્લોકમાં ‘સવિ' શબ્દ છે ત્યાં 'પ'થી શું કહેવું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ટીકામાં કહે છે -- વસ્તુતઃ અર્થક્રિયાકારિત્વ જ વસ્તુનું લક્ષણ છે. તેથી જે વસ્તુ પોતાનું પ્રયોજન સાધવા માટે પ્રવૃત્ત હોય તે વસ્તુ પોતાના અર્થને અનુકૂળ=પોતાના પ્રયોજનને અનુકૂળ ક્રિયા કરનાર છે, અને તે વસ્તુ સદ્ છે; અને દૈવ અને પુરુષકારમાંથી દેવ કે પુરુષકાર જ્યારે પોતાનું કાર્ય કરતા હોય ત્યારે તે દેવ કે પુરુષકારમાં અર્થક્રિયાકારીપણું છે, પરંતુ દેવ કે પુરુષકારમાંથી જે પોતાનું કાર્ય કરતા ન Page #30 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાäિશિકા/શ્લોક-૩-૪ હોય, તેમાં પોતાનું અર્થક્રિયાકારીપણું નથી, માટે તે વસ્તુ કારણરૂપે અસદ્ જ છે. આથી દેવ અને પુરુષકારમાંથી જે પોતાનું કાર્ય કરતા ન હોય તે દેવ કે પુરુષકાર દેવરૂપે કે પુરુષકારરૂપે સદ્ હોવા છતાં તે કાર્યના કારણરૂપે સદ્ નથી, પરંતુ કારણરૂપે અસદું જ છે, એ પ્રકારનો ‘૩પ' નો અર્થ છે. 13 અવતરણિકા - શ્લોક-૩માં ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે “સાપેક્ષ હોય તે અસમર્થ છે' એ વ્યાયથી દેવ અને પુરુષકારમાંથી જે કારણ કાર્ય કરતું હોય તે કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારે છે, અન્યને કારણરૂપે સ્વીકારતો નથી. તે વાતને દઢ કરવા માટે દેવ અને પુરુષકાર કાર્ય પ્રત્યે પરસ્પર અનપેક્ષાથી કારણ છે, તે બતાવે છે – શ્લોક : विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः ।। अवयंसनिधि त्वन्यदन्यथासिद्धिमञ्चति ।।४।। અન્વયાર્થ: તિ-આ રીતે પૂર્વશ્લોક-૨-૩માં કહ્યું એ રીતે, અનપેક્ષાર્જયો અનપેક્ષ એવા બંનેનું એકબીજાની અપેક્ષા રાખ્યા વિનાના દેવ અને પુરુષકારનું વિશિષ્ય વિશેષ કરીને કુર્ઘદ્ર૫ત્વરૂપ વિશેષનો આશ્રય કરીને વાર્થહેતુā= કાર્યક્ષેતુપણું છે=સ્વસ્વકાર્ય પ્રત્યે હેતુપણું છે. તુ=વળી ગવર્ચસઘિ = અવયંસંનિધિવાળું એવું અન્યત્રદેવ અને પુરુષકાર એ બેમાંથી જે કારણ કુવૈદ્રપત્વરૂપે કાર્ય કરવામાં વ્યાપૃત હોય તેનાથી અન્ય અન્યથાસિદ્ધિ મળ્યતિ= અવ્યથાસિદ્ધિને પામે છે. સા. શ્લોકાર્ચ - આ રીતે અનપેક્ષ એવા બંનેનું દેવ અને પુરુષકારનું, વિશેષ કરીને= કુવકૂપવરૂપ વિશેષને આશ્રય કરીને, કાર્યક્ષેતુપણું છે સ્વસ્વકાર્ય પ્રત્યે હેતુપણું છે, વળી અવર્યસંનિધિવાળું એવું અન્ય અન્યથાસિદ્ધિને પામે છે. IIII. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દેવપુરુષકારદ્વાસિંચિકા/શ્લોક-૪ ટીકા - विशिष्येति-इति एवं, अनपेक्षयोर्द्वयो दैवपुरुषकारयोः विशिष्य तत्तद्व्यक्ती कार्यहेतुत्वं, अन्यत्तु अवय॑सन्निधि अवर्जनीयसनिधिकं सत् पटादौ कार्ये दैवागतरासभवदन्यथासिद्धिमञ्चति-प्राप्नोति, इत्थं च व्यवहारवादिनाऽन्यथासिद्धत्वादपि अन्यस्य कारणत्वं दुर्वचमिति भावः ।।४।। ટીકાર્ચ - વમનપેક્ષા ... ભાવ: | આ રીતે પૂર્વશ્લોક-૨-૩માં કહ્યું એ રીતે, અનપેક્ષ એવા બંનેનું દૈવ-પુરુષકારનું વિશિષ્ટ=વિશેષ કરીને-કુવકૂપવરૂપ વિશેષનો આશ્રય કરીને, તે તે વ્યક્તિમાંકદેવ અને પુરુષકારરૂપ તે તે વ્યક્તિમાં, કાર્યો,પણું છે=સ્વસ્વકાર્ય પ્રત્યે કારણપણું છે. વળી અવર્યસંનિધિવાળું એવું અવ્ય અવર્ધસંનિધિવાળું છતું એવું અત્ય, પટાદિ કાર્યમાં દૈવથી આવેલ રાસભની જેમ ગધેડાની જેમ, અવ્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે, અને આ રીતેપૂર્વમાં સ્થાપન કર્યું કે દેવ અને પુરુષકારમાંથી કુવકૂપવવાનું કારણ તે કાર્ય પ્રત્યે હેતુ છે, અન્ય કારણ અન્યથાસિદ્ધિને પામે છે એ રીતે, અવ્યથાસિદ્ધપણું હોવાથી પણ વ્યવહારવાદી દ્વારા= વ્યવહારનયનો આશ્રય કરીને પદાર્થને સ્થાપન કરનારા પુરુષો દ્વારા, અત્યનું કારણ પણું દુર્વચ છે દેવ અને પુરુષકારમાંથી કુવદ્રપત્વવાળા કારણથી અત્યનું કારણ પણું દુર્વચ છે, એ પ્રકારનો ભાવ છે. જો અચથસિદ્ધત્વીપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે દેવ અને પુરુષકારમાંથી જેમાં અર્થક્રિયાકારીપણું નથી, તે કારણરૂપે અસદુ હોવાને કારણે વ્યવહારવાદી તેને કારણ ન કહી શકે, પરંતુ અન્યથાસિદ્ધ હોવાને કારણે પણ વ્યવહારવાદી તેને કારણ ન કહી શકે. ભાવાર્થ - શ્લોક-૨-૩માં સ્થાપન કર્યું એ રીતે પરસ્પર એકબીજાની અપેક્ષા રાખ્યા વિના દેવ અને પુરુષકાર કુર્વપલ્વરૂપે કાર્ય પ્રત્યે હેતુ છે. તેથી દેવ અને પુરુષકાર બેમાંથી જેમાં કુર્ઘદ્રપત્વ હોય તે કાર્ય પ્રત્યે કારણ છે, અને જેમાં કુર્વદ્રપત્વ નથી, તે કાર્યકાળમાં અવર્ધસંનિધિરૂપે વિદ્યમાન હોવા છતાં અન્યથાસિદ્ધ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ છે. જેમ કોઈ પુરુષ પટાદિ કાર્ય કરતો હોય અને ત્યાં રાસભ આવીને બેસે, એટલામાત્રથી પટની નિષ્પત્તિમાં રાસભ કારણ નથી, પરંતુ રાસભ અન્યથાસિદ્ધ છે. તેમ દેવ અને પુરુષકારમાંથી જેમાં કુવૈદ્રપત્વ હોય છે તે કાર્ય પ્રત્યે હેતુ છે, અન્ય અન્યથાસિદ્ધ છે. તેથી વ્યવહારવાદી પણ અન્યથાસિદ્ધ એવા અન્ય કારણને કારણરૂપે સ્વીકારે તે વચન ઉચિત નથી. III અવતરણિકા : પરમાર્થથી કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર સમાન કારણ છે, અને તેમાં નિશ્ચય અને વ્યવહારથી અમે વિચારણા કરીશું, એમ શ્લોક-૧માં કહ્યું. ત્યારપછી શ્લોક-૨ થી ૪ સુધી નિશ્ચયનયથી દેવ અને પુરુષકારની કારણતાનો વિચાર કર્યો. હવે વ્યવહારનયથી દેવ અને પુરુષકારની કારણતાનો વિચાર કરે છે – બ્લોક - अन्वयव्यतिरेकाभ्यां व्यवहारस्तु मन्यते । द्वयो सर्वत्र हेतुत्वं गौणमुख्यत्वशालिनोः ।।५।। અન્વયાર્થ વ્યવહારતુ=વળી વ્યવહારનય જોગમુક્યત્વત્તિનોéયો ગૌણ-મુખ્યત્વશાળી એવા બંનેનું ગૌણ-મુખ્યશાળી એવા દેવ અને પુરુષકારનું સર્વત્ર=સર્વ કાર્યમાં સત્ત્વવ્યતિરે પ્યાં અવય-વ્યતિરેક દ્વારાકાર્યની સાથે હેતુની અવયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ દ્વારા તુવં કારણપણું મ=માને છે. પા. શ્લોકાર્ચ - વળી વ્યવહારનય ગૌણમુખ્યત્વશાળી એવા બંનેનું સર્વકાર્યમાં અન્વયવ્યાતિ અને વ્યતિરેકવ્યાતિ દ્વારા કારણપણું માને છે. પII ટીકા : अन्वयेति-व्यवहारस्तु व्यवहारनयस्तु अन्वयव्यतिरेकाभ्यां द्वयोर्दैवपुरुषकारयोः सर्वत्र कार्ये हेतुत्वं मन्यते गौणमुख्यत्वशालिनो: । क्वचित्कार्ये हि किञ्चिद् Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ गौणतयोपयुज्यते, किञ्चिच्च मुख्यतया, सामान्यतस्तु दैवं पुरुषकारं वा विना न किञ्चित्कार्य जायते इति सामान्यतः सर्वत्र हेतुत्वमनयोः । ટીકાર્ચ - વ્યવહારતુ ... દેતુત્વમન: I વળી વ્યવહારનય અવયવ્યતિરેક દ્વારા કાર્યની સાથે હેતુની અવયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા, ગૌણમુખ્યશાળી એવા દેવ અને પુરુષકારરૂપ બંનેનું સર્વ કાર્યમાં હેતુપણું માને છે. પૂર્વમાં કહ્યું કે વ્યવહારનય ગૌણમુખ્યશાળી એવા દેવ અને પુરુષકારને સર્વ કાર્ય પ્રત્યે હેતુ માને છે. તે પદાર્થને સ્પષ્ટ કરે છે – કોઈક કાર્યમાં કોઈક=દેવ અને પુરુષકારમાંથી કોઈક, ગૌણપણાથી ઉપયોગી છે, અને કોઈક દેવપુરુષકારમાંથી કોઈક, મુખ્યપણાથી વળી ઉપયોગી છે. વળી સામાન્યથી ગૌણ-મુખ્યમી વિવેક્ષા વગર સામાન્યથી, દેવ અને પુરુષકાર વગર કોઈ કાર્ય થતું નથી. એથી સામાન્યથી સર્વત્ર સર્વ કાર્યમાં, આ બંનેનું દેવ અને પુરુષકારનું હેતુપણું છે. ભાવાર્થ :વ્યવહારનયથી ગૌણ-મુખ્યરૂપે દૈવ અને પુરુષકાર બંનેનો કારણરૂપે સ્વીકાર : વ્યવહારનય સર્વ કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારને કારણે માને છે; કેમ કે જ્યાં જ્યાં કાર્ય થાય છે ત્યાં ત્યાં દેવ અને પુરુષકારરૂપ બને કારણે વિદ્યમાન હોય, તે પ્રકારે અન્વયવ્યાપ્તિ છે, અને જ્યાં જ્યાં બંને કારણે વિદ્યમાન નથી, ત્યાં ત્યાં કાર્ય થતું નથી, એ પ્રકારની વ્યતિરેકવ્યાપ્તિ છે. તેથી વ્યવહારનય કહે છે કે કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણ છે; આમ છતાં કોઈક કાર્યમાં દેવ મુખ્ય હોય અને પુરુષકાર ગૌણ હોય, તો કોઈક કાર્યમાં પુરુષકાર મુખ્ય હોય અને દેવ ગૌણ હોય, આ પ્રકારની વ્યવહારનયની માન્યતા છે. તેથી ગૌણ-મુખ્યની વિવક્ષા કર્યા વગર સામાન્યથી દેવ અને પુરુષકાર વિના કોઈ કાર્ય થતું નથી. માટે સામાન્યથી કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર હેતુ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૫ ઉત્થાન : પૂર્વમાં વ્યવહારનયે સ્થાપન કર્યું કે સર્વ કાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યરૂપે દૈવ અને પુરુષકાર બંને કારણ હાજર છે. હવે પોતાની વાતની પુષ્ટિ કરવા માટે વ્યવહારનય નિશ્ચયનયને કહે છે કે સામાન્યથી દૈવ અને પુરુષકાર બંનેને કારણરૂપે ન સ્વીકારવામાં આવે અને દૈવ અને પુરુષકારમાંથી કુર્વદ્નપત્વરૂપે એકને કારણરૂપે સ્વીકારવામાં આવે તો નિશ્ચયનયને દોષ પ્રાપ્ત થાય છે. તે દોષ બતાવે છે. — ટીકા ઃ यस्तु कुर्वद्रूपत्वेन कारणत्वमिच्छन् सामान्यतः कारणतामेवापलपति, तस्य घटाद्यर्थमरण्यस्थदण्डादी प्रवृत्तिर्दुर्घटा, तस्या घटसाधनताज्ञानाधीनत्वात्, तस्य च घटोपधानात्प्रागसिद्धेः 'सादृश्यग्रहात्प्रागपि तत्र घटसाधनत्वधीः, अत एव न कार्यलिङ्गकोच्छेदः, अतज्जातीयात्तज्जातीयोत्पत्तिसम्भावनाभावादिति' चेन्न, तत्रापि वासनाविशेषस्य बीजत्वे तेनैव प्रवृत्त्याद्युपपत्तौ दृष्टकारणवैफल्यप्रसङ्गात् प्रकृते बाधकाभावाच्चेत्यन्यत्र विस्तरः । । ५ । । ૧૩ ટીકાર્ય ઃ વસ્તુ ..... વિસ્તરઃ ।। વળી કુર્વદ્રપત્વરૂપે કારણપણાને ઇચ્છતો એવો જે પુરુષ=કાર્યને કરતા સ્વરૂપપણારૂપે કારણપણાને ઇચ્છતો એવો નિશ્ચયનયનું અવલંબન કરનાર જે પુરુષ, સામાન્યથી કારણતાનો અપલાપ કરે છે=દૈવ અને પુરુષકાર બંનેમાં સામાન્યથી રહેલ કારણતાનો અપલાપ કરે છે, તેની=નિશ્ચયનયનું અવલંબન કરનાર તે પુરુષની, ઘટાદિ માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ દુર્ઘટ છે; કેમ કે તેનું=ઘટાદિ અર્થે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિનું, ઘટસાધનતા-જ્ઞાન-આધીનપણું છે. અહીં પ્રશ્ન થાય કે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ ઘટસાધનતાના જ્ઞાનને આધીન હોય એટલામાત્રથી ઘટાદિ અર્થે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ દુર્ઘટ છે, તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ અને તેનું ઘટસાધતતાજ્ઞાનનું, ઘટના ઉપધાનથી=ઘટની નિષ્પત્તિથી, પૂર્વમાં અસિદ્ધિ છે. અર્થાત્ અરણ્યસ્થ દંડમાં ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટતું કુર્ઘદ્રપત્વ નથી, તેથી તેમાં ઘટ સાધનતાનું જ્ઞાન અસિદ્ધ છે. ઘટની નિષ્પત્તિ પૂર્વે અરણ્યસ્થ દંડાદિમાં ઘટસાધનતાની બુદ્ધિ ન થઈ શકે, તેથી ઘટના અર્થીની ઘટના ઉપાયરૂપે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ ન થઈ શકે; તોપણ અરણ્યસ્થ દંડાદિમાં કઈ રીતે ઘટસાધનતાની બુદ્ધિ કરીને પ્રવૃત્તિ થાય છે ? તે બતાવવા અર્થે નિશ્ચયનયને અવલંબન કરનાર વ્યવહારવાદીને કહે છે – સાદશ્યતાગ્રહને કારણે જે દંડથી ઘટરૂપ કાર્ય થયેલું દેખાય છે, તે દંડમાં ઘટસાધનતાની બુદ્ધિ ઉત્પન્ન થયા પછી, તત્સટશ અરણ્યસ્થ દંડ છે, એ પ્રકારના સાશ્યતાના ગ્રહણને કારણે, પૂર્વમાં પણ=અરણ્યસ્થ દંડથી ઘટ નિષ્પન્ન થાય તેની પૂર્વમાં પણ, ત્યાં અરણ્યસ્થ દંડમાં, ઘટસાધતત્વની બુદ્ધિ થાય છે. આથી જ=સાદશ્યતાગ્રહથી અરણ્યસ્થ દંડાદિમાં પણ ઘટસાધનતાની બુદ્ધિ થાય છે આથી જ, કાર્યલિંગક અનુમાનનો ઉચ્છેદ નથી=કાર્યલિંગથી કારણના અનુમાનતો ઉચ્છેદ નથી. અહીં પ્રશ્ન થાય કે જે દંડ ઘટરૂપ કાર્ય કરતો નથી, તે અરણ્યસ્થ દંડમાં પણ સાદૃશ્યના ગ્રહથી ઘટસાધન–બુદ્ધિ કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે – અતજ્જાતીયથી તજ્જાતીયની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે=કોઈક સ્થાને ઘટનિષ્પત્તિના કારણરૂપે દેખાતા દંડમાં રહેલ જે દંડત્વજાતિ છે, તે જાતિથી રહિત એવા અતજ્જાતીય અન્ય પદાર્થથી અદંડત્વજાતિથી, તજ્જાતીય=ઘટત્વજાતીય, કાર્યની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે. માટે અરણ્યસ્થ દંડમાં ઘટસાધનતાની બુદ્ધિ થાય છે. આ પ્રમાણે જો નિશ્ચયવાદી કહે છે, તો વ્યવહારવાદી કહે છે – એ વાત બરાબર નથી, કેમ કે ત્યાં પણEસાદૃશ્યના ગ્રહને કારણે ઘટનિષ્પત્તિની પૂર્વે અરણ્યસ્થ દંડમાં ઘટસાધતત્વની બુદ્ધિ થાય છે, ત્યાં પણ, વાસનાવિશેષનું બીજપડ્યું હોવાને કારણે કોઈકને દંડથી ઘટ બનાવતાં જુએ ત્યારે તે જોવાની ક્રિયાથી આવો ઘટ બનાવવા માટે આ દંડમાં જેવી દંડત્વજાતિ છે તેવી જાતિવાળો દંડ આવશ્યક છે. આવો બોધ થાય છે, તેનાથી જે વાસના Page #36 -------------------------------------------------------------------------- ________________ પ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ પડે છે, તે વાસના-વિશેષને કારણે, તેના વડે જન્નતે વાસતાવિશેષ વડે જ, પ્રવૃત્તિ આદિની ઉપપતિ થયે છતે ઘટાદિના અર્થીની અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ આદિની ઉપપત્તિ થયે છતે; દષ્ટ કારણના વૈફલ્યનો પ્રસંગ છેeઘટ પ્રત્યે દંડ કારણ છે, એ પ્રકારે પ્રત્યક્ષ જોવાયેલા દંડરૂપ કારણમાં કારણપણાના વૈફલ્યનો પ્રસંગ છે. અહીં પૂર્વપક્ષી નિશ્ચયવાદી કહે કે અરણ્યસ્થ દંડમાં કુર્ઘદ્રપત્વ નથી, માટે તે કારણ નથી, તેથી તેમાં ઘટકારણના વૈફલ્યનો પ્રસંગ છે, એમ કેમ કહેવાય ? તેથી વ્યવહારવાદી બીજો હેતુ કહે છે – અને પ્રકૃતિમાં બાધકનો અભાવ છે લોકમાં કારણરૂપે દષ્ટ એવા દંડમાં આ દંડ ઘટનું કારણ છે, એમ સ્વીકારવામાં બાધકનો અભાવ છે. એ પ્રમાણેકવ્યવહારનયે સ્થાપન કર્યું કે સામાન્યથી કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર કારણ છે એ પ્રમાણે, અન્યત્ર વિસ્તાર છે અન્ય ગ્રંથોમાં વિસ્તાર છે. પા. ‘પ્રવૃઘુપપત્તી' માં ‘મદિ' પદથી તે પ્રવૃત્તિ અનુસાર ફળની પ્રાપ્તિ છે, તેનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વમાં વ્યવહારનયે સ્થાપન કર્યું કે સામાન્યથી સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર કારણ છે, અને પોતાની માન્યતાની પુષ્ટિ કરવા માટે વ્યવહારનય કહે છે કે જે નિશ્ચયનયવાદી કુર્ઘદ્રપત્વને કારણ સ્વીકારે છે અને દેવ અને પુરુષકારમાંથી જે કુર્વિદ્રુપત્વવાળું છે તે કારણ છે, અને અન્ય કારણ નથી, તેમ કહે છે, તે નિશ્ચયનયવાદી દેવ અને પુરુષકારની સામાન્યથી કારણતાનો અપલાપ કરે છે, અને તે અપલાપ ઉચિત નથી; કેમ કે દેવ અને પુરુષકારમાંથી જે કારણ કુર્વકૂપત્યવાળું ન હોય તેને જો કારણ સ્વીકારવામાં ન આવે તો, તેની જેમ અરણ્યમાં રહેલ દંડ કુર્વિદ્રપત્વવાળો નથી, તેથી અરણ્યસ્થ દંડને પણ ઘટનું કારણ સ્વીકારી શકાય નહીં; અને ઘટનો અર્થી “આ દંડ ઘટનું કારણ છે' તેવી બુદ્ધિથી અરયસ્થ દંડમાં પ્રવૃત્તિ કરે છે, તે સંગત થાય નહીં; કેમ કે કુર્વદ્રપત્વવાળું જે કારણ હોય તેને જ કારણ સ્વીકારવામાં આવે, અને અન્યને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૫ કારણ સ્વીકારવામાં ન આવે, તો ઘટના અર્થીની અરણ્યસ્થ દંડમાં ઘટના કારણરૂપે બોધ કરીને જે પ્રવૃત્તિ થાય છે, તે થવી જોઈએ નહીં; કેમ કે ઘટની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારવાળા દંડને છોડીને અરણ્યસ્થ દંડમાં અરણ્યસ્થ અવસ્થાકાળમાં ઘટનું કુર્વિદ્રપત્વ નથી. માટે અરણ્યસ્થ દંડ ઘટનું કારણ નથી, તેમ માનવું પડે; અને તેમ સ્વીકારવાથી ઘટના અર્થીની અરણ્યસ્થ દંડમાં જે પ્રવૃત્તિ છે, તે સંગત થાય નહીં. તેથી કુર્ઘદ્રપત્વરૂપે કારણ સ્વીકારવાથી ઘટના અર્થીની દૃષ્ટ અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિનો બાધ છે. આ પ્રકારે વ્યવહારનયવાદીએ નિશ્ચયનયવાદીને આપત્તિ બતાવી. તે આપત્તિના નિવારણ માટે નિશ્ચયવાદી કહે છે – વસ્તુતઃ અરણ્યસ્થ દંડમાં કુર્વપત નથી, માટે કારણ નથી; તોપણ જે દંડથી ઘટરૂપ કાર્ય થયું તત્સદશ અરણ્યસ્થ દંડ છે, તેવો બોધ થવાને કારણે, ઘટનિષ્પત્તિની પૂર્વમાં પણ અરણ્યસ્થ દંડમાં “આ ઘટનિષ્પત્તિનું સાધન છે” તેવી બુદ્ધિ થાય છે, તેથી ઘટાર્થીની અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિ થાય છે; અને પોતાની વાતની પુષ્ટિ કરવા માટે નિશ્ચયનયવાદી કહે છે કે “આથી જ કાર્યલિંગક અનુમાનનો ઉચ્છેદ થતો નથી.' આશય એ છે કે કુર્ઘદ્રપત્રરૂપે કારણ સ્વીકારીએ તો કાર્ય થાય ત્યારે જ “આ કાર્યનું આ કારણ છે” તેમ નિર્ણય થાય. તેથી મહાનસમાં=રસોડામાં ધૂમ દેખાય ત્યારે નક્કી થાય કે આ મહાસમાં વર્તતા અગ્નિનું આ ધૂમ કાર્ય છે. આમ છતાં પર્વતમાં ધૂમને જોઈને વહ્નિનું અનુમાન થાય છે, તે સાદૃશ્ય ગ્રહના કારણે થઈ શકે છે; કેમ કે મહાનસમાં જેવો ધૂમ હતો તેવો ધૂમ પર્વત ઉપર દેખાય છે, ત્યારે અનુમાન થાય છે કે જે જાતીય ધૂમ મહાનસમાં છે, તજ્જાતીય ધૂમ પર્વતમાં છે, માટે આ ધૂમનું કારણ પણ અગ્નિ હોવો જોઈએ. આ પ્રકારનું કાર્યલિંગક અનુમાન થાય છે, તે સાદૃશ્ય ગ્રહને કારણે થાય છે. જો સાદશ્ય ગ્રહને કારણે અરણ્યસ્થ દંડમાં ઘટસાધન–બુદ્ધિ ન થતી હોય, પરંતુ ઘટ નિષ્પન્ન થાય, ત્યારે તે ઘટ પ્રત્યે જે દંડ કુર્વિદ્રુપતરૂપે કારણ હોય તે દંડમાં જ ઘટસાધન–બુદ્ધિ થતી હોય, તો પર્વતમાં દેખાતા ધૂમનું કુર્ઘદ્રપત્વવાળું એવું અગ્નિરૂપ કારણ દેખાતું નથી, તેથી દેખાતા ધૂમના બળથી “આ ધૂમનું કારણ અગ્નિ છે' તેવું અનુમાન થઈ શકે નહીં, પરંતુ સારશ્યની બુદ્ધિને કારણે Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-પ અરણ્યસ્થ દંડમાં જેમ ઘટસાધન–બુદ્ધિ થાય છે, તેમ પર્વતના ધૂમને જોઈને મહાનસ સદશ આ ધૂમ છે, માટે જેમ મહાનસના ધૂમનું કારણ અગ્નિ હતો, તેમ આ ધૂમનું પણ કારણ મહાનસના અગ્નિ સંદશ કોઈક અગ્નિ છે' તેવો નિર્ણય થાય છે. તેથી અગ્નિના કાર્યરૂપ ધૂમને જોઈને પર્વતમાં અગ્નિનું અનુમાન થાય છે. તેથી નિશ્ચયનયના મતમાં કુર્વપત્વને કારણે સ્વીકૃત હોવા છતાં કાર્યલિંગક અનુમાનનો ઉચ્છેદ નથી. વળી નિશ્ચયનયવાદી ઘટનિષ્પત્તિની પૂર્વે સાદૃશ્યગ્રહથી અરણ્યસ્થ દંડમાં ઘટસાધન–બુદ્ધિ કેમ થાય છે, તે બતાવવા યુક્તિ આપે છે કે “અતજાતીયથી તજ્જાતીયની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે.” આશય એ છે કે કોઈક દંડથી કોઈક ઘટ થયો, તેવું પ્રત્યક્ષ જોયા પછી જે દંડજાતિથી ઘટ થયો, તેનાથી અન્ય જાતિવાળા પદાર્થથી અદંડજાતિથી ઘટત્વજાતીય કાર્યની ઉત્પત્તિની સંભાવનાનો અભાવ છે. માટે ઘટનિષ્પત્તિની પૂર્વે દંડમાં કારણતાનો બોધ નહીં થવા છતાં ઘટકાર્યની સંભાવના તજાતીય દંડથી થાય છે, તેવો નિર્ણય કરીને અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિ થાય છે. તેથી ઘટનો અર્થી ઘટત્વજાતીય કાર્ય પ્રત્યે દંડત્વજાતીયમાં કારણતાની બુદ્ધિ કરીને પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારે નિશ્ચયનયે અરણ્યસ્થ દંડમાં ઘટની કારણતા સ્વીકાર્યા વગર પ્રવૃત્તિની સંગતિ કરીને સ્થાપન કર્યું કે દેવ અને પુરુષકારમાંથી જે દેવ કે પુરુષકાર કુર્વકૂપત્વવાળું હોય તે કારણ છે, અન્ય કારણ નથી, તેમ માનવામાં કોઈ વિરોધ નથી. તેનું નિરાકરણ કરતાં વ્યવહારનયવાદી કહે છે – ત્યાં પણ વાસનાવિશેષનું બીજપણું હોવાને કારણે વાસનાવિશેષથી જ અરણ્યસ્થ દંડમાં પ્રવૃત્તિની ઉપપત્તિ થવાને કારણે કારણરૂપે લોકમાં દૃષ્ટ એવા દંડરૂપ કારણમાં ઘટની કારણતાના વૈફલ્યને સ્વીકારવાનો પ્રસંગ આવશે. આશય એ છે કે કોઈ સ્થાને કોઈક દંડથી કાર્ય થાય છે ત્યારે જોનારને “આ દંડથી આ કાર્ય થયું એટલો જ માત્ર બોધ થાય છે, પરંતુ કોઈક વિચારકને આ દંડથી આ કાર્ય થયું, તેવા દર્શનથી કોઈક વિશેષ બોધ પણ થાય છે. તેથી તે નિર્ણય કરી શકે છે કે જેમ આ દંડથી આ ઘટરૂપ કાર્ય થયું, તેમ આ ઘટ સદશા કોઈ કાર્ય મારે કરવું હોય તો આ દંડ સદશ અન્ય દંડમાં મારે પ્રવૃત્તિ કરવી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/બ્લોક-૫-૬ જોઈએ; અને આવા બોધથી વિચારકમાં વાસનાવિશેષ પ્રગટે છે, જે વાસનાવિશેષથી જ ઘટનો અર્થ એવો તે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ ક૨શે, અને તે દંડના બળથી ઘટની નિષ્પત્તિ પણ કરશે. તેથી ઘટનિષ્પત્તિ પૂર્વે અરણ્યસ્થ દંડાદિમાં ઘટસાધનત્વની બુદ્ધિ=ઘટના કારણપણાની બુદ્ધિ કરવાની આવશ્યકતા રહેતી નથી; પરંતુ પૂર્વમાં બતાવેલ છે તે પ્રમાણેની વાસનાવિશેષથી જ અરણ્યસ્થ દંડાદિમાં ઘટના અર્થીની પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી નિશ્ચયનયને અભિમત એવાં કુર્વદ્નપત્વને જ કારણ સ્વીકારવામાં આવે તો લોકમાં અરણ્યસ્થ દંડ ઘટના કારણરૂપે પ્રસિદ્ધ છે, તેને વિફલ માનવાનો પ્રસંગ આવે. આ પ્રકારની વ્યવહારનયવાદીની યુક્તિ સામે નિશ્ચયનયવાદી કહે છે : જે કારણમાં કુર્વદ્નપત્વ ન હોય તે કારણ નથી, અને અરણ્યસ્થ દંડમાં ઘટનું કુર્વદ્નપત્વ નથી માટે અરણ્યસ્થ દંડને કારણ ન સ્વીકારીએ તો દૃષ્ટ કારણને વિફલ માનવાનો પ્રસંગ અમને નથી. તેથી વ્યવહા૨નયવાદી બીજો હેતુ કહે છે : પ્રકૃતમાં બાધકનો અભાવ છે. વ્યવહારનયવાદીનો આશય એ છે કે અનુભવસિદ્ધ પદાર્થ દેખાતો હોય, છતાં કોઈ બાધક મળે તો તે સ્વીકારી શકાય નહીં. જેમ દૂરવર્તી શુક્તિને જોઈને અનુભવથી ‘આ રજત છે’ તેવી બુદ્ધિ થઈ હોય, આમ છતાં પાસે જઈને જોવાથી ‘આ શક્તિ છે' એવું દેખાવાને કારણે તે પદાર્થને પ્રામાણિક પુરુષો રજતરૂપે સ્વીકારતા નથી. તેવું કોઈ બાધક અરણ્યસ્થ દંડમાં નથી; કેમ કે ઘટના અર્થી જીવો ઘટના કારણરૂપે દંડ છે, તેવું જ્ઞાન કરીને દંડમાં પ્રવૃત્તિ કરે છે અને તે દંડને પ્રાપ્ત કરીને તેનાથી ઘટરૂપ કાર્ય પણ કરે છે. માટે અરણ્યસ્થ દંડને ઘટનું કારણ સ્વીકારવામાં કોઈ બાધક નથી. તેથી સર્વ પ્રામાણિક વિચા૨કોને અરણ્યસ્થ દંડમાં ઘટસાધનત્વની બુદ્ધિ થાય છે, અને તે પ્રામાણિક બુદ્ધિના બળથી જ ઘટાદિના અર્થીની અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ થાય છે. તેમ દૈવ અને પુરુષકાર બંનેમાં પણ પ્રામાણિક રીતે કારણતાની બુદ્ધિ સ્વીકારતાં કોઈ બાધકની ઉપસ્થિતિ નથી. તેથી પ્રામાણિક વિચારકને કાર્યમાત્ર પ્રતિ સામાન્યથી દૈવ અને પુરુષકાર કારણરૂપે સંમત છે. આ વિષયમાં અધિક ચર્ચા અન્ય ગ્રંથોમાંથી જાણવી. પા Page #40 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૬ અવતરણિકા : દેવ અને પુરુષકારમાંથી જેમાં કુર્ઘદ્રપત્ર હોય તેને નિશ્ચયનયવાદી કારણ સ્વીકારે છે, અને તેની યુક્તિનું વ્યવહારવાદીએ પૂર્વના શ્લોક-૪ની ટીકામાં નિરાકરણ કરીને સ્થાપત કર્યું કે સર્વ કાર્ય પ્રત્યે સામાન્યથી દેવ અને પુરુષકાર કારણ છે. ત્યાં નિશ્ચયવાદી વ્યવહારવાદીને કહે કે “આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રમાણેનો વ્યવહાર લોકમાં પ્રસિદ્ધ છે. માટે લોકની પ્રસિદ્ધિના બળથી પણ જે કુર્વઘ્રપત્વવાળું કારણ હોય તેને જ કારણ સ્વીકારવું જોઈએ. આ પ્રકારના નિશ્ચયવાદીના કથનનું નિરાકરણ કરીને આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રકારની લોકની પ્રસિદ્ધિ કઈ અપેક્ષાએ છે, તે સ્પષ્ટ કરતાં વ્યવહારનયવાદી કહે છે – શ્લોક - अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता । द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ।।६।। અન્વયાર્થ: અનુદન્દ્ર ત્વિમુદતં ચ મુક્યતા=અનુત્કટપણું ગૌણપણું છે અને ઉત્કટપણું મુખ્યતા છેદેવ અને પુરુષકારમાંથી જેમાં અનુત્કટપણું છે તેમાં ગૌણત્વ છે અને જેમાં ઉત્કટપણું છે તેમાં મુખ્યતા છે દ્રયં બંને ગૌહત્વ અને મુખ્યતારૂપ બંને પ્રત્યેનન્યત્વવ્યશનિવામ=પ્રત્યેકજન્યત્વના વ્યપદેશમાં નિયામક છે='આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રકારના પ્રત્યેકથી જવ્યત્વના વ્યવહારમાં કારણ છે. . શ્લોકાર્ચ - અનુત્કટપણું ગૌણપણું છે અને ઉત્કટપણું મુખ્યતા છે. બંને ગૌણત્વ અને મુખ્યતારૂપ બંને, પ્રત્યેક જન્યત્વના વ્યપદેશમાં નિયામક છે="આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે,” એ પ્રકારના પ્રત્યેકથી જન્યત્વના વ્યવહારમાં કારણ છે. III Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દેવપુરુષકારદ્વાત્રિશિકા/બ્લોક-૧ ટીકા - अनुत्कटत्वमिति-गौणत्वम् अनुत्कटत्वं न त्वल्पत्वमेव, अल्पस्यापि बलीयसो गौणत्वाव्यपदेशात्, एवं मुख्यता चोत्कटत्वं, एतद्द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशे नियामकं, अन्यथा सर्वस्य कार्यस्योभयजन्यत्वात्प्रत्येकजन्यत्वव्यवहारोऽप्रामाणिका થાવિવિ માવ: iાદા ટીકાર્ય : મનુત્વ .... ચાહિતિ માવ: | ગૌણત્વ અનુત્કટત્વ, પરંતુ અલ્પત્વ જ નહીં; કેમ કે અલ્પ પણ બળવાતના ગૌણત્વનો અવ્યપદેશ છે, અને એ રીતે મુખ્યતા ઉત્કટપણું છે. આ બંને દેવ અને પુરુષકારરૂપ કારણમાં રહેલ ગૌણત્વ અને મુખ્યત્વ એ બંને, પ્રત્યેકજવ્યત્વના વ્યપદેશમાં નિયામક છે=આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છેએ પ્રકારના પ્રત્યેકથી ભવ્યત્વના વ્યવહારમાં કારણ છે. અન્યથા=ગણત્વ અને મુખ્યત્વને પ્રત્યેકજવ્યત્વના વ્યપદેશમાં નિયામક ન માનો તો, સર્વકાર્યનું ઉભયજવ્યત્વ હોવાથી દેવ અને પુરુષકાર ઉભયજન્યપણું હોવાથી, પ્રત્યેકજવ્યત્વતો વ્યવહાર= આ કાર્ય દેવકૃત છે અથવા આ કાર્ય પુરુષકારકૃત છે એ પ્રકારનો વ્યવહાર અપ્રામાણિક થાય, એ પ્રકારનો ભાવ છે. Isi ભાવાર્થ : વ્યવહારનયથી દેવ અને પુરુષકારના ગૌણ-મુખ્ય ભાવનું સ્વરૂપ - વ્યવહારવાદીએ પૂર્વશ્લોકમાં સ્થાપન કરેલું કે સર્વકાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યપણાથી દેવ અને પુરુષકાર બંને હેતુ છે. તેથી જિજ્ઞાસા થાય કે દેવ અને પુરુષકારરૂપ કારણમાં રહેલું ગૌહત્વ શું છે ? અને મુખ્યત્વ શું છે ? તેથી ગૌણત્વ અને મુખ્યત્વને સ્પષ્ટ કરે છે – જે કાર્ય કરવા પ્રત્યે જે અનુત્કટ કારણ હોય તે ગૌણ છે; પરંતુ અલ્પ જ છે. માટે ગૌણ છે તેમ નથી; કેમ કે કાર્ય પ્રત્યે અલ્પ પણ બલવાનનો ગૌણપણારૂપે વ્યવહાર થતો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ આનાથી એ ફલિત થાય કે કાર્ય કરવા પ્રત્યે જેનું સામર્થ્ય અનુત્કટ હોય તે ગૌણ છે, તે ક્વચિત્ અલ્પ પણ હોય કે અધિક પણ હોય, પરંતુ અલ્પ છે માટે ગૌણ છે એવો નિયમ નથી, પણ અનુત્કટ છે માટે ગૌણ છે એવો નિયમ છે. જેમ કોઈ જીવ સ્ત્રીનું શરીર બનાવે ત્યારે સ્ત્રી શરીરનિષ્પત્તિ પ્રત્યે દૈવ ઉત્કટ છે અને પુરુષકાર અનુત્કટ છે. માટે સ્ત્રીશરીરનિષ્પત્તિ પ્રત્યે પુરુષકાર ગૌણ છે. વળી મુખ્યતા ઉત્કટપણું છે=કાર્ય પ્રત્યે દેવ અને પુરૂષકારમાંથી જે ઉત્કટ હોય તે મુખ્ય છે. અર્થાત્ કોઈ જીવે સ્ત્રીશરીર બનાવ્યું, તેમાં તે જીવનું પૂર્વનું કરાયેલું કર્મ ઉત્કટ કારણ છે, માટે મુખ્ય છે. અને આ બંને=દેવ અને પુરુષકારરૂપ કારણમાં રહેલ ગૌણત્વ અને મુખ્યત્વ આ બંને, “આ કાર્ય દેવકૃત છે અથવા આ કાર્ય પુરુષકાર કૃત છે એ પ્રકારના પ્રત્યેકજન્યત્વના વ્યવહારમાં નિયામક છે. વસ્તુતઃ વ્યવહારનયથી સર્વ કાર્ય દેવ અને પુરુષકાર ઉભયજન્ય હોવાથી આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે' એ પ્રકારનો વ્યવહાર થાય નહીં. તેથી ગૌણ-મુખ્યને આશ્રયીને પ્રત્યેકજન્યત્વનો વ્યવહાર સ્વીકારવામાં ન આવે તો તે વ્યવહારને અપ્રામાણિક માનવાનો પ્રસંગ આવે. આનાથી એ ફલિત થયું કે નિશ્ચયનય દેવ અને પુરુષકારમાંથી જે કારણમાં કુર્વપત્વ છે, તેને જ કારણ સ્વીકારે છે, અન્યની કારણતાનો અપલાપ કરે છે. વળી, વ્યવહારનય દેવ અને પુરુષકારને બંનેને કારણે સ્વીકારે છે, તોપણ દેવ અને પુરુષકારમાંથી જે કારણ મુખ્ય હોય તેને આશ્રયીને “આ કાર્ય દેવકૃત છે કે આ કાર્ય પુરુષકારકૃત છે એ પ્રકારનો વ્યવહાર કરે છે. Iકા અવતરણિકા - एतदेव भावयति - અવતરણિકાર્ય : આને જ સર્વ કાર્ય દેવ અને પુરુષકાર ઉભયજન્ય હોય છે, છતાં દેવ અને પુરુષકારમાં રહેલા ગૌણત્વ અને મુખ્યત્વને આશ્રયીને “આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છે', એમ વ્યવહાર કરાય છે એને જ, ભાવન કરે છે–સ્પષ્ટ કરે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૭ શ્લોક ઃ उत्कटेन हि दैवेन कृतं दैवकृतं विदुः । तादृशेन च यत्नेन कृतं यत्नकृतं जनाः ॥ ७ ॥ અન્વયાર્થ: દેન ત્તિ લેવેન=ઉત્કટ દૈવ વડે તં=કરાયેલું દૈવતં=દૈવકૃત ==અને તાદૃશેન યત્નેન=તેવા યત્ન વડે=ઉત્કટ યત્ન વડે તં=કરાયેલું યત્નઋતં= યત્નથી કરાયેલું નના =લોકો વિદુઃ=જાણે છે=કહે છે. ।।૭।। શ્લોકાર્થ : ઉત્કટ દૈવ વડે કરાયેલું દૈવકૃત અને તેવા યત્ન વડે=ઉત્કટ યત્ન વડે કરાયેલું યત્નકૃત લોકો જાણે છે=લોકો કહે છે. Ile ટીકા ઃ उत्कटेन हीति- उत्कटेन हि दैवेन कृतं कार्यं जना दैवकृतं विदुः तादृशेनोत्कटेन यत्नेन च कृतं यत्नकृतमेतदिति, इत्थं चोत्कटस्वकृतत्वज्ञानमनुत्कटान्यकृतत्वज्ञानं वा प्रत्येकजन्यत्वाभिलापप्रयोजकं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यत्र चोत्कटपुरुषकारकृतत्वाभाव एव विषय इति न कश्चिद्दोष इत्यर्थः । । ७ ।। ' ટીકાર્ચઃ उत्कटेन રૂત્યર્થ: ।। ઉત્કટ દૈવ વડે કરાયેલું કાર્ય દૈવકૃત, અને તેવા ઉત્કટ યત્ન વડે કરાયેલું આ=કાર્ય, યત્નકૃત છે, એ પ્રમાણે લોકો જાણે છે. આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે અને આ રીતે=ઉત્કટ દૈવકૃત કાર્ય દૈવકૃત કહેવાય છે અને ઉત્કટ યત્નકૃત કાર્ય યત્નકૃત કહેવાય છે એ રીતે, ઉત્કટ સ્વકૃતત્વજ્ઞાન અથવા અનુત્કટ અન્યકૃતત્વજ્ઞાન પ્રત્યેકજત્યત્વના અભિલાષનું પ્રયોજક છે. દરેક કાર્ય દૈવકૃત અને પુરુષકારકૃત હોવા છતાં ઉત્કટપણાને કારણે આ કાર્ય દૈવકૃત છે અથવા આ કાર્ય પુરુષકા૨કૃત છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે, એમ સ્વીકારીએ તોપણ આ કાર્ય દૈવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી, એ Page #44 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૭ પ્રકારનો પણ વ્યવહાર થાય છે તે સંગત થાય નહીં. તેથી આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી, એ પ્રકારનો વ્યવહાર સંગત કરવા માટે કુર્ઘદ્રપત્વવાળા કારણને જ કારણ સ્વીકારવું જોઈએ, એ પ્રમાણે નિશ્ચયનયવાદી વ્યવહારનયવાદીને દોષ આપે છે. તેનું નિરાકરણ કરતાં વ્યવહારનયવાદી કહે છે -- અને “આ દેવકૃત છે પુરુષકારકૃત નથી' રૂત્યત્ર એ પ્રકારના વ્યવહારમાં, ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે અર્થાત્ “ર પુરુષારતમ્'= પુરુષકારકૃત નથી એ વચનનો સર્વથા પુરુષકારનો અભાવ વિષય નથી, પરંતુ ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે, એથી કોઈ દોષ તથી વ્યવહારનયવાદીને ‘આ દેવકૃત છે, પુરુષકાર કૃત નથી' એ પ્રકારનો વ્યવહાર સંગત કરવા માટે કુવૈદ્ર૫ત્વને કારણ માનવાની આપત્તિ આવશે, એ પ્રકારનો કોઈ દોષ નથી, એ પ્રકારનો અર્થ છે. પાછા ભાવાર્થ - વ્યવહારનયથી દેવ અને પુરુષકારના ગૌણ-મુખ્ય ભાવનું સ્વરૂપ : જેમ કોઈ જીવ મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્કટ એવા દેવ વડે કરાયેલું સ્ત્રીશરીરરૂપ કાર્યને જોઈને લોકો કહે છે, “આ સ્ત્રીશરીર દેવકૃત છે.” વળી કોઈ પુરુષ ઉત્કટ પ્રયત્નથી કોઈ કાર્ય સાધતો હોય ત્યારે “આ કાર્ય યત્નકૃત છે તેમ લોકો કહે છે. આનાથી એ ફલિત થયું કે ઉત્કટ સ્વતત્વનું જ્ઞાન પ્રત્યેકજન્યત્વના અભિલાપનું પ્રયોજક છે, જેમ ઉત્કટ દૈવકૃતત્વનું જ્ઞાન દેવકૃતત્વના અભિલાપનું પ્રયોજક છે અથવા અનુત્કટ અન્યતત્વનું જ્ઞાન પ્રત્યેકજન્યત્વના અભિલાપનું પ્રયોજક છે, જેમ અનુત્કટ પુરુષકારકતત્વનું જ્ઞાન દેવકૃતત્વના અભિલાપનું પ્રયોજક છે. તેથી ક્યારેક જે કારણ ઉત્કટ હોય તેની ઉપસ્થિતિ થવાથી તજ્જન્યત્વનો સ્વીકાર કરીને વ્યવહાર થાય છે, તો ક્યારેક જે કારણ અનુત્કટ હોય તેની ઉપસ્થિતિ થવાથી ત અન્યજન્યત્વનો સ્વીકાર કરીને વ્યવહાર થાય છે. આ રીતે વ્યવહારનયવાદીએ સર્વકાર્ય ઉભયકૃત છે, એમ સ્થાપન કરીને ઉત્કટ-અનુત્કટને આશ્રયીને દેવકૃત કે પુરુષકારકૃતના વ્યવહારની સંગતિ બતાવી. ત્યાં નિશ્ચયનયવાદી કહે કે વ્યવહારમાં ક્વચિત્ “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકત Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ નથી' એમ પણ કહેવાય છે. તેથી એ ફલિત થાય કે “કાર્ય બંનેથી જન્ય નથી.” તેથી જે કારણમાં કુર્વદ્રપત્વ હોય તે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે. એમ માનવું જોઈએ. નિશ્ચયનયવાદીના આ કથનનું નિરાકરણ કરતાં વ્યવહારનયવાદી કહે છે કે “આ દેવકૃત છે, પુરુષકારકૃત નથી” એ પ્રકારના વ્યવહારમાં પણ ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે, સર્વથા પુરુષકારકૃતત્વનો અભાવ વિષય નથી. તેથી સર્વત્ર દેવ અને પુરુષકારને કારણ માનવામાં કોઈ દોષ નથી. IIછના અવતરણિકા : विशेषदर्शिनो व्यवहारमुपपाद्याविशेषदर्शिनस्तमुपपादयति - અવતરણિતાર્થ : વિશેષદર્શીતા=ભગવાનના વચનાનુસાર સ્યાદ્વાદની વિશેષ દૃષ્ટિને જોનારના, વ્યવહારનું ઉપપાદન કરીને ઉત્કટ ગૌણને આશ્રયીને આ દેવકૃત છે, પરંતુ પુરુષકારકૃત નથી, એ પ્રકારના વ્યવહારનું પૂર્વશ્લોકમાં ઉપપાદન કરીને, અવિશેષદર્શિના=સ્થા દ્વાદની દષ્ટિથી નહીં, પરંતુ એક વયની દષ્ટિવાળા પુરુષના, તેને=આ કાર્ય દેવકૃત છે, પરંતુ પુરુષકારકૃત નથી', એ પ્રકારના વ્યવહારને, બતાવે છે – ભાવાર્થ - જિનશાસનના પરમાર્થને જાણનારા વિશેષને જોનારા હોય છે; કેમ કે તેઓની મતિ સ્યાદ્વાદની દૃષ્ટિથી પરિષ્કૃત હોય છે; અને આવા વિશેષને જોનારા પુરુષો પણ વ્યવહારનયથી “આ કાર્ય દેવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે, તોપણ તે પ્રકારનો તેમનો વચનપ્રયોગ આ કાર્ય એકાંતે દેવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી' એવા અર્થમાં નથી, પરંતુ આ કાર્ય ઉત્કટ દેવકૃત અને અનુત્કટ પુરુષકારકૃત છે, એ અર્થમાં છે, એમ પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ ઉપપાદન કર્યું. હવે જે વિશેષદર્શી નથી, તેઓ “આ દેવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી”, એ પ્રકારનો જે વચનપ્રયોગ કરે છે, તે કેવો છે ? તે બતાવે છે – Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દેવપુરુષકારદ્વાર્નાિશિકા/શ્લોક-૮ શ્લોક - अभिमानवशाद्वायं भ्रमो विध्यादिगोचरः । निविष्टबुद्धिरेकत्र नान्यद्विषयमिच्छति ।।८।। અન્વયાર્થ: વા=અથવા અર્થ-આ=*આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી', એ પ્રકારનો વ્યવહાર માનવશઅિભિમાનતા વશથી વિધ્યાવિગોવર:વિધ્યાદિ વિષયવાળો પ્રમ=ભ્રમ છે; ( જે કારણથી)ત્ર નિવિષ્ટદ્ધ = એક સ્થાનમાં નિવિષ્ય બુદ્ધિવાળો એક વયની દૃષ્ટિમાં લિવિઝ બુદ્ધિવાળો વિષય—અન્ય વિષયને અન્ય તયની દષ્ટિના વિષયને રૂછત્તિ ઇચ્છતો નથી. ૮. શ્લોકાર્ચ - અથવા આ “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી”, એ પ્રકારનો વ્યવહાર, અભિમાનના વશથી વિધ્યાદિ વિષયવાળો ભ્રમ છે; (જે કારણથી) એક સ્થાનમાં એક નયની દષ્ટિમાં, નિવિષ્ટ બુદ્ધિવાળો અન્ય વિષયને અન્ય નયની દષ્ટિના વિષયને, ઈચ્છતો નથી. llcil નોંધ:- ટીકામાં ‘ય= યમ્મા કરેલ છે, તે પ્રમાણે મૂળશ્લોકમાં ‘ય’ અધ્યાહાર હોવું જોઈએ અથવા નિવિદ્ધયંત્ર' પાઠ હોવો જોઈએ, એમ ભાસે છે. પાઠ ઉપલબ્ધ થયો નથી. ટીકા : अभिमानेति-यद्वाऽयं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यादिर्व्यवहारो विध्यादिगोचरो विधिनिषेधविषयो भ्रम: विपर्यास: अभिमानवशा=अहंकारदोषवशात्, यद्-यस्मादेकत्र निविष्टबुद्धि:-एकविषयोपरक्तग्रहणतीव्राभिलाषो नान्यद्विषयमिच्छति, इत्थं चैकधर्मोत्कटजिज्ञासयैवापरधर्माग्रहस्तदभावग्रहश्चोपपद्यत इति भावः, विपंचितोऽयमर्थ उपदेशपदप्रसिद्ध उपदेशरहस्येऽમfમ: ૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૮ ટીકાર્ય - ચડ્યું...... ડામ: અથવા આ= આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી, ઈત્યાદિ વ્યવહાર, અભિમાનના વશથી=અહંકાર દોષના વશથી, વિધ્યાદિ વિષયવાળો વિધિ અને નિષેધ વિષયવાળો, ભ્રમ=વિપર્યાય છે; જે કારણથી, એક સ્થાનમાં એક નયની દૃષ્ટિમાં, તિવિષ્ટ બુદ્ધિવાળો એક વિષયથી ઉપરક્તના ગ્રહણમાં તીવ્ર અભિલાષવાળો, અન્ય વિષયને અવ્ય લયના વિષયને, ઈચ્છતો નથી; અને આ રીતેએક વિષયથી ઉપરક્તના ગ્રહણમાં તીવ્ર અભિલાષવાળો પુરુષ અન્ય નયના વિષયને ઈચ્છતો નથી એ રીતે, એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાથી જ="આ દેવકૃત છે' ઇત્યાદિરૂપ એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાથી જ, અપર ધર્મનો અગ્રહ='આ પુરુષકારકૃત છે' એ પ્રકારના ધર્મનો અગ્રહ, અને તેના અભાવનો ગ્રહ અપર ધર્મના અભાવનો ગ્રહ અર્થાત્ પુરુષકારકૃતના અભાવનું ગ્રહણ, ઉપપન્ન થાય છે, એ પ્રકારનો ભાવ છે. ઉપદેશપદપ્રસિદ્ધ એવો આ અર્થ એકત્ર નિવિષ્ટ બુદ્ધિવાળો અન્ય વિષયને ઈચ્છતો નથી, એ પ્રકારનો ઉપદેશપદપ્રસિદ્ધ અર્થ, ઉપદેશ રહસ્ય શ્લોક-૫૩માં અમારા વડે=ગ્રંથકાર વડે વિસ્તાર કરાયો છે. [૮] ભાવાર્થ : પૂર્વશ્લોક-૭ની ટીકામાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરી કે “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી” એ પ્રકારના વ્યવહારમાં ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે. માટે વ્યવહારનયવાદીને સર્વ કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારને કારણ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ કથનમાં અન્ય વિકલ્પ બતાવવા માટે વા' કારથી કહે છે, અને તે અન્ય વિકલ્પ આ પ્રમાણે છે -- પૂર્વશ્લોકમાં બતાવાયેલો વિકલ્પ સ્યાદ્વાદષ્ટિને જોનારા વિશેષદર્શીનો છે, અને પ્રસ્તુત શ્લોકમાં બતાવાયેલ વિકલ્પ એક નયથી જોનારા અવિશેષદર્શીનો છે. એક નયની દૃષ્ટિને જોનારાઓને અભિમાન હોય છે કે “પોતે જે પદાર્થ જુએ છે તે તેમ જ છે.” આ પ્રકારના અહંકારના દોષને કારણે એક નયની દૃષ્ટિવાળા જીવોનું “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી' એ પ્રકારનું કથન, વિધિ અને Page #48 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૮-૯ ૨૭ નિષેધવાળો વિપર્યાસ છે અર્થાત્ ‘આ કાર્ય દૈવકૃત છે' એ વિધિ યથાર્થ હોવા છતાં ‘પુરુષકા૨કૃત નથી' એ નિષેધ ભ્રમાત્મક છે. આવો ભ્રમ થવાનું કારણ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જે કારણથી એક વિષયથી ઉપરક્ત વસ્તુને ગ્રહણ કરવાના તીવ્ર અભિલાષવાળો પુરુષ અન્ય વિષયને ઇચ્છતો નથી. જેમ દ્રવ્યાસ્તિકનયના વિષયથી ઉપરક્ત વિષયને ગ્રહણ કરવાના તીવ્ર અભિલાષવાળા પુરુષો આત્માને નિત્ય કહે છે ત્યારે, મનુષ્યાદિ ભવને આશ્રયીને પોતાના આત્માની અનિત્યતા સ્પષ્ટ દેખાતી હોવા છતાં તે વિષયને ગ્રહણ કરતા નથી; તેમ કોઈ જીવે સ્ત્રીનું શરીર બનાવ્યું ત્યારે તે કાર્યને જોઈને ‘દૈવથી આ શરીર થયું છે' એ પ્રકારના ગ્રહણના તીવ્ર અભિલાષવાળા તેઓ શરીરની રચનાકાળમાં સ્ત્રીશ૨ી૨ને અનુકૂળ કરાતો જીવનો યત્ન ગૌણરૂપે હોવા છતાં તેને ગ્રહણ કરતા નથી, અને તેથી કહે છે કે “દૈવથી જ સ્ત્રીનું શરીર થાય છે, પુરુષકા૨થી નહીં.” આનાથી શું પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરવા કહે છે આ રીતે—એક વિષયથી ઉપરક્ત વસ્તુના ગ્રહણના તીવ્ર અભિલાષવાળા પુરુષો અન્ય વિષયને ઇચ્છતા નથી એ રીતે, એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાને કારણે અન્ય ધર્મનું ગ્રહણ થતું નથી અને અન્ય ધર્મના અભાવનું ગ્રહણ થાય છે. આથી જ “દૈવથી આ કાર્ય કરાયું છે” એ પ્રકારના ગ્રહણમાં તેની ઉત્કટ જિજ્ઞાસાથી ‘પુરુષકારથી આ કાર્ય કરાયું છે' તેમ ગ્રહણ થતું નથી, પરંતુ પુરુષકારના અભાવથી થયું છે તેમ ગ્રહણ થાય છે; અને આ પદાર્થોનો વિસ્તાર ઉપદેશપદમાં પ્રસિદ્ધ છે, અને ગ્રંથકારશ્રીએ ઉપદેશ રહસ્ય ગાથા-૫૩માં આનો વિસ્તાર કર્યો છે, અને ઉપદેશરહસ્યમાં ‘આ નયવચન છે, માટે દોષરૂપ નથી', તેમ સ્વયં ગ્રંથકારશ્રીએ ખુલાસો કરેલ છે, તેથી જિજ્ઞાસુએ ત્યાંથી જાણવું, Ill અવતરણિકા : सापेक्षमसमर्थमिति दूषयितुमाह - અવતરણિકાર્ય : ‘સાપેક્ષ અસમર્થ છે' એને દૂષિત કરવા માટે કહે છે - Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દેવપુરુષકારદ્વાત્રિશિકા/બ્લોક-૯ ભાવાર્થ : શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “નિશ્ચય અને વ્યવહારથી અમે વિચાર કરીશું.” ત્યાર પછી નિશ્ચયનયથી વિચારણાનો પ્રારંભ કરતાં કહ્યું કે “નિશ્ચયનય અન્યોન્ય નિરપેક્ષ એવા દેવ અને પુરુષકારમાંથી કોઈ એકથી કાર્ય ઉત્પન્ન થાય છે તેમ માને છે', અને તેમ સ્વીકારવા માટે શ્લોક-૩માં નિશ્ચયનયે યુક્તિ આપી કે “જે સાપેક્ષ હોય તે અસમર્થ છે.” તેથી વ્યવહારનયવાદી હવે “જે સાપેક્ષ હોય તે અસમર્થ છે એ પ્રકારની નિશ્ચયનયની યુક્તિને દૂષિત કરવા માટે કહે છે -- શ્લોક : यदीष्यते परापेक्षा स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता न युक्तं दृष्टबाधनम् ।।९।। અન્વયાર્થ : સ્વોત્પત્તિપરિપામ=સ્વઉત્પત્તિ અને પરિણામમાં દેવ અને પુરુષકારમાંથી નિશ્ચયનય જે સ્થાને જેને કારણ સ્વીકારે છે તે કારણરૂપ હેતુની ઉત્પતિમાં અને પરિણામમાં પરીક્ષા પરની અપેક્ષા દ્રિ-જો તે ઈચ્છાય છેનિશ્ચયનય વડે સ્વીકારાય છે, તર્દિકતો વહેંડપિ કાર્યમાં પણ સી યુવતી તે યુક્ત છે અન્ય હેતુની અપેક્ષા યુક્ત છે. વૃષ્ટબીન ર યુવતંત્રદષ્ટનું બાધન યુક્ત નથી=કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંને કારણરૂપે દષ્ટ હોવા છતાં, સાપેક્ષ હોય એ સમર્થ હોય' એમ કહીને દષ્ટ કારણનો અસ્વીકાર કરવો યુક્ત નથી. છેલ્લા શ્લોકાર્ય : સ્વઉત્પત્તિ અને પરિણામમાં પરની અપેક્ષા જો ઈચ્છાય છે નિશ્ચયનય વડે સ્વીકારાય છે, તો કાર્યમાં પણ તે અન્ય હેતુની અપેક્ષા, યુક્ત છે; દિષ્ટનું બાધન યુક્ત નથી. II૯ll. વાવેંડપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે હેતુમાં તો પરની અપેક્ષા યુક્ત છે, પરંતુ કાર્યમાં પણ પરની અપેક્ષા યુક્ત છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૯ ટીકા - यदीति-यदि स्वस्य अधिकृतहेतोः उत्पत्तौ परिणामे च परापेक्षा स्वातिरिक्तहेत्वपेक्षा इष्यते, तदा कार्येऽपि जननीये, सा-हेत्वन्तरापेक्षा युक्ता, न युक्तं दृष्टबाधनम् अनुभूयमानस्य सहकारिसमवधानेन कार्योत्पादવત્વચાન્યથાર શા ટીકાર્ચ - દિ... થાઈi | જો સ્વતી-અધિકૃત હેતુની કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી નિશ્ચયનય વડે સ્વીકારાયેલા એવા અધિકૃત હેતુની, ઉત્પત્તિમાં અને પરિણામમાં પરની અપેક્ષા સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા, ઇચ્છાય છે નિશ્ચયનય વડે સ્વીકારાય છે, તો જનનીય એવા કાર્યમાં પણ તે અન્ય હેતુની અપેક્ષા=નિશ્ચયતય દેવ અને પુરુષકારમાંથી જે હેતુને સ્વીકારે છે તેનાથી અન્ય હેતુની અપેક્ષા, યુક્ત છે. દષ્ટનું બાધક યુક્ત નથી=સહકારીના સમવધાનથી અનુભવાતું કાર્યના ઉત્પાદકત્વનું અવ્યથાકરણ યુક્ત નથી. III ભાવાર્થ :સાપેક્ષ અસમર્થ' સ્વીકારીને દેવ અને પુરુષકારમાંથી એકનો અપલાપ કરનાર નિશ્ચયનયની યુક્તિનું ખંડન : દૈવ અને પુરુષકાર બંનેમાંથી જે હેતુ કાર્ય કરવા પ્રત્યે અન્યની અપેક્ષા ન રાખતો હોય તે હેતુને નિશ્ચયનય કાર્ય પ્રત્યે કારણ કહે છે. આથી નિશ્ચયનય કહે છે કે કોઈ જીવે સ્ત્રીનું શરીર કર્યું, ત્યારે સ્ત્રી શરીરની નિષ્પત્તિ પ્રત્યે દેવ જ કારણ છે, પુરુષકાર કારણ નથી; કેમ કે આ સ્થાનમાં કાર્યની ઉત્પત્તિ પ્રત્યે દેવ પુરુષકારની અપેક્ષા રાખીને કાર્ય કરતું નથી, પરંતુ દેવ પુરુષકારને ગળે પકડીને તેનાથી સ્ત્રી શરીર બનાવડાવે છે અને પુરુષકાર દેવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે. અર્થાત્ દેવ જે પ્રમાણે યત્ન કરાવે તે પ્રકારે પુરુષકાર પ્રવર્તે છે. તેથી નિશ્ચયનય સ્ત્રીશરીર પ્રત્યે દૈવને જ કારણ માને છે, અને પુરુષકાર કારણ માનતો નથી. તેને વ્યવહારનયવાદી કહે છે કે જો સ્ત્રીશરીરરૂપ કાર્ય પ્રત્યે નિશ્ચયનયને માન્ય એવું દેવ પોતાની નિષ્પત્તિમાં અને પોતાના પરિણામમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૯ સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા રાખતું હોય તો સ્ત્રીશરીરરૂપ કાર્ય કરવા પ્રત્યે દેવ પુરુષકારની કારણ તરીકે અપેક્ષા રાખે છે, તેમ સ્વીકારવામાં શું વાંધો ? અર્થાત્ સ્ત્રીશરીર બનાવવામાં જેમ દેવ કારણ છે તેમ પુરુષકારના સહકારની • પણ દેવ અપેક્ષા રાખે છે, તેથી પુરુષકાર પણ કારણ છે તેમ નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ. તે આ રીતે – (૧) દેવની ઉત્પત્તિ (૨) દેવનો પરિણામ=વિપાક (૩) દેવનું કાર્ય (૧) દેવની ઉત્પત્તિ :- દેવની ઉત્પત્તિમાં પૂર્વના દેવથી અતિરિક્ત કર્મ બાંધવાને અનુકૂળ પુરુષકાર કારણ છે. (૨) દેવનો પરિણામવિપાક:- દેવ વિપાકોદયને પામે તેમાં અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ હેત્વન્તરની અપેક્ષા છે. તેથી નિશ્ચયનય દેવરૂપ હેતુની ઉત્પત્તિમાં અને દેવના પરિણામમાં સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા રાખતો હોય તો – (૩) દેવનું કાર્ય - દેવથી થતા સ્ત્રી શરીરની નિષ્પત્તિરૂપ કાર્યમાં પુરુષકારની અપેક્ષા સ્વીકારવામાં શું વાંધો ? અર્થાત્ નિશ્ચયનયે દૈવથી કાર્ય થાય છે ત્યાં, પુરુષકારની કારણરૂપે અપેક્ષા રાખીને દૈવ કાર્ય કરે છે, તેમ સ્વીકારવું જોઈએ. તેથી ફળ પ્રત્યે કુર્ઘદ્રપÖન દેવ જ કારણ છે, પુરુષકાર તો દેવની અપેક્ષા રાખે છે, માટે કારણ નથી, તેમ સ્વીકારી શકાય નહીં. આશય એ છે કે પૂર્વના કર્મથી ઉત્તરનું કર્મ ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વનું કર્મ ઉત્તરના કર્મની નિષ્પત્તિ પ્રત્યે કારણ છે, તેમ ઉત્તરના કર્મની નિષ્પત્તિ પ્રત્યે જીવનો પુરુષકાર પણ હેતુ છે. તેથી જે જીવે સ્ત્રીશરીર બનાવવાને અનુકૂળ કર્મ બાંધ્યું તે જીવે તે પ્રકારનો પુરુષકાર કર્યો, તેથી સ્ત્રી શરીરને અનુકૂળ કર્મ બંધાયું, એમ નિશ્ચયનય પણ સ્વીકારે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સ્ત્રીશરીરના કર્મબંધને અનુકૂળ તથાપ્રકારનું મોહઆપાદક પૂર્વનું કર્મ કારણ છે, તેમ પૂર્વના કર્મથી અતિરિક્ત એવો પુરુષકાર પણ=તેવા પ્રકારના અધ્યવસાયને અનુકૂળ વ્યાપાર પણ, તે સ્ત્રી શરીરની નિષ્પત્તિને અનુકૂળ કર્મબંધ પ્રત્યે કારણ છે. તેથી કાર્યની નિષ્પત્તિના કારણભૂત એવા Page #52 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૯ ૩૧ દેવની ઉત્પત્તિમાં અતિરિક્ત હેતુની અપેક્ષા નિશ્ચયનય સ્વીકારી શકતો હોય તો તે દેવના કાર્ય પ્રત્યે પણ તે દૈવથી અતિરિક્ત પુરુષકારને કારણરૂપે નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ; એમ કહીને વ્યવહારનયવાદી “સાપેક્ષ અસમર્થ છે એ પ્રકારના નિશ્ચયનયના વચનને દૂષિત કરે છે. વળી જેમ દૈવને-કમને, પોતાના પરિણામમાં વિપાકરૂપે પરિણમન પામવામાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષા છે, તેમ દેવને પોતાનું કાર્ય કરવામાં પુરુષકારની અપેક્ષા સ્વીકારવામાં શું વાંધો છે ? અર્થાત્ જેમ નિશ્ચયનય પોતાની ઉત્પત્તિમાં અને પોતાના પરિણામમાં સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા સ્વીકારે છે, તેમ પોતાના કાર્યની નિષ્પત્તિમાં પણ અન્ય કારણની અપેક્ષા રાખે છે, તેમ નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ; એમ કહીને વ્યવહારનયવાદી “સાપેક્ષ અસમર્થ છે” એ પ્રકારના નિશ્ચયનયના વચનને દૂષિત કરે છે. વળી, જેમ કુર્ઘદ્રપત્વવાળા દેવને કારણરૂપે સ્વીકારીને નિશ્ચયનયવાદી પુરુષકારને કારણ સ્વીકારતો નથી, તેમ કોઈક સ્થાનમાં કુર્ઘદ્રુપતવાળા પુરુષકારને કારણરૂપે ગ્રહણ કરીને નિશ્ચયનયવાદી દેવને કાર્ય પ્રત્યે કારણ સ્વીકારતો નથી, તે સ્થાનમાં પણ નિશ્ચયનયવાદીને વ્યવહારનયવાદી કહે છે – જો પુરુષકાર પોતાની નિષ્પત્તિમાં અને પોતાના પરિણામમાં અતિરિક્ત હેતુને સ્વીકારતો હોય તો પુરુષકારના કાર્ય પ્રત્યે પણ નિશ્ચયનયે દેવને કારણરૂપે સ્વીકારવું જોઈએ. તે આ રીતે – (૧) પ્રયત્નની ઉત્પત્તિ (૨) પ્રયત્નનો પરિણામ (૩) પ્રયત્નનું કાર્ય (૧) પ્રયત્નની ઉત્પત્તિ - પ્રયત્નની ઉત્પત્તિમાં કોઈક એવા પ્રકારનું નિમિત્ત કે કોઈકનો ઉપદેશ કારણ બને છે. તેથી તે વ્યક્તિ ઉત્સાહિત થઈને પ્રયત્ન કરવાનો પ્રારંભ કરે છે. (૨) પ્રયત્નનો પરિણામ :- પ્રયત્નને સમ્યક્ પરિણમન પમાડવા માટે બોધ ન હોય તો પ્રયત્ન સમ્યક બને નહીં. તેથી પ્રયત્નને સમ્યક બનાવવા માટે ઉપદેશાદિ બાહ્ય નિમિત્તની અપેક્ષા છે. તેથી નિશ્ચયનય પ્રયત્નરૂપ હેતુની ઉત્પત્તિમાં અને પ્રયત્નના પરિણામમાં સ્વઅતિરિક્ત હેતુની અપેક્ષા રાખતો હોય તો – Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ (૩) પ્રયત્નનું કાર્ય - પ્રયત્નથી થતા કાર્યમાં દૈવની અપેક્ષા સ્વીકારવામાં શું વાંધો ? અર્થાત્ પ્રયત્નથી કાર્ય થાય છે, ત્યાં તે પ્રયત્ન દેવની કારણરૂપે અપેક્ષા રાખીને કાર્ય કરે છે, તેમ નિશ્ચયનયે સ્વીકારવું જોઈએ. તેથી ફળ પ્રત્યે કુર્વકૂપવૅન પુરુષકાર જ કારણ છે, દેવ તો પુરુષકારની અપેક્ષા રાખે છે માટે કારણ નથી, તેમ કહી શકાય નહીં. એમ કહીને વ્યવહારનયવાદી “સાપેક્ષ અસમર્થ છે” એ પ્રકારના નિશ્ચયનયના વચનને દૂષિત કરે છે. “સાપેક્ષ અસમર્થ છે” એ પ્રકારના નિશ્ચયનયના વચનને વ્યવહારવાદીએ પૂર્વમાં દૂષિત કર્યું. હવે તેની પુષ્ટિ કરવા માટે તે યુવતું ..... થી કહે છે – જેમ – ઘટાદિ કાર્યો કુવૈદ્રપત્વવાળી માટીથી થાય છે ત્યારે સહકારી એવા દંડાદિનું સમવધાન પણ દેખાય છે. આમ, સહકારીના સમવધાનથી કુર્ઘદ્રપત્વવાળી માટી ઘટરૂપ કાર્ય કરે છે, તેવું દેખાતું હોય ત્યારે, દૃષ્ટ એવાં સહકારી કારણ નથી, અને કુર્ઘદ્રપત્વવાળી માટી ઘટ પ્રત્યે હેતુ છે, તે પ્રમાણે કહેવું યુક્ત નથી. તેમ દૈવ અને પુરુષકારમાંથી જેમાં કુર્વકૂપ હોય તે જ કારણ છે, અને તેનાથી અન્ય એવું દેવ કે પુરુષકાર પણ કાર્ય કરવા પ્રત્યે સહકારીરૂપે દેખાતું હોય ત્યારે તેનો બાધ કરી શકાય નહીં. જેમ કોઈ જીવે દેવથી સ્ત્રીશરીર બનાવ્યું તે વખતે કુર્વદ્રપત્વવાળું દેવ હોવા છતાં જીવના તે પ્રકારના પુરુષકારના સહકારથી જ દેવે સ્ત્રીનું શરીર નિર્માણ કર્યું છે, પરંતુ પુરુષકારના સહકાર વગર માત્ર દેવથી સ્ત્રીશરીર બન્યું નથી. માટે સહકારીરૂપે દૃષ્ટ એવા પુરુષકારનો અપલાપ કરવો યુક્ત નથી. III અવતરણિકા : विशिष्येत्यादिनोक्तं दूषयति - અવતરણિકાર્ચ - વિશિષ્ટ ઈત્યાદિ દ્વારા=વિશિષ્ય ઈત્યાદિરૂપ શ્લોક-૪નાં વચનો દ્વારા, કહેવાયેલું નિશ્ચયનયવાદી વડે કહેવાયેલું, દૂષિત કરે છે=વ્યવહારનયવાદી ખંડન કરે છે – Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ - શ્લોક-૪માં નિશ્ચયનયવાદીએ અન્યોન્ય નિરપેક્ષ એવા દેવ અને પુરુષકારને કાર્ય પ્રત્યે હેતુ સ્વીકારવા માટે સ્થાપન કર્યું કે કુર્ઘદ્રપત્વરૂપ વિશેષને આશ્રયીને દેવ અને પુરુષકારનું કાર્યક્ષેતુપણું છે. નિશ્ચયનયવાદીના આ વચનને દૂષિત કરવા માટે વ્યવહારનયવાદી કહે છે -- શ્લોક :विशिष्य कार्यहेतुत्वं कार्यभेदे भवेदपि । अन्यथा त्वन्यथासिद्धिरन्यत्राति(पि)प्रसङ्गकृत् ।।१०।। અન્વયાર્થ : મેત્રે કાર્યભેદ હોતે છતે વિશિષ્ટ વિશેષને આશ્રયીને કાર્યદેતુત્વ કાર્યનું હેતુપણું મહિ થાય પણ માથા તુકકાર્યભેદના અભાવમાં વળી માથસિદ્ધિ =વિશેષને આશ્રયીને કાર્યક્ષેતુપણું સ્વીકારીને કહેવામાં આવતી અન્યથાસિદ્ધિ અન્યત્ર=દેવપુરુષકારથી અતિરિક્ત સ્થળમાં ગતિપ્રસન્ન અતિપ્રસંગને કરનાર છે. ૧૦ શ્લોકાર્ચ - કાર્યભેદ હોતે છતે વિશેષને આશ્રયીને કાર્યનું હેતુપણું થાય, પણ કાર્યભેદના અભાવમાં વળી અન્યથાસિદ્ધિ વિશેષને આશ્રયીને કાર્ય હેતુપણું સ્વીકારીને કહેવામાં આવતી અન્યથાસિદ્ધિ, અન્યત્ર દેવપુરુષકારથી અતિરિક્ત સ્થળમાં, અતિપ્રસંગને કરનાર છે. ||૧૦|| જ “મપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કાર્યભેદ ન હોય તો વિશેષને આશ્રયીને કાર્યનું હેતુપણું ન હોય, અને કાર્યભેદ પ્રામાણિક હોય તો વિશેષને આશ્રયીને કાર્યક્ષેતુપણું થાય પણ. ટીકા : विशिष्येति-विशिष्य कार्यहेतुत्वं च कार्यभेदे प्रामाणिके सति भवेदपि, यथा विजातीये वह्नौ तृणादेविजातीये च तत्रारण्यादेरिति, अन्यथा कार्यभेदाभावे त्वेकेन हेतुनाऽपरहेतोरन्यथासिद्धिरुच्यमाना, अन्यत्र प्रकृतातिरिक्तस्थलेऽति Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દેવપુરષકારદ્વાઝિશિકા/બ્લોક-૧૦ प्रसङ्गकृत्, शक्यं ह्येवं वक्तुं घटेऽपि दण्डो हेतुर्न चक्रमिति, न शक्यं स्वतन्त्रान्वयव्यतिरेकदर्शनादेकेनापरान्यथासिद्ध्यभावादिति चेत्तुल्यमिदमन्यत्र ।।१०।। ટીકાર્ચ - વિશિષ્ટ ... મિત્ર છે. કાર્યભેદ પ્રામાણિક હોતે છતે વિશિષ્ઠ વિશેષને આશ્રયીને, કાર્યહેતુપણું થાય, પણ જેમ વિજાતીય વદિનમાં અરણીથી જલ્ય વક્તિથી વિજાતીય વહ્નિરૂપ કાર્યમાં, તૃણાદિ,તૃણવારિરૂપ વિશેષને આશ્રયીને તૃણાદિનું (વહ્નિરૂપ કાર્યનું હેતુપણું છે), અને વિજાતીય એવા તેમાં=વિજાતીય એવા વહ્નિમાં તૃણાદિથી જન્ય વક્તિથી વિજાતીય એવા વહ્નિમાં, અરણી આદિનું અરણીવાદિરૂપ વિશેષને આશ્રયીને અરણી આદિનું, (વધિરૂપ કાર્યનું હેતુપણું છે). ત્તિ' દાંતની સમાપ્તિમાં છે. અન્યથા કાર્યભેદનો અભાવ હોતે છતે-દેવ અને પુરુષકારથી જ એવું એક કાર્ય હોતે છતે, વળી એક હેતુ દ્વારા=દેવ અને પુરુષકારમાંથી કુવૈદ્રપત્વરૂપ વિશેષને આશ્રયીને એક હેતુ દ્વારા, બીજા હેતુની કહેવાતી અન્યથાસિદ્ધિ-કુર્ઘદ્રપત્વ વિનાના અન્ય હેતુની કહેવાતી અન્યથાસિદ્ધિ, અન્યત્ર પ્રકૃતથી અતિરિક્ત સ્થળમાં દેવ અને પુરુષકારરૂપ પ્રકૃતથી અતિરિક્ત એવા ઘટાદિ કાર્યની નિષ્પત્તિના સ્થળમાં, અતિપ્રસંગને કરનાર છે. તે અતિપ્રસંગે સ્પષ્ટ કરે છે – આ પ્રમાણે કહેવું શક્ય જ છે અર્થાત્ ઘટમાં પણ દંડ હેતુ છે, ચક્ર નહીં; એ પ્રમાણે કહેવું શક્ય છે. પૂર્વમાં વ્યવહારવાદીએ નિશ્ચયનયવાદીને અતિપ્રસંગ આપ્યો કે દેવ અને પુરુષકારમાંથી કુર્વકૂપવૅન વિશેષને આશ્રયીને એકને કારણે સ્વીકારીને અન્ય કારણ નથી, એમ કહેવામાં આવે તો, ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ કારણ છે, ચક્ર કારણ નથી, તેમ માનવાનો અતિપ્રસંગ આવે. આ પ્રકારનો વ્યવહારનયવાદી દ્વારા અપાયેલ અતિપ્રસંગ નિશ્ચયનયવાદીને કેમ નહીં આવે ? તે બતાવવા અર્થે નિશ્ચયનયવાદી કહે છે – Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દૈવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ સ્વતંત્ર અન્વય-વ્યતિરેકનું દર્શન હોવાને કારણે=દંડમાં અને ચક્રમાં સ્વતંત્ર અવય-વ્યતિરેકનું દર્શન હોવાને કારણે, એક દ્વારા અપરની અન્યથાસિદ્ધિનો અભાવ હોવાથી=દંડને હેતુ સ્વીકારવા દ્વારા ચક્રની અવ્યથાસિદ્ધિનો અભાવ હોવાથી, શક્ય નથી વ્યવહારવાદીએ કહ્યો તે પ્રકારનો અતિપ્રસંગ આપવો શક્ય નથી અર્થાત્ ઘટ પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં, એ પ્રકારનો અતિપ્રસંગ આપવો શક્ય નથી; રૂતિ વે—એમ નિશ્ચયનયવાદી કહે તો વ્યવહારનયવાદી કહે છે – અત્ર=દંડ અને ચક્રથી ઘટ થાય છે એ સ્થાનથી અન્ય એવા દેવ અને પુરુષકારથી થતા કાર્યસ્થળમાં, આ તુલ્ય છેઃસ્વતંત્ર અવય-વ્યતિરેકનું દર્શન હોવાને કારણે એક હેતુ દ્વારા અન્ય હેતુની અવ્યથાસિદ્ધિનો અભાવ તુલ્ય છે. ll૧૦ના ‘તૃદ્ધિનાતી વ’ – અહીં ‘વ’ થી મણિનું ગ્રહણ કરવું. ‘તત્રરખ્યાતિ' - અહીં ‘રિ’ થી મણિનું ગ્રહણ કરવું. જ ઘટેડપિ' - અહીં ‘વ’ થી એ કહેવું છે કે દેવ અને પુરુષકારમાં તો એક હેતુ દ્વારા અન્ય હેતુને અન્યથાસિદ્ધ કહી શકાય, પરંતુ ઘટમાં પણ એક હેતુ દ્વારા અન્ય હેતુને અન્યથાસિદ્ધ કહી શકાય. ભાવાર્થ - સાપેક્ષ અસમર્થ' સ્વીકારીને દેવ અને પુરુષકારમાંથી એકનો અપલાપ કરનાર નિશ્ચયનયની યુક્તિનું ખંડન : દેવ અને પુરુષકારમાંથી વિશેષને આશ્રયીને દેવનું કે પુરુષકારનું કાર્ય હેતુપણું છે, તેથી કુર્ઘદ્રપત્વરૂપ વિશેષ જે હેતુમાં હોય તે કાર્યનો હેતુ છે, અન્ય વિદ્યમાન હોવા છતાં પણ કાર્યનો હેતુ નથી, આ પ્રમાણે શ્લોક-૪ દ્વારા નિશ્ચયનયવાદીએ કહેલ. તેને વ્યવહારનયવાદી કહે છે કે કાર્યનો ભેદ પ્રામાણિક હોય તેવા સ્થાનમાંeતૃણાધિજન્ય અગ્નિરૂપ કાર્યભેદ પ્રામાણિક હોય તેવા સ્થાનમાં, વિશેષને આશ્રયીને અગ્નિ વિશેષરૂપ કાર્યને આશ્રયીને તૃણાદિનું હેતુપણું સ્વીકારી શકાય, પરંતુ જ્યારે એક જ કાર્ય હોય, અને તેના પ્રત્યે અનેક કારણો હોય, તેમાંથી વિશેષને આશ્રયીને એકને કારણ તરીકે સ્વીકારીને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ અન્યને અન્યથાસિદ્ધ કહેવું તે અતિપ્રસંગ દોષવાળું છે. જેમ ઘટ પ્રત્યે દંડ પણ કારણ છે અને ચક્ર પણ કારણ છે, આમ છતાં એમ કહેવામાં આવે કે દંડ તો ઘટનો હેતુ છે, પરંતુ ચક્ર દંડ ઉપર આધાર રાખીને ઘટને કરે છે, માટે ચક્ર ઘટનો હેતું નથી, પરંતુ દંડ જ હેતુ છે, તેમ માનવાનો અતિપ્રસંગ આવે. વ્યવહારનયવાદીએ કહ્યું કે કાર્યભેદ પ્રામાણિક હોય તો વિશેષને આશ્રયીને કાર્યહતુપણું સ્વીકારી શકાય. તેમાં દૃષ્ટાંત બતાવે છે – તૃણથી જન્ય વહ્નિ, અરણીથી જન્ય વહ્નિ અને મણિથી જન્ય વહ્નિ : આ ત્રણે વહ્નિ જુદા પ્રકારના છે. જો ત્રણ પ્રકારના વહ્નિને વિજાતીય ન સ્વીકારવામાં આવે અને એકજાતીય સ્વીકારવામાં આવે તો તૃણથી જ્યારે વહ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે અરણી અને મણિ પણ વિદ્યમાન જોઈએ, જે નથી, આમ છતાં વહ્નિરૂપ કાર્ય થાય છે. તેથી મણિ અને અરણીને વહ્નિ પ્રત્યે કારણ સ્વીકારી શકાય નહીં; કેમ કે જેના અભાવમાં કાર્ય થતું હોય તેને તે કાર્ય પ્રત્યે કારણ સ્વીકારી શકાય નહીં. વળી અરણી આદિથી વહ્નિ થાય છે, તે સ્થાનમાં તૃણનો અભાવ છે. તેથી તૃણને પણ વહ્નિનું કારણ સ્વીકારી શકાય નહીં. તેથી કાર્યભેદે હેતભેદ સ્વીકારવો પડે. આ દોષના નિવારણ માટે તાર્કિકો કહે છે કે તૃણજન્ય વહ્નિ વિજાતીય છે, અરણિજન્ય વહ્નિ વિજાતીય છે અને મણિજન્ય વહ્નિ પણ વિજાતીય છે. તેથી આ ત્રણે વહ્નિ બાહ્ય રીતે સમાન દેખાવા છતાં વિજાતીય છે; અને તૃણજન્ય વહ્નિ પ્રત્યે તૃણ કારણ છે, પરંતુ અરણી અને મણિ કારણ નથી. તે રીતે અરણીજન્ય વહ્નિ પ્રત્યે અરણી કારણ છે, પરંતુ તૃણ અને મણિ કારણ નથી. તે રીતે મણિજન્ય વહ્નિ પ્રત્યે મણિ કારણ છે, તૃણ અને અરણી કારણ નથી. આ રીતે કાર્યનો ભેદ પ્રાપ્ત થતો હોય તે સ્થાનમાં વિશેષને આશ્રયીને= અગ્નિ વિશેષને આશ્રયીને તૃણમાં કે મણિમાં કાર્યક્ષેતુપણું સ્વીકારી શકાય. જેમ તૃણજન્યત્વ વિશેષને આશ્રયીને તૃણજન્ય વહ્નિ પ્રત્યે તૃણ કારણ છે, અરણી અને મણિ કારણ નથી, તેમ કહી શકાય. તેની જેમ અરણીજન્યત્વ વિશેષને આશ્રયીને અરણીજન્ય વહ્નિ પ્રત્યે અરણી કારણ છે, તૃણ અને મણિ કારણ નથી, તેમ કહી શકાય. તેમ મણિજન્યત્વ વિશેષને આશ્રયીને મણિજન્ય વર્તિ પ્રત્યે મણિ કારણ છે, તૃણ અને અરણી કારણ નથી, તેમ કહી શકાય; Page #58 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ 30 પરંતુ સ્ત્રીશરીરરૂપ એક કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંને કારણ દેખાતા હોય, છતાં કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને સ્ત્રીશરીર પ્રત્યે દૈવ કારણ છે, પુરુષકાર કારણ નથી, તેમ કહી શકાય નહીં. આમ છતાં કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને સ્ત્રીશરીરરૂપ કાર્ય પ્રત્યે દૈવને કારણ સ્વીકારીને પુરુષકારને અન્યથાસિદ્ધ કહેવામાં આવે, તો ઘટસ્થળમાં પણ ઘટ પ્રત્યે દંડને હેતુ તરીકે ગ્રહણ કરીને ચક્રને પણ અન્યથાસિદ્ધ કહેવાનો અતિપ્રસંગ આવે. આ પ્રકારે વ્યવહારનયવાદીએ નિશ્ચયનયવાદીને આપત્તિ આપીને ‘વિશેષરૂપે કાર્યહેતુપણું માનવું ઉચિત નથી’ તેમ સ્થાપન કરીને કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકારને કારણ સ્વીકારવા ઉચિત છે, તેમ સ્થાપન કર્યુ. હવે નિશ્ચયનયવાદીને વ્યવહારનયવાદીએ આપેલ અતિપ્રસંગનું નિવારણ ક૨વા નિશ્ચયનયવાદી કહે છે — ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ અને ચક્ર બંનેનો સ્વતંત્ર અન્વય-વ્યતિરેક દેખાય છે અર્થાત્ જ્યાં જ્યાં ઘટરૂપ કાર્ય થાય છે, ત્યાં ત્યાં દંડરૂપ કારણ અવશ્ય હોય છે. વળી જ્યાં જ્યાં દંડરૂપ કારણનો અભાવ હોય છે, ત્યાં ત્યાં ઘટરૂપ કાર્યનો પણ અભાવ હોય છે. આ રીતે ઘટરૂપ કાર્ય સાથે દંડરૂપ કારણની અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે; તેમ ઘટરૂપ કાર્ય સાથે ચક્રની પણ અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ છે. તેથી જ્યાં જ્યાં ઘટરૂપ કાર્ય થાય છે, ત્યાં ત્યાં ચક્રરૂપ કારણ અવશ્ય હોય છે. વળી જ્યાં જ્યાં ચક્રરૂપ કારણનો અભાવ હોય છે, ત્યાં ત્યાં ઘટરૂપ કાર્યનો અભાવ હોય છે. આ રીતે ઘટરૂપ કાર્યની સાથે ચક્રરૂપ કારણની અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે. તેથી ઘટરૂપ કાર્ય સાથે દંડરૂપ કારણની અને ચક્રરૂપ કારણની સ્વતંત્ર અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ છે. માટે દંડરૂપ એક હેતુ દ્વારા ચક્રરૂપ અન્ય હેતુને અન્યથાસિદ્ધ કહી શકાય નહીં અર્થાત્ ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ કારણ છે, ચક્ર અન્યથાસિદ્ધ છે, એમ કહી શકાય નહીં. માટે ઘટ પ્રત્યે દંડ હેતુ છે, ચક્ર નથી, એમ કહેવું શક્ય નથી. આ પ્રકારના નિશ્ચયનયવાદીના કથન સામે વ્યવહારનયવાદી કહે છે દૈવ અને પુરુષકારના સ્થળમાં પણ આ સમાન છે અર્થાત્ જ્યાં જ્યાં સ્ત્રીશ૨ી૨રૂપ કાર્ય થાય છે ત્યાં ત્યાં દૈવરૂપ કારણ અવશ્ય વિદ્યમાન છે, અને જ્યાં જ્યાં દૈવરૂપ કારણનો અભાવ હોય છે ત્યાં ત્યાં સ્ત્રીશરીરરૂપ કાર્યનો પણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦-૧૧ અભાવ હોય છે. આ રીતે સ્ત્રીશરીરરૂપ કાર્યની સાથે દૈવરૂપ કારણની અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે. તેમ જ્યાં જ્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિ છે, ત્યાં ત્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિને અનુકૂળ જીવનો વ્યાપાર પણ છે, અને જ્યાં જ્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિને અનુકૂળ જીવનો વ્યાપાર નથી, ત્યાં ત્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિ પણ નથી. આ રીતે દૈવ અને પુરુષકાર બંનેના સ્વતંત્ર અન્વય-વ્યતિરેકની પ્રાપ્તિ છે. માટે કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને દૈવ સ્ત્રીશરીર પ્રત્યે કારણ છે, પરંતુ પુરુષકાર સ્ત્રી શરીર પ્રત્યે કારણ નથી, તેમ કહી શકાય નહીં. I॥૧૦॥ અવતરણિકા : अथ दैवोत्कर्षेण फलोत्कर्षदर्शनात्तदेव फलहेतुर्न यत्न इत्याशंकायामाह - અવતરણિકાર્ય : હવે દૈવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી, તે જ=દેવ જ, ફળનો હેતુ છે, યત્ન નહિ, એ પ્રકારની આશંકામાં કહે છે ભાવાર્થ: દૈવ અને પુરુષકારમાંથી જેમાં કુર્વદ્નપત્વ હોય તેને નિશ્ચયનયવાદી કાર્ય પ્રત્યે હેતુ માને છે, પરંતુ દૈવ અને પુરુષકાર બંનેને કાર્ય પ્રત્યે હેતુ માનતો નથી, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાર પછી વ્યવહારનયવાદી કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર બંને કારણ છે, તેમ કહે છે તેમ બતાવ્યું, અને ‘સાપેક્ષ અસમર્થ છે' એ પ્રકારની નિશ્ચયનયવાદીની યુક્તિ ઉચિત નથી, તેમ વ્યવહારનયવાદીએ સ્થાપન કર્યું. વળી દૈવ અને પુરુષકારમાંથી કોઈ એક કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને કાર્ય પ્રત્યે હેતુ છે તેમ માનવું પણ ઉચિત નથી, તેમ વ્યવહારનયે સ્થાપન કર્યું. - હવે દૈવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, તેમ કહીને, કેટલાક દેવને જ ફળનો હેતુ કહે છે, યત્નને નહીં અર્થાત્ તેઓ માને છે કે કેટલાક પુરુષો ધન કમાવા માટે સમાન યત્ન કરતા હોય, આમ છતાં જેના દૈવનો ઉત્કર્ષ હોય તેને અધિક ધનની પ્રાપ્તિરૂપ ફળનો ઉત્કર્ષ દેખાય છે. તેથી નક્કી થાય છે કે દૈવ જ ફળનો હેતુ છે. જો યત્ન પણ ફળનો હેતુ હોત તો સમાન રીતે વ્યાપારમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ૩૯ યત્ન કરનારા બધાને સમાન ફળ મળવું જોઈએ; પરંતુ સમાન પ્રયત્ન કરનારમાંથી કોઈકને અધિક ધન મળે છે, તો કોઈકને અલ્પ ધન મળે છે, તો કોઈકને કંઈ પણ ધન મળતું નથી અર્થાત્ જેનું અધિક દેવ છે તેને અધિક ધન મળે છે, અને જેનું અલ્પ દેવ છે તેને અલ્પ ધન મળે છે, અને જેનું દૈવ જ નથી, તેને પ્રયત્ન કરવા છતાં કંઈ જ ધન મળતું નથી. માટે નક્કી થાય છે કે દેવ જ ફળનો હેતુ છે, યત્ન નહીં. આ પ્રકારે સર્વ કાર્ય પ્રત્યે માત્ર દેવને જ કારણ માનનારની= એકાંત દેવવાદિની આશંકાના નિરાકરણ માટે કહે છે – શ્લોક : क्वचित्कर्मेव यत्नोऽपि व्यापारबहुल: क्वचित् । अन्ततः प्राग्भवीयोऽपि द्वावित्यन्योऽन्यसंश्रयौ ।।११।। અન્વયાર્થ: રવિ=કોઈક સ્થાને ખેંવ-કર્મની જેમ વરિ–કોઈક સ્થાને યત્નોડપિક યત્ન પણ વ્યાપાર દુ:=વ્યાપારબાહુલ છે. સત્તત =અંતથી પ્રામવીવોડv= પ્રાભવીય પણ=પ્રાશ્મવીય પણ થ–બહુલ છે, કૃત્તિકએ રીતે વોડસંશ્રયો બંને અન્યોન્ય સંશ્રયવાળા છે ફળ ઉત્પન્ન કરવામાં પરસ્પર કારણરૂપે અપેક્ષાવાળા છે. [૧૧] શ્લોકાર્ચ - કોઈક સ્થાને કર્મની જેમ કોઈક સ્થાને યત્ન પણ વ્યાપારબદુલ છે, અંતથી પ્રાભવીય પણ=પ્રાભવીય યત્ન પણ બહુલ છે. એ રીતે બંને પણ અન્યોન્ય સંશ્રયવાળા છેત્રફળ ઉત્પન્ન કરવામાં પરસ્પર કારણરૂપ અપેક્ષાવાળા છે. ll૧૧il યત્નો'- અહીં ૩પ' થી એ કહેવું છે કે કોઈક સ્થાને તો કર્મ વ્યાપારબહુલ છે; પરંતુ કોઈક સ્થાને યત્ન પણ વ્યાપારબદુલ છે. અન્ત: પ્રામવીયો પિ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે કોઈક વખતે આ ભવનો યત્ન તો વ્યાપારલહુલ હોય, પરંતુ કોઈક વખતે આ ભવનો યત્ન વ્યાપારબહુલ ન હોય તોપણ અંતથી પ્રાભવીય યત્ન વ્યાપારબહુલ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ४० દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ટીકા ઃ क्वचिदिति क्वचित्कार्ये कर्मेव यत्नोऽपि क्वचित्कार्ये व्यापारबहुल, अन्ततः ऐहिकयत्नप्राचुर्यानुपलम्भे प्राग्भवीयोऽपि स व्यापारबहुल आवश्यकः, उत्कृष्टयत्नं विनोत्कृष्टदैवानुत्पत्तेः, इति = एवं फलविशेषोत्कर्षप्रयोजकोत्कर्षवत्तयापि द्वौ - देवपुरुषकारौ, अन्योऽन्यसंश्रयौ = फलजनने परस्परापेक्षौ । यत उक्तं “व्यापारमात्रात् फलदं निष्फलं महतोऽपि च । अतो यत्कर्म तद्दैवं चित्रं ज्ञेयं हिताहितम् ।। एवं पुरुषकारस्तु व्यापारबहुलस्तथा । फलहेतुर्नियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ।। અન્યોઽન્યસંયાવેવ દ્વાવખેતો વિપક્ષનૈઃ ઉત્તો” || કૃતિ ।।।। ટીકાર્ય : કોઈક કાર્યમાં કર્મની જેમ કોઈક કાર્યમાં યત્ન પણ વ્યાપારબહુલ છે. અંતથી=ઐહિક યત્નપ્રાચર્યના અનુપલંભમાં=કોઈક કાર્યમાં ઐહિક યત્નપ્રાચર્યની અપ્રાપ્તિમાં, પ્રાગ્ભવીય પણ તે=યત્ન, વ્યાપારબહુલ આવશ્યક છે; કેમ કે ઉત્કૃષ્ટ યત્ન વિતા=પ્રાગ્ભવીય ઉત્કૃષ્ટ યત્ન વિના, ઉત્કૃષ્ટ દૈવની અનુત્પત્તિ છે. તિ=i=એ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ફળવિશેષના ઉત્કર્ષના પ્રયોજક ઉત્કર્ષવાનપણારૂપે પણ બંને−દૈવ અને પુરુષકાર, અન્યોન્ય સંશ્રયવાળા છે=ફળ ઉત્પન્ન કરવામાં પરસ્પર અપેક્ષાવાળા છે. -- જે કારણથી કહેવાયું છે=જે કારણથી ‘યોગબિંદુ' શ્લોક-૩૨૨-૩૨૩૩૨૪માં કહેવાયું છે – “જે કર્મ વ્યાપારમાત્રથી=તુચ્છ વ્યાપારથી, ફળને દેનારું, અને મન્નતોઽત્તિ અતઃ-મહાન પણ આનાથી=મહાન પણ પુરુષકારથી, નિષ્ફળ=ફળવિકલ, અનેક રૂપવાળું, હિતાહિતને કરનારું તે દૈવ જાણવું." (યો.બિ. શ્લોક-૩૨૨) “એ રીતે=જેમ કર્મ છે એ રીતે, પુરુષકાર પણ વ્યાપારબહુલ છે, અને જન્માંતરમાં પણ નિશ્ચયથી ફળનો હેતુ જાણવો.” (યો.બિ. શ્લોક-૩૨૩) Page #62 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૧ ૪૧ આ રીતે-પૂર્વના બે શ્લોકમાં=શ્લોક-૩૨૨-૩૨૩માં વર્ણન કર્યું એ રીતે, અન્યોન્ય સંશ્રયવાળા બંને પણ આ=દેવ અને પુરુષકાર, બુદ્ધિમાન પુરુષો વડે કહેવાયા છે.” (યો.બિ. શ્લોક-૩૨૪) ૧૧ ‘ત્નવશેષોન્ઝર્વપ્રયોનકોર્ષવરૂપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે આ ભવનું ઉત્કર્ષવાળુ દેવ અને આભવનો અપકર્ષવાળો પ્રયત્ન એ રીતે તો દૈવ અને પુરુષકાર ફળજનન પ્રત્યે પરસ્પર અપેક્ષાવાળા છે, પરંતુ પૂર્વભવનો ઉત્કટ પુરુષકાર અને આ ભવનું ઉત્કટ દૈવ, એ રીતે ઉત્કર્ષપણારૂપે પણ ફળવિશેષના ઉત્કર્ષના જનન પ્રત્યે પરસ્પર બંને અપેક્ષાવાળા છે. ભાવાર્થ :દેવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ હોવાને કારણે કાર્ય પ્રત્યે દેવને જ હેતુ સ્વીકારનાર મતનું નિરાકરણ : કોઈક કાર્યમાં અલ્પ પ્રયત્ન કરવા છતાં દેવના ઉત્કર્ષને કારણે ફળનો ઉત્કર્ષ થાય છે. જેમ કોઈ પુરુષ ધન કમાવા માટે અલ્પ પ્રયત્ન કરે છતાં ઘણું ધન પ્રાપ્ત થાય છે, તેથી તે સ્થાનમાં દેવ પ્રચુર છે. તેમ કોઈક સ્થાનમાં યત્ન પણ વ્યાપારબહુલ=પ્રચુર, હોય છે. જેમ કોઈ પુરુષ અલ્પ પ્રયત્ન કરે તો અલ્પ ધન મેળવે છે અને ઘણો પ્રયત્ન કરે તો ઘણું ધન મેળવે છે. તેથી ઘણા ધનની પ્રાપ્તિરૂપ ફળના ઉત્કર્ષ પ્રત્યે યત્ન પણ પ્રચુર દેખાય છે. તેથી જેઓ “દેવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, માટે દેવ જ ફળનો હેતુ છે, યત્ન નહીં એમ કહે છે, તે વાત બરાબર નથી; કેમ કે કોઈક સ્થાનમાં દેવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, તેમ કોઈક સ્થાનમાં યત્નના ઉત્કર્ષથી પણ ફળનો ઉત્કર્ષ દેખાય છે. વળી જે સ્થાનમાં દૈવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, તે સ્થાનમાં આ ભવનો પ્રચુર યત્ન દેખાતો નથી, ત્યાં પણ પૂર્વભવનો વ્યાપારબહુલ= પ્રચુર યત્ન આવશ્યક છે. તેથી એ ફલિત થયું કે પૂર્વભવના યત્નની પ્રચુરતાને કારણે ઉત્કટ દેવ પ્રગટ થયું, અને તેના કારણે આ ભવમાં અલ્પ પ્રયત્નથી ઉત્કૃષ્ટ ફળ મળ્યું. તેથી ફળ પ્રત્યે કોઈક સ્થાનમાં પૂર્વભવનો યત્ન ઉત્કૃષ્ટ હોય છે ત્યાં આ ભવનું દૈવ ઉત્કૃષ્ટ હોય છે, તેથી પૂર્વભવના ઉત્કૃષ્ટ યત્નથી ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ દૈવને કારણે આ ભવના અલ્પ યત્નથી ફળની પ્રાપ્તિ થાય છે. આથી જ પૂર્વભવમાં ઉત્તમ સંયમ પાળીને ભરત મહારાજાએ પોતાના ચારિત્રમોહનીયકર્મને અત્યંત સોપક્રમ કરેલું, તેથી આ ભવમાં અત્યંત સોપક્રમ પામેલા તે કર્મના બળથી અને વર્તમાન ભવના અલ્પ આયાસથી ભરત મહારાજાને ક્ષપકશ્રેણી પ્રાપ્ત થઈ. તેની જેમ સંસારના ક્ષેત્રમાં પણ કોઈક જીવે પૂર્વભવમાં કોઈક રીતે લાભાંતરાય કર્મનો અત્યંત ક્ષયોપશમ કરેલ હોય તો આ ભવમાં અલ્પ પ્રયત્નથી પ્રચુર ધન મેળવી શકે છે. વળી કોઈક સ્થાનમાં કેવળ પૂર્વભવનું અલ્પ દેવ હોય અને આ ભવનો ઉત્કૃષ્ટ યત્ન હોય તો કાર્ય નિષ્પન્ન થાય છે. જેમ ઋષભદેવ ભગવાને પણ પૂર્વભવમાં સંયમ પાળીને ચારિત્રમોહનીયકર્મને સોપક્રમ કરેલ, તોપણ ભરત મહારાજાના જેટલાં અત્યંત સોપક્રમ કર્મો ઋષભદેવ ભગવાનનાં ન હતાં. તેથી સંયમ ગ્રહણ કરીને હજાર વર્ષ સુધી અસંગભાવમાં અત્યંત યત્ન કર્યો, તેનાથી ક્ષપકશ્રેણી પ્રગટી. તેથી ભરત મહારાજાની અપેક્ષાએ ઋષભદેવ ભગવાનનાં ચારિત્રમોહનીયકર્મો અલ્પ સોપક્રમભાવને પામેલાં હોવાને કારણે ભરત મહારાજાની અપેક્ષાએ પ્રચુર ઉદ્યમથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી સોપક્રમભાવવાળાં ચારિત્રમોહનીયકર્મોઅને ચારિત્રને અનુકૂળ ઉદ્યમથી કેવળજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષા રાખીને સર્વ કાર્ય કરનારા છે. ટીકામાં કહ્યું કે ફળવિશેષના ઉત્કર્ષના પ્રયોજક એવા ઉત્કર્ષવાનપણારૂપે પણ દેવ અને પુરુષકાર અન્યોન્ય અપેક્ષાવાળા છે. તેનાથી એ કહેવું છે કે કોઈ જીવને વર્તમાનમાં અલ્પ પ્રયત્નથી ફળ વિશેષ પ્રાપ્ત થાય છે, ત્યાં ઉત્કટ દેવ બાંધવાને અનુકૂળ પૂર્વભવમાં ઉત્કૃષ્ટ પુરુષકાર હતો. તેથી ફળ વિશેષમાં ઉત્કર્ષના પ્રયોજક દેવ અને પુરુષકાર બને છે; કેમ કે આ ભવમાં દૈવનો ઉત્કર્ષ છે, તો તે દૈવને નિષ્પન્ન કરવાને અનુકૂળ પૂર્વભવમાં પુરુષકારનો ઉત્કર્ષ હતો. તેથી પૂર્વભવના ઉત્કર્ષવાળા પુરુષકારથી આ ભવના ઉત્કર્ષવાળા દેવ દ્વારા ઉત્કર્ષવાળું ફળ મળ્યું. તેથી કાર્યના ઉત્કર્ષપણામાં દેવ અને પુરુષકાર ઉત્કર્ષપણારૂપે પરસ્પર સંલગ્ન છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨ ૪૩ યોગબિંદુના ઉદ્ધરણના શ્લોક-૩૨૨માં દૈવનું સ્વરૂપ શું છે ? તે બતાવ્યું, અને શ્લોક-૩૨૩માં પુરુષકારનું સ્વરૂપ શું છે ? તે બતાવ્યું; અને તેમાં બતાવ્યું કે કોઈક સ્થાનમાં પુરુષકાર વ્યાપારબહુલ હોય છે, પછી આ ભવનો પુરુષકાર વ્યાપારબહુલ ન હોય તો જન્માંતરમાં પણ આ ભવના ફળનો હેતુ એવો પુરુષકાર વ્યાપારબહુલ હોય છે. તેથી આ ભવમાં અલ્પ આયાસથી જ્યાં ફળ મળે છે, ત્યાં પણ જન્માંતરમાં કરેલો પુરુષકાર વ્યાપારબહુલ હોય છે; અને યોગબિંદુ શ્લોક-૩૨૪નાં પૂર્વાર્ધમાં ‘આ રીતે સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર પરસ્પર સંલગ્ન છે,' તે બતાવ્યું. II૧૧॥ અવતરણિકા : “દેવના ઉત્કર્ષથી ફ્ળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી દૈવ જ કાર્ય પ્રત્યે હેતુ છે' આવું માનનારાઓનું વ્યવહારનયવાદીએ શ્લોક-૧૧માં નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે ‘સર્વત્ર દૈવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષા રાખીને કાર્ય કરનારા છે.' વળી સાંખ્યમતવાળા પુરુષને નિષ્ક્રિય માને છે અને જગતનાં તમામ કાર્યો પ્રત્યે કર્મને જ કારણ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે - શ્લોક ઃ कर्मेव ब्रुवते केचित् कालभेदात् फलप्रदम् । तन्नैहिकं यतो यत्नः कर्म तत्पौर्वदेहिकम् ।।१२।। અન્વયાર્થઃ ચિત્ કેટલાક=સાંખ્યો તમેવા કાળના ભેદથી મવ=કર્મ જ તપ્રવક્= ફળને દેનારું ઘ્રુવતે=કહે છે તન્ન=તે બરાબર નથી. યતઃ=જે કારણથી પેિ ધર્મ=ઐહિક કર્મ યત્ન =યત્ન યત્ન કહેવાય છે, પોર્વવેદિ=પૂર્વદેહથી ઉત્પન્ન થયેલું એવું તત્=d=તે કહેવાય છે=કર્મ કહેવાય છે. ||૧૨૦ શ્લોકાર્થ : કેટલાક=સાંખ્યો, કાળના ભેદથી કર્મ જ ફળને દેનારું કહે છે, તે બરાબર નથી; જે કારણથી ઐહિક કર્મ યત્ન કહેવાય છે, પૂર્વદેહથી ઉત્પન્ન થયેલું તે=કર્મ કહેવાય છે. II૧૨સા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ટીકા – कर्मैवेति-केचित्-सांख्या: कर्मैव-कर्म प्रधानापरनामकं, एवकारेण पुरुषकारव्युदासः, कालभेदात्तत्तत्कालसम्बन्धलक्षणविपाकात, फलप्रदं तत्तत्कार्यकारि, ब्रुवते, तदुक्तं - “अन्यैस्तु कर्मव केवलं कालभेदतः” इति, तत्र, यत ऐहिकं कर्म वाणिज्यराजसेवादि यत्न उच्यते, पौर्वदेहिकंपूर्वदेहजनितं, तद्वासनात्मना तथाविधपुद्गलग्रहणसम्बन्धेन वाऽवस्थितं, कर्मोच्यते ।।१२।। ટીકાર્ય : વેરિત્ . ધ્યતે . કેટલાક સાંખ્યો, પ્રધાન છે બીજું નામ જેનું એવું કર્મ જ કાળના ભેદથીતે તે કાળના સંબંધરૂપ વિપાકથી, ફળને દેનારું કહે છે તે તે કાર્ય કરનારું કહે છે. ર્મેવ' માં “વર' થી પુરુષકારનો વ્યદાસ છે નિષેધ છે. તે કહેવાયું છે તે “યોગબિંદુ શ્લોક-૩૨૪તા ઉત્તરાર્ધમાં કહેવાયું છે - “અન્ય વડે વળી કેવળ કર્મ જ કાળભેદથી (ફલપ્રદ છે) તિ' શબ્દ “યોગબિંદુ’ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તન્ન=તે બરાબર નથી=સાંખ્ય કહે છે તે બરાબર નથી; જે કારણથી એણિક કર્મ આ લોકની વાણિજય-રાજ્યસેવાદિરૂપ ક્રિયા, યત્ન કહેવાય છે. પોર્વદેહિકકપૂર્વ દેહથી ઉત્પન્ન થયેલ તે કર્મ, વાસનારૂપે અવસ્થિત અથવા તેવા પ્રકારના પુદ્ગલના ગ્રહણના સંબંધરૂપે અવસ્થિત અન્ય જન્મમાં ફળ આપે એવા જ્ઞાનાવરણીયાદિરૂપે પરિણામ પામેલા પુદગલના ગ્રહણના સંબંધરૂપે અવસ્થિત, કર્મ કહેવાય છે. ll૧૨ાા ભાવાર્થ :દેવને જ કાર્ય પ્રત્યે કારણ સ્વીકારનાર એકાંત દર્શનનું નિરાકરણ: સાંખ્યદર્શનવાળા પુરુષને નિષ્ક્રિય માને છે અને પ્રધાન છે બીજું નામ જેને એવા કર્મને તે તે કાર્ય કરનારું કહે છે, અને આ કર્મ તે તે કાળના સંબંધ લક્ષણ વિપાકથી ફળ આપે છે. અર્થાત્ જે જે કાળમાં જે જે કાર્ય થાય છે; તે તે કાર્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ કરવામાં તે કાળ સાથે સંબંધ પામેલું કર્મ કાર્ય કરે છે, તેમ કહે છે, અને આ રીતે જગતનાં તમામ કાર્યો પ્રત્યે કર્મને જ કારણ સ્વીકારીને પુરુષકારનો સર્વથા નિષેધ કરે છે. તે તેમનો મત યુક્ત નથી, તેમ વ્યવહારનયવાદી કહે છે; અને તેમાં યુક્તિ બતાવે છે કે કોઈક પુરુષ આ ભવમાં વાણિજ્ય-રાજ્યસેવાદિ ક્રિયા કરે છે, તે ક્રિયા યત્ન કહેવાય છે, અને પૂર્વભવમાં જે કૃત્યો કરેલાં, તેનાથી ઉત્પન્ન થયેલું અને વાસનારૂપે રહેલું, અથવા તો તેવા પ્રકારના પુદ્ગલના ગ્રહણના સંબંધરૂપે રહેલું કર્મ કહેવાય છે. તેથી ફળનિષ્પત્તિ પ્રત્યે આ ભવનો યત્ન અને પૂર્વભવનું કર્મ બંને કારણ છે. માટે કર્મથી જ તે તે કાર્ય થાય છે, તે વાત યુક્ત નથી; કેમ કે સંસારી જીવોને પણ અર્થાદિ પ્રાપ્તિ પૂર્વભવમાં કરેલા કર્મથી થાય છે, તેમ આ ભવમાં વાણિજ્ય-રાજ્યસેવાદિ વિષયક યત્નથી થાય છે. માટે સર્વ કાર્યમાં દેવ અને પુરુષકાર ઉભય કારણ છે. તેથી માત્ર કર્મ જ કારણ છે એમ કહી શકાય નહીં. અહીં કહ્યું કે પૂર્વદેહથી જનિત વાસનારૂપે જે રહેલું હોય તે, અથવા તથાવિધ પુદ્ગલગ્રહણના સંબંધથી જે રહેલું હોય તે કર્મ કહેવાય છે. તેનો આશય એ છે કે જીવ પૂર્વભવમાં જે કૃત્યો કરે છે, તેનાથી બંધાયેલું પુણ્ય કે પાપ તે પ્રકારના પગલગ્રહણના સંબંધથી આત્મામાં રહેલું છે, આ પ્રકારે જેન દર્શનની માન્યતા છે; અને બૌદ્ધ દર્શન કર્મને વાસનારૂપે સ્વીકારે છે. તેની દૃષ્ટિથી વાસનારૂપે રહેલું કર્મ છે. આ બંને માન્યતાને સામે રાખીને કર્મનો અર્થ કરેલ છે. આવા અવતરણિકા : શ્લોક-૧૨માં કહ્યું કે સાંખ્ય દર્શનવાળા સર્વ કાર્ય પ્રત્યે કર્મને જ કારણ કહે છે. તેનું નિરાકરણ કરવા માટે કહ્યું કે તેની વાત બરાબર નથી; જે કારણથી આ ભવતું કર્મ=ક્રિયા, તે યત્ન કહેવાય છે, અને પૂર્વદહથી જનિત દેવ તે કર્મ કહેવાય છે. હવે યત્ન અને દૈવ બંને કઈ રીતે કાર્ય કરે છે? તે બતાવીને એકાંત કર્મથી=દેવથી કાર્ય થાય છે, તે પ્રકારની સાંખ્યની યુક્તિનું નિરાકરણ કરવા કહે છે – Page #67 -------------------------------------------------------------------------- ________________ ४५ શ્લોક ઃ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ भवान्तरीयं तत्कार्यं कुरुते नैहिकं विना । द्वारत्वेन च गौणत्वमुभयत्र न दुर्वचम् ।। १३ ।। અન્વયાર્થ ઃ મવાન્તરીયં=પૂર્વભવથી અર્જિત તત્ તે=કર્મ=દૈવ, ત્તિ વિના=ઐહિક વાણિજ્ય-રાજ્યસેવાદિ-કર્મ વિના હ્રાર્ય=કાર્ય=ધનપ્રાપ્ત્યાદિ કાર્ય ન હતે= કરતું નથી. અહીં પૂર્વપક્ષી કહે કે આ ભવની ક્રિયા તો દ્વાર છે માટે ગૌણ છે. તેથી કર્મથી જ=ધ્રુવથી જ કાર્ય થાય છે, યત્નથી નહીં. તેથી કહે છે દ્વારઘેન ચ=અને દ્વારપણા વડે ગોળત્વ=ગૌણપણું મથત્ર=દેવ અને પુરુષકાર બંનેમાં દુર્વચમ્ 7=દુર્વચ નથી. ।।૧૩|| શ્લોકાર્થ : પૂર્વભવથી અર્જિત તે=કર્મ=દેવ, ઐહિક વાણિજ્ય-રાજસેવાદિ કર્મ= ક્રિયા વિના ધનપ્રાપ્ત્યાદિ કાર્ય કરતું નથી. અહીં પૂર્વપક્ષી કહે કે આ ભવની ક્રિયા તો દ્વાર છે માટે ગૌણ છે. તેથી કર્મથી જ=દૈવથી જ, કાર્ય થાય છે, યત્નથી નહીં. તેથી કહે છે અને દ્વારપણા વડે ગૌણપણું ઉભયત્ર=દૈવ અને પુરુષકાર બંનેમાં દુર્વચ નથી. ।।૧૩|| ટીકા ઃ ― મવાન્તરીમિતિ-મવાન્તરીયં=પૂર્વમવાખિત, તત્=ર્મ, જાર્વ=ધનપ્રાપ્ત્યાવિ, ऐहिकं = वाणिज्यराजसेवादि कर्म, विना न कुरुते, अतोऽन्वयव्यतिरेकाविशेषात् पौर्वदेहिकस्येवैहिकस्यापि कर्मणः कार्यहेतुत्वमिति द्वयोरन्योऽन्यापेक्षत्वमेव । तदुक्तं "दैवमात्मकृतं विद्यात् कर्म यत्पौर्वदेहिकम् । स्मृतः पुरुषकारस्तु क्रियते यदिहापरम् ।। Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૭. દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૩ नैतदात्मक्रियाभावे यतः स्वफलसाधनम् ।। અત: પૂર્વોત્તમૈવેદ ન્નક્ષM તાત્ત્વિવં તયો:” | કૃત્તિ द्वारत्वेन व्यापारत्वेन च गौणत्वमुच्यमानं, उभयत्र-यत्ने कर्मणि च, न दुर्वचं, ऐहिकयत्नस्य कर्मव्यापारत्ववत् प्राग्भवीयकर्मणोऽपि प्राग्भवीययत्नव्यापारत्वाविशेषादिति भावः ।।१३।। ટીકાર્ય : મવાન્તરવું . વિતિ ભાવ: | ભવાત્તરીયપૂર્વભવથી અજિત એવું, ત—તે કર્મ–દેવ, એહિક વાણિજ્ય-રાજસેવાદિ કર્મ વિતા ક્રિયા વિના, ધનપ્રાપ્તિ વગેરે કાર્યને કરતું નથી. આથી અવય-વ્યતિરેક અવિશેષ હોવાને કારણે ધનપ્રાપ્તિ આદિ કાર્ય પ્રત્યે, દૈવ અને વાણિજ્ય-રાજસેવાદિરૂપ પુરુષકારનો, અવય-વ્યતિરેક સમાન હોવાને કારણે પોર્વ-દૈહિક એવા દૈવની જેમ એફિક એવા કર્મનું પણ યત્નનું પણ, કાર્યહેતુપણું છે. એથી બંનેનું દેવ અને પુરુષકાર બંનેનું, અન્યોન્ય અપેક્ષપણું જ છે= એકબીજાની અપેક્ષા રાખીને કાર્યનું હેતુપણું જ છે. તે કહેવાયું છે. શ્લોક-૧૨ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૧૩ન્ના પૂર્વાર્ધમાં જે કહેવાયું, તે યોગબિંદુ શ્લોક-૩૨૫-૩૨૬માં કહેવાયું છે. “માત્મકૃતંત્રમિથ્યાત્વાદિ હેતુ વડે જીવથી કરાયેલું, પૌર્વદૈહિક એવું જે કર્મ તે દૈવ જાણવું. વળી જે અહીં=આ ભવમાં, બીજું કરાય છે=વાણિજ્ય-રાજસેવાદિ કરાય છે (ત=૩) પુરુષકાર કહેવાયેલો છે.” (યોગબિંદુ શ્લોક-૩૨૫) “આ=કર્મ પૂર્વભવનું અજિત દેવ, આત્મક્રિયાના અભાવમાં=આ ભવના વાણિજ્યરાજસેવાદિ વ્યાપારરૂપ આત્મક્રિયાના અભાવમાં, જે કારણથી સ્વફળનું સાધન નથી–દૈવના ફળરૂપ ધનપ્રાપ્તિ આદિનું કારણ નથી, આથી અહીં–દેવ અને પુરુષકારના પ્રક્રમમાં, તે બંનેનું દેવ અને પુરુષકાર બંનેનું, પૂર્વમાં કહેલું લક્ષણ તાત્ત્વિક જાણવું–દેવ અને પુરુષકાર બંને પરસ્પરની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, એમ પૂર્વમાં જે કહ્યું તે સ્વરૂપ તાત્ત્વિક જાણવું.” (યોગબિંદુ શ્લોક-૩૨૬) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ અહીં પૂર્વપક્ષી કહે કે પૂર્વભવનું દૈવ આ ભવના રાજસેવાદિરૂપ યત્ન દ્વારા ધનાદિની પ્રાપ્તિ કરાવે છે. તેથી આ ભવનો રાજસેવાદિરૂપ યત્ન દ્વાર છે માટે ગૌણ છે, અને પૂર્વભવનું દૈવ દ્વાર નથી, પરંતુ ધનપ્રાપ્તિ આદિનું સાક્ષાત્ કારણ છે, માટે મુખ્ય છે. તેથી દેવથી જ ફળ મળ્યું છે, પુરુષકારથી નહીં, તેમ માનવું જોઈએ. તેથી કહે છે – ૪. અને દ્વારપણા વડે=વ્યાપારપણા વડે, કહેવાતું ગૌણપણું=પુરુષકારમાં કહેવાતું ગૌણપણું, ઉભયત્ર=યત્ન અને કર્મમાં અર્થાત્ પુરુષકાર અને દૈવમાં, દુર્વચ નથી; કેમ કે ઐહિક યત્નનું કર્મના−દૈવના વ્યાપારપણાની જેમ, પ્રામ્ભવીય કર્મનું પણ=દૈવનું પણ પ્રામ્ભવીય યત્નનું વ્યાપારપણું સમાન છે, એ પ્રકારનો ભાવ છે. ।।૧૩।। ભાવાર્થ: પુરુષકાર બંને દ્વાર હોવાને કારણે અપેક્ષાએ બંનેમાં ગૌણત્વ - સાંખ્યદર્શનવાળા પુરુષ અને પ્રધાન એમ બે મુખ્ય તત્ત્વો માને છે અને પુરુષને નિષ્ક્રિય કહે છે અને પ્રધાન અર્થાત્ કર્મ સર્વ કાર્યને કરે છે, તેમ કહે છે. આ ‘કર્મ જ એકાંતે સર્વ કાર્ય કરે છે', એ પ્રકારની સાંખ્યદર્શનની માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ પૂર્વશ્લોકમાં બતાવ્યું કે પૂર્વભવમાં જીવથી કરાયેલું જે કર્મ છે, તે દૈવ છે, અને આ ભવમાં જીવ જે પ્રવૃત્તિ કરે છે તે પુરુષકાર છે. પૂર્વભવનું અર્જિત કર્મ આ ભવના વાણિજ્ય-રાજસેવાદિ ક્રિયા વગર ધનપ્રાપ્ત્યાદિરૂપ કાર્યને કરતું નથી. તેથી ધનપ્રાપ્ત્યાદિરૂપ કાર્ય પ્રત્યે પૂર્વભવનું કર્મ અને આ ભવની ક્રિયા, બંનેનો અન્વય-વ્યતિરેક સમાન છે અર્થાત્ જે જીવનું પૂર્વભવનું પુણ્ય છે અને તે જીવ ધનપ્રાપ્ત્યાદિ માટે યત્ન કરે તો તે જીવને ધનપ્રાપ્ત્યાદિરૂપ ફળપ્રાપ્તિ થાય છે, અને જે જીવનું પૂર્વભવનું પુણ્ય નથી તે જીવ ધનપ્રાપ્ત્યાદિ માટે યત્ન કરે તોપણ ધનપ્રાપ્તિ થતી નથી, અને પૂર્વભવનું પુણ્ય હોવા છતાં આ ભવમાં યત્ન ન કરે તોપણ ધનપ્રાપ્ત્યાદિ થતી નથી. તેથી પૂર્વભવનું પુણ્ય અને આ ભવનો યત્ન બંને ધનપ્રાપ્ત્યાદિરૂપ કાર્ય પ્રત્યે કારણ છે. માટે ધ્રુવ અને પુરુષકાર પરસ્પરની અપેક્ષા રાખીને સર્વ કાર્યો કરે છે. દૈવ અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૯ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૩-૧૪ અહીં સાંખ્યદર્શનવાળા કહે છે કે પૂર્વભવનું દેવ વર્તમાન ભવના પ્રયત્ન દ્વારા ફળ આપે છે. તેથી વર્તમાન ભવનો પ્રયત્ન ધાર છે અને પૂર્વભવનું દેવ સાક્ષાત્કારણ છે, અને જે દ્વાર હોય તે ગૌણ કહેવાય. તેથી કાર્ય પ્રત્યે મુખ્ય તો દેવ છે, આ ભવનો યત્ન તો ગૌણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – જેમ પ્રાગુભવીય દેવ આ ભવના યત્ન દ્વારા ધનપ્રાપ્યાદિ કરાવે છે, એમ કહી શકાય છે, તેમ પ્રાગુભવીય દેવ ઉપાર્જન કરવા માટે જે પૂર્વભવમાં યત્ન કરાયેલો તે યત્ન દેવ દ્વારા આ ભવમાં ફળ આપે છે, એમ કહીએ ત્યારે, પ્રાભવીય યત્ન મુખ્ય કારણ છે, અને દેવ વ્યાપારરૂપ છે માટે ગૌણ છે. એમ પણ કહી શકાય છે. તેથી સર્વત્ર દેવ મુખ્ય કારણ છે, એમ કહી શકાય નહીં; પરંતુ વિવક્ષાથી જેમ પૂર્વભવમાં બંધાયેલ દૈવ આ ભાવના વ્યાપાર દ્વારા ધનપ્રાપ્યાદિરૂપ ફળ આપે છે, તેમ વિચક્ષાથી પૂર્વભવનો યત્ન દેવ દ્વારા આ ભવમાં ફળ આપે છે, એમ પણ કહી શકાય. તેથી દેવ અને પુરુષકાર પરસ્પર એકબીજાની અપેક્ષા રાખીને કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, એમ માનવું ઉચિત છે. II૧૩ અવતરણિકા : સાંખ્યદર્શનવાળા એકાંતે કાર્ય પ્રત્યે કર્મને કારણ માને છે, અને કહે છે કે તે તે કાળના સંબંધ-લક્ષણ વિપાકથી કર્મ ફળ આપનાર છે. સાંખ્યદર્શનની આ માન્યતા શ્લોક-૧૨માં સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨ અને ૧૩થી નિરાકરણ કર્યું કે કાર્યમાત્ર પ્રત્યે માત્ર દેવ કારણ નથી, પરંતુ દૈવ અને પુરુષકાર ઉભય કારણ છે. હવે કાળભેદથી દેવને જ ફળ આપનાર સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – શ્લોક : अपेक्ष्ये कालभेदे च हेत्वैक्यं परिशिष्यते । दृष्टहानिरदृष्टस्य कल्पनं चातिबाधकम् ।।१४।। અન્વયાર્થ : અપેક્ષ્ય નિમેન્ટે ર=અને કાળભેદ અપેક્ષણીય હોતે છતે-કેવળ કર્મથી જુદાં જુદાં કાર્યો કરવામાં કાળભેદ અપેક્ષણીય હોતે છતે, દેત્રેવયં-કારણનું Page #71 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ ૫૦ ઐક્ય=દૈવ અને તત્ક્ષણરૂપ કારણનું ઐક્ય પરિશિષ્યતે=અવશેષ રહે છે= સાંખ્યના મત પ્રમાણે તત્ક્ષણરૂપ એક હેતુ અવશેષ રહે છે. દૃષ્ટજ્ઞાનિર્દૃષ્ટસ્થ ત્વનું ર=દૃષ્ટની હાનિ અને અદૃષ્ટની કલ્પના અતિવાદ્યમ્=અતિબાધક છે. ।।૧૪। શ્લોકાર્થ : અને કાળભેદ અપેક્ષણીય હોતે છતે=કેવળ કર્મથી જુદાં જુદાં કાર્યો કરવામાં કાળભેદ અપેક્ષણીય હોતે છતે, દૈવ અને તત્ક્ષણરૂપ કારણનું ઐક્ય અવશેષ રહે છે=સાંખ્યના મત પ્રમાણે તત્ક્ષણરૂપ એક હેતુ અવશેષ રહેછે. દૃષ્ટની હાનિ અને અદૃષ્ટની કલ્પના અતિબાધક છે. ।।૧૪।। ટીકા ઃ अपेक्ष्य इति - केवलेन कर्मणा चित्रफलजनने कालभेदे चापेक्ष्ये = अपेक्षणीये हेत्वैक्यं कारणैक्यं परिशिष्यते, तत्क्षणविशिष्टकार्यत्वावछिन्ने तत्क्षणस्य हेतुत्वेनैवानतिप्रसङ्गाद् देशनियमस्य च स्वभावत एवोपपत्तेः । ટીકાર્યઃ વલેન ..... ોવવત્તેઃ । અને કેવળ કર્મ વડે=પુરુષકાર-નિરપેક્ષ દૈવ વડે, ચિત્રળની ઉત્પત્તિમાં કાળભેદ અપેક્ષણીય હોતે છતે-તદ્નદ્ કાળસંબંધરૂપ વિપાકથી દૈવ ફળ આપે છે, એ રૂપ કાળભેદ અપેક્ષણીય હોતે છતે, હેતુનું એક્સ=કારણનું એક્ય=દૈવ અને તત્ક્ષણરૂપ કારણનું ઐક્ય, અવશેષ રહે છે અર્થાત્ દૈવને કારણ સ્વીકારવાની જરૂર નથી, પરંતુ તત્ક્ષણ સર્વ કાર્ય કરે છે, એ પ્રકારે તત્ક્ષણરૂપ એક હેતુ અવશેષ રહે છે. દૈવને સ્વીકાર્યા વગર તત્ક્ષણથી સર્વ કાર્યની સંગતિ કઈ રીતે થઈ શકે છે ? તેમાં હેતુ બતાવે છે તત્ક્ષણવિશિષ્ટ કાર્યત્વાવચ્છિન્નમાં=તે ક્ષણમાં થતાં સર્વ કાર્યોમાં, તત્ક્ષણનું હેતુપણું હોવાને કારણે જ અનતિપ્રસંગ છે અર્થાત્ દૈવથી કાર્ય થાય છે તેમ સ્વીકારીએ તો જે ક્ષણમાં દૈવથી કાર્ય થયું તેની પૂર્વની ક્ષણોમાં પણ દૈવ વિદ્યમાન હોવાને કારણે કાર્ય થવાનો અતિપ્રસંગ આવે, અને તે અતિપ્રસંગના Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ પ૧ નિવારણ માટે દેવ તે તે કાળ સાથે સંબંધ પામીને કાર્ય કરે છે, એ રીતે સ્વીકારીએ તો, જે ક્ષણમાં કાર્ય થતું નથી, તે ક્ષણમાં કાર્ય થવાનો અતિપ્રસંગ આવતો નથી; તેમ તત્પણવિશિષ્ટ કાર્યવાવચ્છિન્નમાં તત્ક્ષણને કાર્ય પ્રત્યે હેતુ માનીએ તો જે ક્ષણમાં કાર્ય થતું નથી, તે ક્ષણમાં કાર્ય થવાનો અતિપ્રસંગ નથી. અહીં પ્રશ્ન થાય કે તત્ક્ષણ તો દરેક જીવો માટે સમાન છે. તેથી તત્ક્ષણમાં થતા કાર્ય પ્રત્યે તત્કણને હેતુ માનીએ તો તે ક્ષણથી દરેક જીવોને સમાન ધનાદિની પ્રાપ્તિ કે સમાન સુખ-દુઃખની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ ભિન્ન-ભિન્ન અધિકરણમાં ભિન્ન-ભિન્ન કાર્યો થતાં દેખાય છે, તે સંગત થાય નહીં. માટે તલ્લણથી અતિરિક્ત દેવને કારણરૂપે સ્વીકારીએ તો એક જ ક્ષણમાં ભિન્નભિન્ન અધિકરણમાં ભિન્ન ભિન્ન કાર્યો સંગત થઈ શકે. જેમ જે જીવનું દેવ ધનપ્રાપ્તિનું છે, તે જીવનું દેવ તે ક્ષણ સાથે સંબંધવાળું થાય ત્યારે તે જીવને ધનપ્રાપ્તિ કરાવે છે, અન્યને નહીં. માટે કાર્ય પ્રત્યે તત્ક્ષણને કારણ સ્વીકારીને દૈવનો અપલાપ કરી શકાય નહીં. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – અને સ્વભાવથી જ દેશનિયમની ઉપપત્તિ છે=જે જીવમાં જે ક્ષણમાં જે કાર્ય થાય છે અથવા જે પદાર્થમાં જે ક્ષણમાં જે કાર્ય થાય છે, તે જીવતો કે તે પદાર્થનો તેવો જ સ્વભાવ છે કે તે ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે તે જીવમાં કે તે પદાર્થમાં તે કાર્ય થાય. તેથી જીવના કે પદાર્થના સ્વભાવથી જ દેશનિયમની ઉપપત્તિ છે. (માટે કાર્યમાત્ર પ્રત્યે તે તે ક્ષણ કારણ છે, દેવ કારણ નથી, તેમ માનવાની સાંખ્યદર્શનકારને આપત્તિ છે.) ભાવાર્થ - દષ્ટકારણના અપલોપથી અદષ્ટને કારણ સ્વીકારવું અતિ અસંગત : શ્લોક-૧૨માં સાંખ્યદર્શનની માન્યતા બતાવતાં કહ્યું કે તે તે કાળના સંબંધ રૂપ વિપાકથી કર્મ જ સર્વ કાર્ય પ્રત્યે કારણ છે. સાંખ્યદર્શનની આ માન્યતા સ્વીકારીએ તો શું દોષ આવે ? તે સ્પષ્ટ કરે છે – તે તે કાળના સંબંધરૂપ વિપાકથી કેવળ કર્મથી સર્વ કાર્ય થાય છે તેમ માનવામાં આવે, તો કાર્ય પ્રત્યે દેવથી યુક્ત તત્પણ માનવાને બદલે માત્ર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ તત્ક્ષણને કારણ સ્વીકારીએ તોપણ કાર્યકારણભાવની વ્યવસ્થાની સંગતિ થઈ શકે છે. તેની જેમ દેખાતા પુરુષકારનો અપલાપ કરીને સર્વ કાર્ય પ્રત્યે કર્મ કારણ છે, તેમ સ્વીકા૨વામાં આવે તો સર્વ કાર્યો પ્રત્યે તત્ક્ષણ કારણ છે, તેમ સ્વીકારીને કર્મનો પણ અપલાપ થઈ શકે છે. સર્વ કાર્ય પ્રત્યે તત્ક્ષણ સ્વીકારવાથી કાર્યકારણભાવની વ્યવસ્થા કઈ રીતે સંગત થાય છે ? તે સ્પષ્ટ કરે છે દૈવવાદી સાંખ્યદર્શનકાર કહે છે કે જે જીવે જે અદૃષ્ટ પૂર્વમાં બાંધેલું તે જીવનું તે અદૃષ્ટ આ ભવમાં વિદ્યમાન હોવા છતાં તે ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે ફળ આપે છે, તેથી તે ક્ષણની પૂર્વની ક્ષણોમાં અષ્ટ હોવા છતાં ફળપ્રાપ્તિનો અતિપ્રસંગ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેની જેમ તે ક્ષણમાં થતાં સર્વ કાર્યો પ્રત્યે તત્ક્ષણ કારણ છે એમ સ્વીકારીએ તો, તે ક્ષણ સિવાય અન્ય ક્ષણમાં તે કાર્ય થવાનો અતિપ્રસંગ આવે નહીં. માટે તત્ક્ષણમાં થતા કાર્યમાત્ર પ્રત્યે તત્ક્ષણને કારણ સ્વીકારીને અદષ્ટને કારણ ન સ્વીકારીએ તોપણ વ્યવસ્થાની સંગતિ થઈ શકે છે. અહીં પૂર્વપક્ષી કહે કે તત્ક્ષણમાં થતાં કાર્યો પ્રત્યે તત્ક્ષણને કારણ સ્વીકારીએ તો ભિન્ન-ભિન્ન અધિકરણમાં તે ક્ષણે ભિન્ન ભિન્ન કાર્યો થાય છે, તે સંગત થાય નહીં. તે આ રીતે તત્ક્ષણમાં એક જીવને ધનની પ્રાપ્તિ થઈ અને અન્ય જીવને તત્ક્ષણમાં ધનની પ્રાપ્તિ થઈ નહીં. હવે તત્ક્ષણમાં થતાં સર્વ કાર્યો પ્રત્યે તત્ક્ષણને કારણ કહીએ તો જે જીવને તત્ક્ષણમાં ધનની પ્રાપ્તિ થઈ તેમાં જેમ તત્ક્ષણ કારણ છે, તેમ અન્ય જીવને ધનની પ્રાપ્તિ થઈ નહીં, તેને પણ તત્ક્ષણના સંબંધથી ધનની પ્રાપ્તિ થવી જોઈએ. તેથી આ અધિકરણમાં તત્ક્ષણ આ કાર્ય કરશે અને અન્ય અધિકરણમાં તત્ક્ષણ અન્ય પ્રકારનું કાર્ય કરશે, એવો દેશનિયમ માત્ર તત્ક્ષણને કારણ સ્વીકારવાથી સંગત થાય નહીં, પરંતુ અદૃષ્ટને પણ કારણ સ્વીકારીએ તો સંગત થઈ શકે; કેમ કે જે જીવનું ધનપ્રાપ્તિનું અદૃષ્ટ હતું, તે અદૃષ્ટ તત્ક્ષણ સાથે સંબંધ થઈને તે જીવને ધનની પ્રાપ્તિ કરાવે છે, અને જે જીવનું ધનપ્રાપ્તિનું અદૃષ્ટ નથી, તે જીવનો તત્ક્ષણ સાથેનો સંબંધ થવા છતાં ધન પ્રાપ્ત થતું નથી. માટે આ દેશમાં અર્થાત્ આ જીવરૂપ અધિકરણમાં, ધનપ્રાપ્તિ આ ક્ષણમાં થશે, Page #74 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ અને આ જીવરૂપ અધિકરણમાં આ ક્ષણમાં ધનપ્રાપ્તિ નહીં થાય, તેનું નિયમન કરવા અર્થે દેવને સ્વીકારવું આવશ્યક છે. આ પ્રકારે એકાંત દેવવાદી સાંખ્યદર્શનવાળાની યુક્તિનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી હેતુ આપે છે – સ્વભાવથી જ દેશનિયમની ઉપપત્તિ થઈ શકે છે અર્થાત્ જે જીવને ધન પ્રાપ્ત થયું તે જીવનો તેવો સ્વભાવ છે કે તક્ષણ સાથે સંબંધ થાય ત્યારે ધન પ્રાપ્ત થાય; અને જે જીવને ધન પ્રાપ્ત થતું નથી, તે જીવનો તેવો સ્વભાવ છે કે તત્ક્ષણ સાથે સંબંધ થઈને તે જીવ ધન પ્રાપ્ત કરી શકે નહીં. તે રીતે જે માટીનો તેવો સ્વભાવ છે કે તે માટી તત્ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે ઘટરૂપ કાર્ય થાય, અને જે માટીનો તેવો સ્વભાવ નથી, તે માટીનો તત્ક્ષણ સાથે સંબંધ થાય તોપણ ઘટરૂપ કાર્ય થતું નથી. વળી જે તંતુનો તેવો સ્વભાવ છે કે તે તંતુ તત્ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે પટરૂપ કાર્ય થાય, અને જે તંતુનો તેવો સ્વભાવ નથી, તે તંતુનો તત્ક્ષણ સાથે સંબંધ થાય તોપણ પટરૂપ કાર્ય થતું નથી. તેથી જીવરૂપ કે પુદ્ગલરૂપ સર્વ અધિકરણોમાં તેવો સ્વભાવ છે કે તે ક્ષણ સાથે સંબંધ થાય ત્યારે તેનું કાર્ય થાય. આ પ્રકારે કાર્યકારણભાવની વ્યવસ્થા સ્વીકારીને કાર્યમાત્ર પ્રત્યે તત્ક્ષણને કારણે સ્વીકારવાથી અદૃષ્ટનો પણ અપલોપ કરી શકાય; કેમ કે જેમ પૂર્વપક્ષી દૃષ્ટ એવા પુરુષકારાદિ બાહ્ય કારણોનો અપલાપ કરીને અદષ્ટમાત્રથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત કરે છે, તેમ તત્ક્ષણ માત્રથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત કરીને અદૃષ્ટનો પણ અપલાપ થઈ શકે છે. આ પ્રકારનો દોષ એકાંત અદૃષ્ટને કારણે માનનાર સાંખ્યદર્શનકારને ગ્રંથકારશ્રીએ આપેલ છે. અહીં વિશેષ એ છે કે કાર્ય પ્રત્યે બાહ્ય જે દુષ્ટ કારણો દેખાતાં હોય તે સર્વ કારણોને અનુભવ પ્રમાણે કારણરૂપે સ્વીકારાય છે. આમ છતાં બાહ્ય કારણ સમાન હોવા છતાં કોઈક વખતે કાર્ય વિષમ થાય છે, ત્યારે તે વિષમતાનું કારણ શું છે ? તે નક્કી કરવા અર્થે અદૃષ્ટને કારણ સ્વીકારાય છે. જેમ ઘણા જીવો સમાન પ્રયત્ન કરતા હોય તો પણ કોઈકને ધનની પ્રાપ્તિ થાય છે અને કોઈકને ધનની પ્રાપ્તિ થતી નથી; તે વખતે બાહ્ય કારણ સમાન દેખાતાં હોય અને ફળમાં વિષમતા દેખાય ત્યારે તે ફળની વિષમતાના નિયામકરૂપે અદૃષ્ટને Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૪ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ સ્વીકારાય છે. હવે જો એકાંતવાદી બાહ્ય દૃષ્ટ કારણોનો અપલાપ કરીને માત્ર અદૃષ્ટથી ફળ થાય છે તેમ સ્થાપન કરતો હોય, તો ફળની પ્રાપ્તિ આ દેશમાં અને આ કાળમાં થઈ, તેના નિયામકરૂપે તત્ક્ષણને અને જીવરૂપ કે પદાર્થરૂપ દેશના સ્વભાવને સ્વીકારી લઈએ, તો જેમ દૃષ્ટ એવા યત્નાદિ કારણોનો અપલોપ કરી શકાય છે, તેમ અદષ્ટનો પણ અપલાપ કરીને પદાર્થની વ્યવસ્થા સંગત થઈ શકે છે, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ઉત્થાન : સર્વ કાર્ય પ્રત્યે કાળભેદની અપેક્ષા રાખીને માત્ર દેવને કારણે સ્વીકારવામાં આવે અને પુરુષકારને કારણે ન સ્વીકારવામાં આવે તો તત્ક્ષણને કારણરૂપે સ્વીકારીને દેવના અપાપનો પણ પ્રસંગ આવે, તેમ પૂર્વમાં બતાવ્યું. હવે પ્રત્યક્ષથી દેખાતા એવા બાહ્ય કારણોનો અપલાપ કરીને માત્ર દેવને કારણ માનવું તે અત્યંત અનુચિત છે, તે બતાવવા કહે છે – ટીકા : किञ्च दृष्टहानि दृष्टानां कारणानां यत्नादीनां त्यागः, अदृष्टस्य च-प्रधानस्य कल्पनं, अतिबाधकम्=अतिबाधाकारीति न किञ्चिदेतत् ।।१४।। ટીકાર્ય : વિશ્વ કુષ્ટદાનિ ..... વિષ્યિવેત વળી દષ્ટહાનિ=દષ્ટ એવા યત્નાદિ કારણોનો ત્યાગ, અને અદષ્ટની=પ્રધાનની કલ્પના કરવી અતિબાધક છેઅતિ બાધા કરનારી છે. એથી ત–આસર્વકાર્ય પ્રત્યે અદષ્ટ જ કારણ છે, પુરુષકાર નહીં એ, ન વિશ્વિઅર્થ વગરનું છે. ૧૪મા “યત્નાવીન’ – અહીં ‘મારિ થી પુરુષકારથી અતિરિક્ત કારણરૂપે દેખાતી એવી બાહ્ય સામગ્રીનું ગ્રહણ કરવું. ભાવાર્થ : કાર્ય પ્રત્યે દુષ્ટ એવો યત્ન અને બાહ્ય સામગ્રી કારણ છે. આમ છતાં ત્યાં સાંખ્યદર્શનવાળા એકાંત દેવને કારણ સ્વીકારીને પુરુષકારનો અપલાપ કરે તે કથન અત્યંત અનુચિત છે; કેમ કે વિચારકો દૃષ્ટ કારણોનો ક્યારેય અપલાપ Page #76 -------------------------------------------------------------------------- ________________ પપ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ કરે નહીં, અને દૃષ્ટ કારણો સમાન હોવા છતાં કાર્યની વિષમતા પ્રાપ્ત થતી હોય ત્યાં તે કાર્યની વિષમતાનું નિયામક અદૃષ્ટ કારણ છે, તેમ સ્વીકારીને, સર્વ કાર્ય પ્રત્યે અદૃષ્ટ પણ કારણ છે તેમ સ્વીકારે છે. તેના બદલે દૃષ્ટ કારણનો અપલાપ કરીને માત્ર અદૃષ્ટથી કાર્ય થાય છે તેમ સ્વીકારવું તે અતિ બાધાકર છે. માટે એકાંત અદષ્ટને કારણરૂપે સ્વીકારીને પુરુષકારનો અપલાપ થાય નહીં, પરંતુ કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણ છે; અને પુરુષકાર જેમ દૃષ્ટ કારણ છે, તેમ પુરુષકારના ઉપલક્ષણથી અન્ય બાહ્ય સામગ્રી પણ કાર્ય પ્રત્યે દૃષ્ટ કારણ છે. તેથી કાર્યમાત્ર પ્રત્યે બાહ્ય સામગ્રી, પુરુષકાર અને દૈવ કારણ છે, એ પ્રમાણે વ્યવહારનયથી ફલિત થાય છે. ll૧૪ll અવતરણિકા : વ્યવહારનયવાદીએ સર્વ કાર્યો પ્રત્યે દેવ અને પુરુષકાર ઉભય કારણ છે, તેમ શ્લોક-પ થી ૧૦ સુધી સ્થાપન કર્યું. ત્યાં કેટલાક દૈવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી દેવ ફળનો હેતુ છે, પુરુષકાર નહીં'; એ પ્રકારની માન્યતા ધરાવે છે, તેનું નિરાકરણ શ્લોક-૧૧માં કર્યું. વળી “સાંખ્યદર્શનવાળા સર્વ કાર્ય પ્રત્યે દેવ કારણ છે પુરુષકાર આદિ નહીં,” તેમ માને છે, તેનું નિરાકરણ બ્લોક-૧૨ થી ૧૪ સુધી કર્યું. હવે કેટલાક ‘દષ્ટ કારણોથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત છે, માટે અદષ્ટને કારણ માનવાની જરૂર નથી' તેમ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે વ્યવહારનયવાદી કહે છે – શ્લોક : दृष्टेनैवोपपत्तौ च नादृष्टमिति केचन । फले विशिषात्तदसत्तुल्यसाधनयोर्द्वयोः ।।१५।। અન્વયાર્થ : કૃષ્ટ નૈવ ર=અને દષ્ટ વડે જ દષ્ટ કારણો વડે જ પત્તો ઉપપત્તિ થયે છતે જગતની વ્યવસ્થા સંગત થયે છતે ન કષ્ટઅદષ્ટ નથી=અદષ્ટને કારણરૂપે કલ્પના કરવી જરૂરી નથી, તિએ પ્રમાણે છેવન=કેટલાક= Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧પ કેટલાક કહે છે, તરસન્નતે અસત્ છે; કેમ કે તુન્યાનો તુલ્ય સાધવાળા= તુલ્ય બાહ્ય સામગ્રીવાળા ય =બે પુરુષના પત્તે ફળમાં વિશેષા–વિશેષ છે=ભેદ છે. ll૧પા શ્લોકાર્ધ : અને દષ્ટ વડે જ દષ્ટ કારણો વડે જ, ઉપપત્તિ થયે છતે જગતની વ્યવસ્થા સંગત થયે છતે, અદષ્ટ નથી=અદષ્ટની કારણરૂપે કલ્પના કરવી જરૂરી નથી, એ પ્રમાણે કેટલાક કહે છે, તે અસત્ છે; કેમ કે તુલ્ય સાધનવાળા તુલ્ય બાહ્ય સામગ્રીવાળા, બે પુરુષના ફળમાં ભેદ છે. II૧૫ll ટીકા : दृष्टेनैवेति-दृष्टेनैव कारणसमाजेनोपपत्तौ जगद्व्यवस्थानिर्वाहलक्षणायां सत्यां नादृष्टं कर्म कल्पनीयमिति केचन नास्तिकप्रायाः, ते हि वदन्ति विहितनिषिद्धाभ्यामपि कर्मभ्यामामुष्मिकफलजननं स्वध्वंसद्वारैवोपपत्स्यत इति किमन्तर्गडुनाऽदृष्टेन?, न चादृष्टसत्त्वे चरमसुखदुःखादिभोगेन तन्नाशात् फलविरामोपपत्तिरन्यथा तु तदनुपपत्तिरिति वाच्यं, अदृष्टाभ्युपगमेऽपि कालान्तर एव फलप्राप्तेस्तदन्यकाले फलविरामोपपत्तेरिति, तदसत्, तुल्यसाधनयो:-सदृशदृष्टकारणयोर्द्वयोः पुरुषयोः फले विशेषात्, तस्य चादृष्टभेदं विनाऽनुपपत्त्या तदसिद्धेः । ટીકાર્ય : કૃષ્ટને ...... તસદ્ધઃ દષ્ટ કારણ સામગ્રી વડે જ, ઉપપત્તિ હોતે છતે જગત વ્યવસ્થાના નિર્વાહરૂપ ઉપપત્તિ હોતે છતે, અદષ્ટ એવા કર્મની= દૈવતી, કલ્પના કરવાની જરૂર નથી, એ પ્રમાણે નાસ્તિકપ્રાય કેટલાક કહે છે. દિ=જે કારણથી, તેઓ=નાસિકમાય કેટલાક, વિહિત-નિષિદ્ધ પણ કર્મથી સ્વધ્વંસ દ્વારા જ આમુખિક ફળની ઉપપત્તિ થશે, એથી અત્તર્ગડુત્ર નિરર્થક, એવા અદષ્ટ વડે શું? અને અદષ્ટ હોતે છતે ચરમ સુખદુઃખાદિના ભોગ દ્વારા તેનો નાશ થતો હોવાથી=અદષ્ટનો નાશ થતો હોવાથી, ફળના વિરામની ઉપપત્તિ છે. અન્યથા વળી=અષ્ટિ ન સ્વીકારવામાં આવે Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૭ દેવપુરુષકારાવિંશિકા/શ્લોક-૧પ તો વળી, તેની અનુપત્તિ છે=ળના વિરામની અનુપપતિ છે, એમ ન કહેવું; કેમ કે અદૃષ્ટતા સ્વીકારમાં પણ, કાલાંતરમાં જ ફળની પ્રાપ્તિ હોવાથી તદવ્યકાળમાં ફળથી અન્ય કાળમાં, ફળના વિરામની ઉપપત્તિ છે' એ પ્રમાણે નાસ્તિકપ્રાય કેટલાક કહે છે તે અસત્ છે=નાસ્તિકપ્રાય એવા કેટલાક અદષ્ટને નહીં સ્વીકારવા માટે જે પૂર્વમાં યુક્તિ આપી તે અસત્ છે; કેમ કે તુલ્ય સાધનવાળા=સદશ દષ્ટ કારણવાળા એવા, બંને પુરુષોના ફળમાં ભેદ છે. અહીં પ્રશ્ન થાય કે સદશ દૃષ્ટ કારણવાળા બે પુરુષોના ફળમાં ભેદ હોય એટલામાત્રથી અદષ્ટને નહીં સ્વીકારનારના મતનું કથન અસત્ કેમ સિદ્ધ થાય ? તેમાં હેતુ કહે છે – અને તેની=સદશ દષ્ટ સામગ્રીવાળા પુરુષના ફળતા ભેદની, અદષ્ટ ભેદ વગર તે બે પુરુષના અદષ્ટના વિશેષ વગર, અનુપપત્તિ હોવાને કારણે તેની અસિદ્ધિ છે ફળભેદની અસિદ્ધિ છે. * “વિહર્તાનષિદ્ધાખ્યાપ' - અહીં “ઘ' થી એ કહેવું છે કે અદૃષ્ટ દ્વારા તો આમુખિક ફળની ઉત્પત્તિ થઈ શકે છે, પરંતુ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનથી પણ સ્વધ્વંસ દ્વારા આમુષ્મિક ફળની ઉત્પત્તિ થઈ શકે છે. ઘરમQદુ:સ્વામિન' - અહીં ‘રિ થી રતિ-અરિત આદિનું ગ્રહણ કરવું. અરવુપડપ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસ દ્વારા તો કાલાંતરમાં ફળની પ્રાપ્તિ છે, પણ અદૃષ્ટના સ્વીકારમાં પણ કાલાંતરમાં ફળની પ્રાપ્તિ છે. ભાવાર્થદષ્ટકારણથી જ કાર્યની સિદ્ધિ થતી દેખાતી હોવાથી અદષ્ટને કારણરૂપે નહીં સ્વીકારનાર મતનું નિરાકરણ - કેટલાક નાસ્તિકવાદીઓ દૃષ્ટ કારણના સમુદાયથી જગતની વ્યવસ્થાનો નિર્વાહ થાય છે, તેમ કહીને, દૈવરૂપ અદૃષ્ટની કલ્પના કરવાની જરૂર નથી, તેમ કહે છે; અને વર્તમાન ભવની વ્યવસ્થા દૃષ્ટ એવી બાહ્ય સામગ્રીથી તેઓ સંગત કરે છે; અને પરભવની વ્યવસ્થાની સંગતિ કરવા માટે તેઓ કહે છે કે Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૮ દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૧૫ શાસ્ત્રોના વિહિત એવા અને શાસ્ત્રોથી નિષિદ્ધ એવા અનુષ્ઠાનના સેવનથી પરલોકમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ અદષ્ટ દ્વારા સ્વીકારવાની જરૂર નથી, પરંતુ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વસથી પરલોકના ફળની ઉપપત્તિ થઈ શકે છે. માટે દેખાતા કારણોથી અતિરિક્ત એવા દૈવને કારણે માનવાની જરૂર નથી. તેમની આ માન્યતા પ્રમાણે કોઈ પુરુષ આ ભવમાં શાસ્ત્રથી વિહિત અનુષ્ઠાન કરે ત્યારે તે ધર્માનુષ્ઠાનની ક્રિયા વિદ્યમાન છે, અને ત્યારપછી તે ક્રિયાનો ધ્વસ પ્રાપ્ત થાય છે, અને તે ધ્વંસ જન્માંતરમાં પણ રહે છે. તેથી જે પુરુષે વિહિત અનુષ્ઠાન સેવ્યું છે, તેના ધ્વસથી જન્માંતરમાં તેને સુંદર ફળ મળે છે. માટે પુણ્ય નામના અદૃષ્ટને માનવાની જરૂર નથી. વળી, કોઈ પુરુષ આ ભવમાં શાસ્ત્રથી નિષિદ્ધ અનુષ્ઠાનનું સેવન કરે ત્યારે તે અધર્માનુષ્ઠાનની ક્રિયા વિદ્યમાન છે, અને ત્યારપછી તે ક્રિયાનો ધ્વંસ પ્રાપ્ત થાય છે, અને તે ધ્વંસ જન્માંતરમાં પણ રહે છે. તેથી તે પુરુષે નિષિદ્ધ અનુષ્ઠાન સેવ્યું છે, તેના ધ્વસથી જન્માંતરમાં તેને અસુંદર ફળ મળે છે. માટે પાપ નામના અદૃષ્ટને માનવાની જરૂર નથી. આ રીતે આલોકની અને પરલોકની વ્યવસ્થાની સંગતિ દૃષ્ટ કારણ દ્વારા નાસ્તિકો કરે છે, અને અદૃષ્ટનો અપલાપ કરે છે. વળી, પોતાની વાતની પુષ્ટિ કરવા માટે તેઓ કહે છે કે જો અમને અદૃષ્ટવાદી આવી આપત્તિ આપે કે અદૃષ્ટ સ્વીકારવાને કારણે ચરમ સુખદુઃખાદિના ભોગ દ્વારા અદૃષ્ટનો નાશ થાય છે, માટે અદૃષ્ટના ફળના વિરામની ઉપપત્તિ થાય છે; અને અષ્ટને ન સ્વીકારવામાં આવે અને વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા પરલોકમાં ફળને ઉત્પન્ન કરે છે, તેમ સ્વીકારવામાં આવે, તો ધ્વંસનો નાશ થતો નથી, તેથી વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનના ફળના પ્રવાહના વિરામની પ્રાપ્તિ થશે નહીં.” એ પ્રકારની આપત્તિ અમને આપવી નહીં; કેમ કે અદૃષ્ટને કારણરૂપે સ્વીકારવા છતાં પણ અદૃષ્ટની નિષ્પત્તિ પછી તરત ફળ મળતું નથી, પરંતુ કાલાંતરમાં જ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી અમુક કાળ સાથે અદૃષ્ટનો સંબંધ થાય ત્યારે જ અદૃષ્ટ ફળ આપે છે, અન્ય કાળમાં નહીં, એમ અદૃષ્ટવાદી પણ સ્વીકારે છે. તેની જેમ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન Page #80 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧પ ૫૯ કરે છે ત્યારે પણ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસનો અમુક કાળ સાથે સંબંધ થાય ત્યારે, વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનનો ધ્વંસ ફળ આપે છે, શેષકાળમાં નહીં, એમ માની શકાય. માટે અદૃષ્ટ માનવાની જરૂર નથી, એમ અદૃષ્ટને નહીં માનનારા નાસ્તિકો કહે છે. અદૃષ્ટને નહીં માનનારા નાસ્તિકોનો આશય એ છે કે જે લોકો અદૃષ્ટને કારણ માને છે તેઓ એમ કહે છે કે આ ભવમાં કરાયેલા વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનથી અદૃષ્ટ ઉત્પન્ન થાય છે, અને તે અદૃષ્ટ જન્માંતરમાં વિપાકમાં આવે છે અને ચરમ વિપાક આપીને તે અદૃષ્ટ નાશ પામે છે, તેથી ઉત્તરમાં તે અદૃષ્ટનું ફળ મળતું નથી; અને અદૃષ્ટને બદલે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા જન્માંતરમાં ફળ આપે છે, તેમ સ્વીકારવામાં આવે તો, ધ્વસ શાશ્વત છે, તેથી વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થયા પછી તેનો પ્રવાહ સદા ચાલવો જોઈએ; અને તેમ દેખાતું નથી. તેથી ધ્વંસ દ્વારા ફળ પ્રાપ્ત થાય છે, તેમ સ્વીકારવામાં ફળના વિરામની સંગતિ થાય નહીં. માટે અદૃષ્ટને કારણ માનવું જોઈએ, એમ કોઈ અદૃષ્ટવાદી કહે તો અદૃષ્ટને નહીં માનનારા નાસ્તિકવાદી કહે છે – જે લોકો કાર્ય પ્રત્યે અદૃષ્ટને કારણ સ્વીકારે છે, તેઓ પણ માને છે કે વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન દ્વારા ઉત્પન્ન થયેલું અદૃષ્ટ તરત ફળ આપતું નથી, પરંતુ કાલાંતરમાં ફળ આપે છે. તેથી માનવું પડે કે વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનથી બંધાયેલું અદૃષ્ટ તે કાળ સાથે સંબંધ પામીને ફળ આપે છે, પરંતુ સદા ફળ આપતું નથી અર્થાત્ અદૃષ્ટ બંધાયું ત્યારથી માંડીને અદૃષ્ટના અસ્તિત્કાળ સુધી ફળ આપતું નથી, પરંતુ જે કાળમાં ફળ પ્રાપ્ત થાય છે, તે કાળ સાથે સંબંધ પામીને અદૃષ્ટ ફળ આપે છે. તેમ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન સ્વધ્વંસ દ્વારા તે કાળ સાથે સંબંધ થઈને ફળ આપે છે, પરંતુ સદા ફળ આપતું નથી અર્થાત્ વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસની પ્રાપ્તિકાળથી યાવત્ ધ્વસના અસ્તિત્વ કાળ સુધી ફળ આપતું નથી, પરંતુ જે કાળમાં ફળ પ્રાપ્ત થાય છે, તે કાળ સાથે સંબંધ પામીને વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ આપે છે. તેથી જેમ અદૃષ્ટને સ્વીકારીને પરલોકના ફળવિરામની સંગતિ છે, તેમ નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વંસ દ્વારા પરલોકના ફળવિરામની સંગતિ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૫ આ પ્રકારનું નાસ્તિકવાદીનું કથન યુક્ત નથી. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે કોઈ બે પુરુષ સદશ બાહ્ય કારણમાં પ્રવૃત્તિ કરતા હોય છતાં તે બંનેને સમાન ફળ મળતું નથી, પરંતુ એક પુરુષને જે ફળ મળે છે, તેના કરતાં અન્ય પુરુષને વિપરીત ફળ મળે છે, એવું પણ દેખાય છે. તે ભેદ અદષ્ટના ભેદ વિના સંગત થાય નહીં. તેથી માનવું જોઈએ કે દષ્ટ સમાન સામગ્રીવાળા બે પુરુષના ફળભેદનું નિયામક અષ્ટવિશેષ છે. માટે અદૃષ્ટનો અપલાપ કરી શકાય નહીં. આશય એ છે કે વિહિત કે નિષિદ્ધ ક્રિયાનો ધ્વંસ એ કોઈ વસ્તુ નથી, પરંતુ ક્રિયાનો ઉપરમ=વિરામ છે. માટે ક્રિયાનો ઉપરમ કાર્યભેદનો નિયામક સ્વીકારી શકાય નહીં, પણ કાર્યભેદના નિયામકરૂપે કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુ માનવી પડે. તેથી બે સમાન સામગ્રીવાળા પુરુષમાં જે કાર્યભેદ પ્રત્યક્ષથી દેખાય છે, તે કાર્યભેદના નિયામક કારણરૂપે અદષ્ટને સ્વીકારવું આવશ્યક છે. ઉત્થાન – પૂર્વમાં કહ્યું કે અદષ્ટના ભેદ વગર સદશ દૃષ્ટ કારણવાળા એવા બે પુરુષમાં દેખાતો ફળભેદ સંગત થઈ શકે નહીં. તેથી હવે સદશ દૃષ્ટ કારણવાળા બે પુરુષોના ફળમાં ભેદ ક્યાં પ્રાપ્ત થાય છે ? અને અદષ્ટ સ્વીકાર વગર રીતે તે ભેદ કઈ રીતે સંગત ન થઈ શકે ? તે સ્પષ્ટ કરે છે – ટીકા : जायते ह्येकजातीयदुग्धपानादेव कस्यचिद् दुःखं कस्यचिच्च सुखमिति, अत्र चादृष्टभेद एव नियामक इति, न च कर्कट्यादिवद् दुग्धादेः क्वचित्पित्तादिरसोद्बोधादुपपत्तिः, सर्वत्र तदापत्तेः, न च भेषजवत्तथोपपत्तिः, ततः साक्षात् सुखादितौल्याद्धातु-वैषम्यादेरुत्तरकालत्वादिति, तदिदमुक्तं भाष्यकृता - “जो तुल्लसाहणाणं फले विसेसो ण सो विणा हेउं । । कज्जत्तणओ गोयम घडो व्व हेऊ अ से कम्मं" ।। (વિશેષાવશ્ય માર્ગ માથા-૨૬૨૩) ૨૫TI Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૧ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૫ ટીકાર્ચ - ગાયત્તે .... ? ”ા (વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૨૬૨૩) | એક જાતીય દુષ્પપાસાદિથી જ કોઈક જીવને દુઃખ થાય છે અને કોઈક જીવને સુખ થાય છે. “તિ' શબ્દ સમાન દષ્ટ કારણવાળા પુરુષમાં ફળભેદ થાય છે, તે કથનની સમાપ્તિમાં છે. માત્ર વ અને અહીં એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ થાય છે અને કોઈકને દુઃખ થાય છે એમાં, અદભેદ જ નિયામક છે. ‘તિ' શબ્દ સમાન સામગ્રીમાં ફળભેદના નિયામકરૂપે અદષ્ટને સ્વીકારવાના કથનની સમાપ્તિમાં છે. અહીં પૂર્વપક્ષી કહે કે કાકડી આદિની જેમ દુગ્ધાદિથી ક્વચિત્ પિતાદિરસનો ઉદ્દબોધ હોવાથી, ઉપપતિ છે =કોઈને દુઃખની ઉપપત્તિ છે, (માટે કોઈકને દુગ્ધપાનથી સુખ થાય છે અને કોઈકને દુગ્ધપાતથી દુઃખ થાય છે. તેથી અદષ્ટ માનવાની જરૂર નથી.) તેને ગ્રંથકારશ્રી કહે છે – ન=એમ ન કહેવું; કેમ કે સર્વત્ર તેની આપત્તિ છે એક જાતીય દૂધપાત કરનારા સર્વમાં પિતાદિ રસના ઉદ્દબોધની આપત્તિ છે. અહીં પૂર્વપક્ષી કહે કે ઔષધની જેમ તે પ્રકારની ઉપપત્તિ છે-બે સમાન પ્રકારના રોગી સમાન ઔષધ વાપરે છે, તોપણ એકતે તે ઔષધથી ગુણ થાય છે અન્યને તે ઔષધથી અનેક રોગોનો ઉઢેક થાય છે; તેમ એકજાતીય દુગ્ધપાતથી કોઈકને પિત્તાદિ રસનો ઉદ્બોધ છે, અન્યને નથી, તે પ્રકારની ઉપપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે : એમ ન કહેવું; કેમ કે તેનાથી=ઔષધથી સાક્ષાત્ સુખાદિનું તુલ્યપણું છે અર્થાત્ સમાન બે રોગી સમાત ઔષધ વાપરે તો તે ઔષધથી જે રોગથી તે બંને રોગીઓ પીડાતા હતા તે રોગના શમતથી બંનેને સુખાદિ સમાન થાય છે. અહીં પ્રશ્ન થાય કે એક રોગીને તે ઔષધથી અનેક અન્ય રોગોનો પ્રકોપ થયો, તેથી બંને રોગીને તે ઔષધથી સુખાદિ સમાન છે, તેમ કેમ કહી શકાય ? તેથી હેતુ કહે છે – ધાતુવૈષમ્યાદિનું ઉત્તરકાલપણું છે જે રોગીને તે ઔષધથી અન્ય રોગોનો પ્રકોપ થયો તે રૂપ ધાતુવૈષમ્યાદિનું ઉત્તરકાળપણું છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ‘તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. તે આ કહેવાયું છે તુલ્ય સાધતવાળા બે પુરુષને અદષ્ટ વગર ફળવિશેષ થતું નથી, એમ જે પૂર્વમાં કહ્યું તે આ ભાષ્યકાર વડે વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૬૧૩માં કહેવાયું છે. “હે ગૌતમ ! તુલ્ય સાધનવાળાના ફળમાં જે વિશેષ છે=ભેદ છે, તે હેતુ વગર નથી; કેમ કે ઘટની જેમ કાર્યપણું છે અને તે હેતુ કર્મ છે.” (વિ. આ. ભા. ગાથા-૧૬૧૩) ૧૫ા ‘સુવતીન્યા - અહીં ‘સર’ થી રોગનું શમન ગ્રહણ કરવું. થાતુવૈષજ્યારત્નત્વય્ - અહીં ‘દ્ધિ થી ધાતુઅવિષમતાનું ગ્રહણ કરવું અર્થાત્ કોઈકને ઉત્તરકાળમાં ધાતુની વિષમતા થાય તો કોઈકને ઉત્તરકાળમાં ધાતુની વિષમતા ન થાય. ભાવાર્થ - કોઈ બે પુરુષ એક જાતીયવાળું દુગ્ધપાન કરે તો તેમાંથી કોઈ એક પુરુષને તે દુગ્ધપાન દુઃખનું કારણ બને છે, તો અન્યને તે દુગ્ધપાન સુખનું કારણ બને છે. આ પ્રકારનો ભેદ પ્રત્યક્ષથી કેટલાક પુરુષોમાં ઉપલબ્ધ છે, અને આ ભેદ અદૃષ્ટના ભેદને સ્વીકાર્યા વગર સંગત થાય નહીં. તેથી એમ માનવું પડે કે જે પુરુષને દુગ્ધપાનથી દુઃખ થયું, તેનું અદૃષ્ટ દુઃખની ઉત્પત્તિને અનુકૂળ હતું, અને જે પુરુષને દુગ્ધપાનથી સુખ થયું, તેનું અદષ્ટ સુખની ઉત્પત્તિને અનુકૂળ હતું. અહીં પૂર્વપક્ષી કહે કે કોઈ પુરુષ કાકડી આદિ ખાય તો પિત્તાદિ રસનો ઉદ્ધોધ થાય છે, તેમ જે પુરુષે દુષ્પમાન કર્યું અને પિત્તના રસનો ઉદ્બોધ થયો, તેને પિત્તના રસના ઉધ્ધોધને કારણે દુઃખ થયું, પરંતુ અદષ્ટના ઉદયને કારણે દુઃખ થયું છે, તેમ માનવાની જરૂર નથી; કેમ કે દૃષ્ટ કારણથી કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત થતી હોય તો અદષ્ટ એવા દૈવને કારણ માનવાની જરૂર નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રમાણે ન કહેવું; કેમ કે જો દુગ્ધપાનથી એકને પિત્તરસનો ઉદય થાય છે, તો અન્યને પણ પિત્તરસનો ઉદ્ધોધ થવો જોઈએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ આશય એ છે કે જેમ કાકડીનો સ્વભાવ પિત્તરસના ઉધ્ધોધને કરનારો છે તો કાકડી બધાના પિત્તરસનો ઉદ્ધોધ કરે, પરંતુ કાકડીને તેવો કોઈ પક્ષપાત નથી કે એકને પિત્તરસનો ઉદ્ધોધ કરે અને અન્યને ન કરે; તેમ દુધપાનથી પણ પિત્તાદિ રસનો ઉદ્ધોધ થતો હોય તો બધાને પિત્તાદિ રસનો ઉદ્ધોધ થવો જોઈએ, અને દુગ્ધપાનથી બધાને પિત્તાદિ રસનો ઉબોધ થાય તો બધાને દુઃખની ઉત્પત્તિ થવી જોઈએ; પરંતુ દુગ્ધપાનથી એકને સુખ થાય છે તો અન્યને દુઃખ થાય છે. તેથી તે સંગત કરવા માટે અદષ્ટ એવા દૈવને માનવું આવશ્યક છે. અહીં પૂર્વપક્ષી કહે કે ઔષધની જેમ તે પ્રકારની ઉપપત્તિ છે=બે સમાન રોગી એક સમાન ઔષધ ગ્રહણ કરે, આમ છતાં એક રોગીને તે ઔષધથી રોગનું શમન થાય છે, તો અન્ય રોગીને તે ઔષધથી અન્ય રોગનો પ્રકોપ થાય છે. તેથી એક રોગીને તે ઔષધથી સુખ થાય છે તો અન્ય રોગીને તે ઔષધથી દુઃખ થાય છે, તેમ એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ થાય છે અને કોઈકને દુઃખ થાય છે, એમ સ્વીકારી શકાય છે. માટે અદૃષ્ટને માનવાની જરૂર નથી. આ પ્રકારના પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે : તારી વાત બરાબર નથી; કેમ કે સમાન રોગવાળા બે પુરુષો સમાન ઔષધ ગ્રહણ કરે તો તેનાથી બંને પુરુષને સાક્ષાત્ સુખાદિ સમાન થાય; કેમ કે ઔષધને તે પુરુષો પ્રત્યે કોઈ પક્ષપાત નથી કે તે પુરુષોમાંથી કોઈક પુરુષ પ્રત્યે પક્ષપાત કરીને કોઈક રોગીના રોગનું શમન કરે અને અન્ય રોગીના અન્ય રોગનો ઉદ્રેક કરે; પરંતુ જે ઔષધ જે રોગના શમનનું કારણ છે તે ઔષધથી તે રોગનું શમન બંને પુરુષોમાં સમાન થાય છે. આમ છતાં તે બે પુરુષોમાંથી જે રોગીને અન્ય રોગનો ઉદ્રક થાય છે, તે ઉત્તરકાળમાં થનારું કાર્ય છે અર્થાત્ જે રોગીમાં અન્ય કોઈ દોષ અધિક હતો, તેના ઉદ્રકનું કારણ બને તેવું તે ઔષધ હોવાથી અન્ય રોગીને ઉત્તરકાળમાં તે ઔષધથી અન્ય રોગનો ઉક થયો, પરંતુ ઔષધસેવનકાળમાં બંને સમાન રોગીઓના રોગનું શમન સમાન થયું. માટે જ બંનેને સાક્ષાત્ સુખ સમાન થયું. તેથી એ ફલિત થાય કે જે ઔષધ જે રોગના શમનનું કારણ છે તે ઔષધ સર્વ પ્રત્યે સમાન રીતે રોગશમનનું કારણ છે. તેમ એક જાતીય દુગ્ધપાન પણ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉજ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ બધા પ્રત્યે પિત્તાદિ રસના ઉદ્ધોધકરૂપે સમાન થવું જોઈએ અને સમાન રીતે બધાને દુઃખનું કારણ પણ થવું જોઈએ; પરંતુ એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ થાય છે અને કોઈકને દુઃખ થાય છે, તેથી તે રૂપ કાર્યભેદના નિયામકરૂપે અષ્ટ એવા દેવને કારણે માનવું જોઈએ. માટે કોઈક નાસ્તિકો અદૃષ્ટને કારણ સ્વીકારતા નથી, તે કથન તેઓનું યુક્તિરહિત છે. I૧પણા અવતરણિકા : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે એક જાતીય દુગ્ધપાનથી કોઈકને સુખ અને કોઈકને દુઃખ થાય છે, તેથી તેના નિયામકરૂપે અદષ્ટ ભેદ સ્વીકારવો જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે કે અદષ્ટને ન સ્વીકારીએ અને પૂર્વમાં કરાયેલા વિહિત અનુષ્ઠાનના ધ્વસથી વર્તમાનમાં એકને દુગ્ધપાતથી સુખ થાય છે, અને પૂર્વમાં સેવાયેલા નિષિદ્ધ અનુષ્ઠાનના ધ્વસથી વર્તમાનમાં અન્યને દુગ્ધપાતથી દુઃખ થાય છે, તેમ સ્વીકારીએ તો ફળની સંગતિ થઈ શકે છે. તેનું નિરાકરણ કરતાં, વિહિત અનુષ્ઠાનનો અને નિષિદ્ધ અનુષ્ઠાનનો ધ્વસ ફળ પ્રત્યે કારણ ન સ્વીકારી શકાય, પરંતુ અદષ્ટને ફળ પ્રત્યે કારણ સ્વીકારવું જોઈએ, એમ ગ્રંથકારશ્રી યુક્તિથી બતાવે છે – શ્લોક : न चापि क्षणिकं कर्म फलायादृष्टमन्तरा । वैयर्थ्यं च प्रसज्येत प्रायश्चित्तविधेरपि ।।१६।। અન્વયાર્થ: વારિ=અને ક્ષ િવર્ષ-ક્ષણિક કર્મક્ષણિક એવી વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનરૂપ ક્રિયા ઈત્તરા=અદષ્ટ વગર ના જ ફળ માટે નથી. વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાનરૂપ ક્રિયા અદષ્ટ દ્વારા નહીં, પરંતુ ધ્વસ દ્વારા ફળ આપે છે, તેમ સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે કહે છે – =વળી પ્રાયશ્ચિત્તવિવેરવિ=પ્રાયશ્ચિતવિધિનું પણ વૈ પ્રસંગે વૈયર્થ પ્રાપ્ત થાય. II૧૬II Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૫ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૬ શ્લોકાર્ચ - અને ક્ષણિક કર્મ-ક્ષણિક એવી વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનરૂપ ક્રિયા અદષ્ટ વિના ફળ માટે નથી. વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાનરૂપ ક્રિયા ધ્વસ દ્વારા ફળ આપવા માટે સમર્થ છે, તેમ સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? તે કહે છે – વળી પ્રાયશ્ચિતવિધિનું પણ વૈયથ્ય પ્રાપ્ત થાય II૧૬ll જ “પ્રાયશ્ચિત્તવધેરપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વસ દ્વારા ફળ આપે છે, તેમ સ્વીકારવાથી અદૃષ્ટ તો વ્યર્થ થાય, પરંતુ અષ્ટને સ્વીકાર્યા વિના પ્રાયશ્ચિત્તવિધિ પણ વ્યર્થ પ્રાપ્ત થાય. ટીકા : न चेति-न च क्षणिकंक्रियाकालमात्रोपरतं, कर्म अदृष्टमन्तरा फलाय= फलं जनयितुं अलं=समर्थं, चिरध्वस्तस्य कालान्तरभाविफलजनकत्वस्य भावव्यापारकत्वव्याप्यत्वावधारणात्, ध्वंसस्य च व्यापारत्वेऽनुभवेनापि तद्द्वारैव स्मृतिजननोपपत्तौ संस्कारोऽप्युच्छिद्येत, तदुक्तमुदयनेनापि - “चिरध्वस्तं फलायालं ન વર્ષાતિર્થ વિના” રૂક્તિ ટીકાર્ચ - ..... વિના” રૂત્તિ અને ક્ષણિક કર્મ=ક્રિયાકાળમાત્રથી વિરામ પામેલું કર્મ ક્રિયાકાળમાત્રમાં પ્રવર્તતું એવું વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન, અદષ્ટ વિના ફળ માટે નથી=અદષ્ટ વિના ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી; કેમ કે ચિરધ્વસ્ત એવા કાલાન્તરભાવિફળજકત્વનું ભાવવ્યાપારકત્વના વ્યાપ્યત્વનું અવધારણ છે, અને ધ્વસનું વ્યાપારપણું સ્વીકાર્યું છતે અનુભવ વડે પણ તેના દ્વારા જ અનુભવના ધ્વંસ દ્વારા જ, મૃતિજતનની ઉપપત્તિ થયે છતે સંસ્કાર પણ ઉચ્છેદ પામે. તે ઉદયતાચાર્ય વડે પણ કહેવાયું છે ચિરધ્વસ્ત કાલાંતરભાવિફળજવકત્વ ભાવ વ્યાપાર દ્વારા કાર્ય કરે છે એમ પૂર્વમાં કહ્યું તે ઉદયનાચાર્ય વડે પણ વ્યાયકુસુમાંજલિ-૧/૯માં કહેવાયું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ “ચિરધ્વસ્ત કર્મ=ચિરધ્વસ્ત એવી ક્રિયા, અતિશય વગર=ભાવવ્યાપારરૂપ અતિશય વગર, ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી." (ન્યાયકુસુમાંજલિ-૧/૯) ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * અનુમવેપ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન તો ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરે પરંતુ અનુભવ પણ ધ્વંસ દ્વારા જ સ્મૃતિ ઉત્પન્ન કરે. ૬૬ * ‘સંસ્કૃારોપિ’ - અહીં ‘વિ’ થી એ કહેવું છે કે વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરે છે તેમ સ્વીકારીએ તો અદૃષ્ટનો ઉચ્છેદ થાય, પરંતુ સંસ્કારનો પણ ઉચ્છેદ થાય. ભાવાર્થ: કર્મ વિના માત્ર પુરુષાર્થથી કાર્યની અસંગતિ : કોઈ પુરુષ શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કર્યું, તો વળી અન્ય કોઈ પુરુષ શાસ્ત્રનિષિદ્ધ અનુષ્ઠાન કર્યું. તે બંને અનુષ્ઠાન ક્રિયાકાળ પછી હોતાં નથી, અને તે ક્રિયાનો ધ્વંસ કાલાંતરમાં ફળ ઉત્પન્ન કરે છે, તેમ સ્વીકારી શકાય નહીં; પરંતુ તે વિહિત અને નિષિદ્ધ ક્રિયાથી અદૃષ્ટ એવું કર્મ ઉત્પન્ન થાય છે, જે કાલાંતરમાં ફળ ઉત્પન્ન કરે છે, તેમ માનવું ઉચિત છે. જેમ કોઈ પુરુષ દૂધમાં મેળવણ નાખે ત્યારે તે મેળવણની ક્રિયા ક્ષણભાવિ છે, અને તેનું દહીંરૂપ ફળ ચિરકાળ પછી પ્રાપ્ત થાય છે. તે સ્થાનમાં મેળવણ નાખવાની ક્રિયાથી મેળવણ નાંખ્યા પછી દૂધમાં ક્રમસર પરિણામાંતર થાય છે, જે દૂધરૂપ ભાવનો પરિણામાંતર થવારૂપ વ્યાપાર છે, અને તે દૂધના તે ભાવવ્યાપાર દ્વારા ક્રમે કરીને દહીંરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે દેખાતાં સર્વ કાર્યોમાં જે જે ક્રિયા કાલાંતરે ફળ ઉત્પન્ન કરે છે, તે ભાવવ્યાપાર દ્વારા ફળ ઉત્પન્ન કરે છે, તેવું અવધારણ છે. તેની જેમ વર્તમાનમાં વિહિત અનુષ્ઠાન અને નિષિદ્ધ અનુષ્ઠાનનું ફળ પણ જન્માંતરમાં પ્રાપ્ત થતું હોય ત્યારે, તે ક્રિયાનો ધ્વંસ ફળ ઉત્પન્ન કરે છે, તેમ કહી શકાય નહીં, પરંતુ તે વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન દ્વારા કોઈક કર્મ નામના ભાવાત્મક પદાર્થની= વિદ્યમાન પદાર્થની, આત્મામાં નિષ્પત્તિ થયેલ છે, અને તે કર્મ ક્રમે કરીને પરિણામાંતર પામતું જ્યારે ઉદયપર્યાયને પામે છે, ત્યારે તે ક્રિયાનું ફળ કર્મના વિપાક દ્વારા પ્રાપ્ત થાય છે, તેમ સ્વીકારી શકાય. Page #88 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ ૧૭ અહીં વિશેષ એ છે કે કોઈક ક્રિયા તત્કાળ ફળ આપનારી હોય છે તો કોઈક ક્રિયા કાલાંતરે ફળ આપનારી હોય છે. જેમ લેખનક્રિયા કરવાથી લખાણની પ્રાપ્તિરૂપ તેનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. આવી તત્કાળ ફળ આપનારી ક્રિયામાં ભાવવ્યાપાર માનવાની જરૂર નથી. વળી કેટલીક ક્રિયા કર્યા પછી તેનું ફળ કાલાંતરે મળે છે. જેમ દૂધમાં મેળવણ નાંખવાની ક્રિયા કર્યા પછી દહીંરૂપ ફળ કાલાંતરે પ્રાપ્ત થાય છે. તે સ્થાનમાં મેળવણ નાખવાની ક્રિયાનો ધ્વંસ દહીંની પ્રાપ્તિનું કારણ છે, તેમ કહેવાય નહીં; પરંતુ મેળવણની ક્રિયાથી દૂધમાં કોઈક પરિણામાંતર થાય છે, જે પરિણામાંતર ઉત્તર-ઉત્તર પરિણામાંતરને પામીને દહીંરૂપ ફળને આપે છે. તેમ કોઈ પુરુષ શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરે ત્યારે તે ક્રિયાકાળમાં વર્તતા શુભ પરિણામથી આત્મા ઉપર લાગતા કર્મપરમાણુઓમાં કોઈક શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે અને આત્મા સાથે સંબદ્ધ થયેલા શક્તિવિશેષવાળા કર્મપરમાણુઓ ક્રમસર ઉત્તર-ઉત્તર પર્યાયને પામે છે, અને જ્યારે તે કર્મ પરમાણુઓનો ઉદયપર્યાય પ્રાપ્ત થાય છે ત્યારે ફળ પ્રાપ્ત થાય છે. આથી વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન કર્મબંધ દ્વારા પરલોકના ફળના સાધક છે, તેમ સ્વીકારવું ઉચિત છે. આમ છતાં એમ કહેવામાં આવે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા પરલોકના ફળને આપે છે તો અનુભવને પણ ધ્વંસ દ્વારા સ્મૃતિજનક સ્વીકારવાની આપત્તિ આવે, અને તેમ સ્વીકારીએ તો સંસ્કારના ઉચ્છેદને માનવાની આપત્તિ આવે. વસ્તુતઃ કોઈપણ પદાર્થનો બોધ થાય છે ત્યારે તે બોધથી આત્મા ઉપર તે ફળનો સંસ્કારો પડે છે, અને તે સંસ્કાર દ્વારા તે પદાર્થની કાલાંતરમાં ઉપસ્થિતિ થાય છે, એ પ્રકારનો સર્વજનપ્રસિદ્ધ વ્યવહાર છે. તે સ્થાનમાં પણ જેમ પદાર્થના બોધકાળમાં થતા અનુભવના ધ્વંસને કાલાંતરમાં થતી સ્મૃતિનો જનક સ્વીકારીને સંસ્કારનો અપલાપ ન કરી શકાય, તેમ વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાન ધ્વંસ દ્વારા કાલાંતરમાં ફળ ઉત્પન્ન કરે છે, તેમ સ્વીકારીને અદ્દષ્ટનો અપલાપ ન કરી શકાય. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૬ અહીં ઉદયનાચાર્યે કહ્યું તેનો આશય એ છે કે ચિરધ્વસ્ત એવી ક્રિયા ક્રિયાકાળમાં આત્મામાં કોઈ અતિશય ઉત્પન્ન કર્યા વિના ફળ ઉત્પન્ન કરવા સમર્થ નથી, અને આત્મામાં જે અતિશય ઉત્પન્ન થાય છે તે અદૃષ્ટ છે. ઉદયનાચાર્યના આ વચનથી પણ અદૃષ્ટની સિદ્ધિ થાય છે. ઉત્થાન : વિહિત અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરી શકતું નથી તેમ અન્વય અને વ્યતિરેકથી પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. હવે તર્કથી પણ વિહિત-નિષિદ્ધ કર્મ ધ્વંસ દ્વારા ફળ ઉત્પન્ન કરી શકતું નથી, તે બતાવવા અર્થે કહે છે – ટીકા : अपि च प्रायश्चित्तविधेरपि अदृष्टमन्तरा वैयर्थ्यं प्रसज्येत, अधर्मनाशेनैव तस्य फलवत्त्वात्, नरकादिदुःखानां प्रायश्चित्तविषयकर्मजन्यानामप्रसिद्ध्या तन्नाशस्य कर्तुमशक्यत्वाद्, दुःखप्रागभावस्याप्यसाध्यत्वात्, प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन तज्जन्यदुःखोत्पत्त्यापत्तेश्चेत्यन्यत्र विस्तरः ।।१६।। ટીકાર્ચ - પિ ર... વિતર: વળી, અદષ્ટ સ્વીકાર્યા વગર પ્રાયશ્ચિત્તવિધિનું પણ વ્યર્થપણું પ્રાપ્ત થશે; કેમ કે અધર્મનાશ વડે જ તેનું પ્રાયશ્ચિત્તવિધિનું, ફળવાતપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનથી ધ્વંસ દ્વારા જે ફળ પ્રાપ્ત થવાનું હતું, તે ફળનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેનું નિરાકરણ કરવા માટે હેતુ કહે છે – પ્રાયશ્ચિત છે વિષય જેને એવું નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનરૂપ કર્મ, તેનાથી જવ્ય એવાં વરકાદિ દુ:ખોની અપ્રસિદ્ધિ હોવાથી પ્રાયશ્ચિતકાળમાં અપ્રાપ્તિ હોવાથી, તેનો નાશ કરવો અશક્ય છેઃનિષિદ્ધ અનુષ્ઠાનના સેવનથી જવ્ય એવાં નરકાદિ દુઃખોરૂપ ફળનો પ્રાયશ્ચિત્તથી નાશ કરવો અશક્ય છે. અહીં પૂર્વપક્ષી કહે કે નિષિદ્ધ અનુષ્ઠાનનું સેવન કર્યા પછી નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તે નરકાદિ દુઃખોનો પ્રાગભાવ વિદ્યમાન છે, અને Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ ૬૯ તે પ્રાગભાવનો નાશ પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે. તેનું નિરાકરણ કરવા માટે અન્ય હેતુ કહે છે દુઃખના પ્રાગભાવનું પણ અસાધ્યપણું છે=નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનના ફળરૂપે પ્રાપ્ત થનારાં નરકાદિ દુઃખોના પ્રાગભાવનું પણ પ્રાયશ્ચિત્તવિધિથી અસાધ્યપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે જેમ અદૃષ્ટના સ્વીકારના મતમાં પ્રાયશ્ચિત્તવિધિથી અદૃષ્ટનો નાશ થઈ શકે છે, તેમ અમારા મતમાં પ્રાયશ્ચિત્તવિધિથી દુ:ખના પ્રાગભાવનો નાશ થઈ શકે છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે અને પ્રાગભાવનો પ્રતિયોગીજનકત્વનો નિયમ હોવાને કારણે તજ્જન્ય દુ:ખની ઉત્પત્તિની આપત્તિ છે. ‘કૃતિ’=એ પ્રકારના કથનવિષયક=શ્લોક૧૬માં કહ્યું એ પ્રકારના કથનવિષયક, અન્યત્ર વિસ્તાર છે. ।।૧૬।। * ‘નરવિદુઃલ્લાનાં’ - અહીં‘વિ’ થી તિર્યંચનાં કે મનુષ્યનાં દુ:ખો ગ્રહણ કરવાં. * ‘દુઃવપ્રાગમાવસ્યાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પ્રાયશ્ચિત્તવિધિથી અપ્રાપ્ત એવાં નરકાદિ દુ:ખોનો ઉચ્છેદ તો અસાધ્ય છે, પરંતુ તે નરકાદિ દુઃખોનો પ્રાગભાવ પણ અસાધ્ય છે. ભાવાર્થ: વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા જન્માંતરમાં ફળ આપે છે, તેમ સ્વીકારીને અદ્દષ્ટનો અપલાપ કરવામાં આવે તો શાસ્ત્રકારોએ પાપ કરનારને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનું કથન કર્યું છે, તે સંગત થાય નહીં; કેમ કે જો અદૃષ્ટ સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે જે જીવે પાપ કર્યું છે, તેનાથી તેના આત્મામાં અદષ્ટ ઉત્પન્ન થયું છે, અને પ્રાયશ્ચિત્તવિધિ દ્વારા તેનો નાશ થાય છે. હવે જો અદૃષ્ટ ન સ્વીકારવામાં આવે તો પ્રાયશ્ચિત્તથી શેનો નાશ થાય છે, જેના કારણે થયેલા પાપનું ફળ નહીં મળે તેમ કહી શકાય ? અર્થાત પ્રાયશ્ચિત્તથી નાશ્ય એવું કંઈ નથી; કેમ કે થયેલું પાપ તો થઈ ચૂકેલું છે, અને તે થયેલા પાપનો ધ્વંસ વિદ્યમાન છે, અને તે ધ્વંસનો નાશ થઈ શકે નહીં. તેથી તે થયેલા પાપનો ધ્વંસ ઉચિત કાળે અવશ્ય ફળ આપશે. માટે શાસ્ત્રમાં પાપશુદ્ધિ અર્થે જે Page #91 -------------------------------------------------------------------------- ________________ છo દેવપુરુષકારદ્વાચિંચિકા/શ્લોક-૧૬ પ્રાયશ્ચિત્તનું વિધાન છે તે નિરર્થક સિદ્ધ થાય. વળી, પ્રાયશ્ચિત્ત અધર્મનો નાશ કરીને જ ફળ આપનાર છે=પ્રાયશ્ચિત્ત અધર્મનો નાશ કરીને જ અધર્મના અનર્થથી રક્ષણ કરનાર છે, અને અહીં અધર્મ એ જ પાપરૂપ અદૃષ્ટ છે. તેથી પાપસેવનથી અદષ્ટ ઉત્પન્ન થતું નથી, તેમ સ્વીકારવામાં આવે તો પ્રાયશ્ચિત્તને કહેનારાં શાસ્ત્રવચનોનો અપલોપ થાય. અહીં પૂર્વપક્ષી કહે કે પાપનું ફળ નરકાદિ દુઃખો છે, તે નરકાદિ દુઃખોરૂપ ફળનું નિવારણ પ્રાયશ્ચિત્ત કરે છે. માટે પ્રાયશ્ચિત્તને વ્યર્થ માનવાનો પ્રસંગ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે -- પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષ જ્યારે પ્રાયશ્ચિત્ત કરે છે, તે વખતે પોતાના સેવાયેલા પાપનું નરકાદિ ફળ પ્રાપ્ત થયું નથી, તેથી અપ્રાપ્ત એવાં નરકાદિ દુઃખોના ફળનો પ્રાયશ્ચિત્ત નાશ કરી શકે નહીં. જેમ ભવિષ્યમાં ઘડો ઉત્પન્ન થવાનો છે, તેનો નાશ વર્તમાનમાં દંડથી થઈ શકે નહીં, પરંતુ વર્તમાનમાં ઘડો વિદ્યમાન હોય તો દંડથી તેનો નાશ થઈ શકે; તેમ નરકાદિ દુઃખો હજુ પ્રાપ્ત થયાં નથી, તે દુઃખોનો નાશ પ્રાયશ્ચિત્તથી થઈ શકે નહીં, પરંતુ નિષિદ્ધ અનુષ્ઠાનના સેવનથી બંધાયેલા અને વર્તમાનમાં વિદ્યમાન અદષ્ટ એવા અશુભ કર્મનો પ્રાયશ્ચિત્તથી નાશ થઈ શકે. માટે પ્રાયશ્ચિત્તની સંગતિ કરવા અર્થે પણ અદૃષ્ટને સ્વીકારવું જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થઈ નથી, તોપણ નરકાદિ દુઃખોનો પ્રાગભાવ વિદ્યમાન છે, અને જે પુરુષ પૂર્વના કરાયેલા પાપની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત કરે તે પ્રાયશ્ચિત્તથી દુઃખોના પ્રાગભાવનો નાશ થશે. તેથી પ્રાયશ્ચિત્ત કરનારને નરકાદિ ફળની પ્રાપ્તિ થશે નહીં. આ રીતે અદૃષ્ટ સ્વીકાર્યા વિના પ્રાયશ્ચિત્તની સંગતિ પૂર્વપક્ષી કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દુઃખનો પ્રાગભાવ પણ પ્રાયશ્ચિત્તથી અસાધ્ય છે અર્થાત્ ભાવાત્મક પદાર્થ પ્રયત્નથી નાશ કરી શકાય, અભાવાત્મક પદાર્થનો પ્રયત્નથી નાશ થઈ શકે નહીં. જેમ ઘટ વિદ્યમાન હોય તો ઘટનો નાશ દંડથી થઈ શકે, પરંતુ ઘટનો પ્રાગભાવ તે ભાવાત્મક પદાર્થ નથી, તેથી તેનો નાશ દંડથી થઈ શકે નહીં. તેમ Page #92 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારાવિંશિકા/શ્લોક-૧૬-૧૭ ૭૧ નરકાદિ દુઃખોના પ્રાગભાવનો પણ પ્રાયશ્ચિત્તથી નાશ થઈ શકે નહીં. તેથી અદૃષ્ટને સ્વીકાર્યા વિના પ્રાયશ્ચિત્તવિધિને વ્યર્થ માનવાનો પ્રસંગ આવે. અહીં પૂર્વપક્ષી કહે કે ઘટનો પ્રાગભાવ ઘટ ઉત્પન્ન થાય ત્યારે નાશ પામે છે, તેમ નરકાદિ દુઃખોનો પ્રાગભાવ પણ નરકાદિ દુઃખો ઉત્પન્ન થાય ત્યારે નાશ પામે છે. તેની જેમ નરકાદિ દુઃખોની ઉત્પત્તિ પૂર્વે પ્રાયશ્ચિત્તવિધિથી પણ નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ થઈ શકે છે, તેમ સ્વીકારી શકાય. અહીં નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ પ્રાયશ્ચિત્તથી ન થઈ શકે, તેમાં ગ્રંથકારશ્રી અન્ય હેતુ બતાવે છે – પ્રાગભાવ પ્રતિયોગીનો જનક છે' તેવો નિયમ હોવાને કારણે પ્રાગભાવથી જન્ય નરકાદિ દુઃખોની ઉત્પત્તિની આપત્તિ આવે. આશય એ છે કે ઘટનો પ્રાગભાવ નિયમ ઘટને ઉત્પન્ન કરે છે, આવો નિયમ છે; કેમ કે કાર્યથી પ્રાગભાવનું અનુમાન થાય છે. તેથી જ્યાં જ્યાં કાર્ય થાય છે, ત્યાં ત્યાં કાર્ય પૂર્વે પ્રાગભાવ છે તેમ મનાય છે માટે “પ્રાગભાવ હંમેશાં પ્રાગભાવના પ્રતિયોગી એવા કાર્યને અવશ્ય ઉત્પન્ન કરે', આ પ્રકારનો નિયમ છે. માટે જે પુરુષે નિષિદ્ધનું સેવન કર્યું છે, તે પુરુષમાં નરકાદિ દુઃખોનો પ્રાગભાવ છે, તેમ સ્વીકારવામાં આવે તો, તે પ્રાગભાવ નરકાદિ દુઃખોને અવશ્ય ઉત્પન્ન કરશે. માટે નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, તેમ સ્વીકારી શકાય નહીં. તેથી અદૃષ્ટને સ્વીકાર્યા વિના શાસ્ત્રમાં કહેવાયેલી પ્રાયશ્ચિત્તવિધિ વ્યર્થ છે, તેમ માનવાનો પ્રસંગ આવે. આનાથી એ ફલિત થયું કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન અદૃષ્ટને ઉત્પન્ન કરીને ફળ આપે છે, પરંતુ વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા ફળ આપતું નથી. ll૧છા અવતરણિકા : શ્લોક-પમાં કહ્યું કે કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકારમાંથી કોઈક ગોણરૂપે તો કોઈક મુખ્યરૂપે હેતુ છે, તેમ વ્યવહારનય માને છે. ત્યારપછી કોઈક કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી જે અનુત્કટ હોય તે ગૌણ છે અને જે ઉત્કટ હોય તે મુખ્ય છે, તેમ બતાવીને દેવ અને પુરુષકાર પરસ્પર ગૌણ-મુખ્યભાવે Page #93 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ એકબીજાને સહકારી થઈને કાર્ય કરે છે, તેમ સિદ્ધ કર્યું. હવે કોઈક સ્થાને કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી જે બળવાન હોય તે નિર્બળને હણે છે, એ પ્રકારનો અન્ય પણ ગૌણ-મુખ્યભાવ છે, તે બતાવવા વ્યવહારવાદી કહે છે શ્લોક ઃ ૭ર विशेषश्चात्र बलवदेकमन्यन्निहन्ति यत् । व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ।।१७।। અન્વયાર્થ: T=અને ત્ર=અહીં=દૈવ અને પુરુષકારની વિચારણામાં વિશેષઃ=વિશેષ છે ઘનવ–બળવાન એવું ય—જે =એક તે અન્યત્=અન્યને નિત્તિ=હણે છે, ચ=અને વપિ=આ રીતે પણ=એક બળવાન નિર્બળ એવા અન્યને હણે છે, એ રીતે પણ, પ્રતિયોશિનમવેશ્ર્વ=પ્રતિયોગીની અપેક્ષા રાખીને મિષાર: ન=વ્યભિચાર તથી=સર્વત્ર દૈવ અને પુરુષકાર કારણ નથી, પરંતુ કોઈક સ્થાને બંનેમાંથી કોઈ એક કારણ છે, એ પ્રકારનો વ્યભિચાર નથી. ।।૧૭। શ્લોકાર્થ ઃ અને અહીં=દેવપુરુષકારની વિચારણામાં, બળવાન એવું જે એક વિશેષ છે તે અન્યને હણે છે, અને એ રીતે પણ પ્રતિયોગીની અપેક્ષા રાખીને વ્યભિચાર નથી. ।।૧૭। નોંધ :- ‘વિશેષશ્વ' શ્લોક-૫માં કહ્યું કે વ્યવહારનયથી સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર ગૌણ-મુખ્ય ભાવરૂપે હેતુ છે, એ ગૌણ-મુખ્યભાવ ત્યારપછી બતાવેલ. હવે અન્ય પ્રકારનો ગૌણ-મુખ્યભાવ બતાવવા અર્થે ‘’ કારથી સમુચ્ચય કરે છે. ' * ‘વર્મા’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પૂર્વમાં બતાવ્યું એ રીતે ગૌણમુખ્યભાવો જ્યાં દૈવ અને પુરુષકાર છે ત્યાં તો બંને કારણોને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકા૨વામાં વ્યભિચાર નથી, પરંતુ દૈવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળને હણે છે, એ રીતે પણ પ્રતિયોગીની અપેક્ષા રાખીને બંને કારણોને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકારવામાં વ્યભિચાર નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ ટીકાઃ विशेषश्चेति - अत्र च दैवपुरुषकारविचारणायां, विशेषोऽयं, यदनयोर्मध्ये एकं बलवदन्यद् = निर्बलं निहन्ति = स्वफलमुपदधानं प्रतिस्खलयति, नन्वत्रैवैकव्यभिचारादुभयोरन्योऽन्यापेक्षत्वक्षतिरित्यत्राह एवमपि च प्रतियोगिनमपेक्ष्य न व्यभिचार:, एकेनान्यप्रतिघातेऽप्यन्यस्य प्रतियोगितयाऽपेक्षणात् केवलं प्रतिहतत्वेनैव प्रतिघातप्रतियोगित्वेन गौणत्वमात्रं स्यादिति बोध्यम् ।।૨૭।। ટીકાર્ય ઃ अत्र च વોઘ્નમ્ ।। અને અહીં-દૈવ અને પુરુષકારની વિચારણામાં, આ વિશેષ છે. હવે તે વિશેષ સ્પષ્ટ કરે છે આ બેમાં=દૈવ અને પુરુષકારમાં, જે એક બળવાન છે તે અન્યને=નિર્બળને હણે છે=સ્વળ આપતાં તેને સ્ખલના કરે છે=નિર્બળ એવા અન્યને પોતાનું ફળ આપતાં અટકાવે છે. ..... અહીં જ=આ બીજા પ્રકારના વિકલ્પમાં જ, એકનો વ્યભિચાર હોવાથી=કાર્ય પ્રત્યે બંનેમાંથી એક કારણ છે, અન્ય કારણ નથી, તે રૂપ એકનો વ્યભિચાર હોવાથી, ઉભયમાં=દૈવ અને પુરુષકાર બંનેમાં, અન્યોન્ય અપેક્ષત્વની=પરસ્પર અપેક્ષાપણાની, ક્ષતિ છે. એ પ્રકારની શંકામાં કહે છે=શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે - ૭૩ અને આ રીતે પણ=દૈવ અને પુરુષકાર બંતેમાં બળવાન એવું એક અન્યને હણે છે એ રીતે પણ, પ્રતિયોગીની અપેક્ષા રાખીને=“કાર્યની નિષ્પત્તિ પ્રત્યે જે નિર્બળ છે તે પ્રતિયોગીરૂપે આવશ્યક છે” એ પ્રકારની અપેક્ષા રાખીને, વ્યભિચાર તથી દૈવ અને પુરુષકાર બંનેને કારણ સ્વીકારવામાં વ્યભિચાર નથી. અહીં પ્રશ્ન થાય કે કાર્યની નિષ્પત્તિ પ્રત્યે બળવાન જ્યારે નિર્બળને હણે છે, ત્યારે કાર્ય તો જે બળવાન છે તેનાથી થાય છે, નિર્બળથી કાર્ય થતું નથી. તેથી કાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યભાવરૂપે દૈવ અને પુરુષકાર બંને કારણ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -- Page #95 -------------------------------------------------------------------------- ________________ ભુજ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૭ એક વડે અત્યના પ્રતિઘાતમાં પણ દેવ અને પુરુષકાર બંનેમાંથી એક વડે અચના પ્રતિઘાતમાં પણ, અત્યની પ્રતિયોગીપણારૂપે અપેક્ષા હોવાથી ફક્ત પ્રતિહતપણું હોવાથી જ=નિર્બળ એવા અત્યનું પ્રતિહતપણું હોવાથી જ, પ્રતિઘાત પ્રતિયોગીપણારૂપે ગૌણત્વ માત્ર થાય=નિર્બળ એવા અવ્યનું પ્રતિઘાતના પ્રતિયોગીપણારૂપે ગૌણપણું માત્ર થાય, એ પ્રમાણે જાણવું. I૧૭ના પુના પ્રતિઘાતેડા' - અહીં“પ” થી એ કહેવું છે કે દેવ અને પુરુષકારમાંથી એક દ્વારા અન્યનો પ્રતિઘાત ન થતો હોય, પરંતુ અન્ય સહાયક થતું હોય ત્યારે તો અનુત્કટપણારૂપે અન્ય ગૌણ છે, પરંતુ દેવ અને પુરુષકારમાંથી એક દ્વારા અન્યનો પ્રતિઘાત થતો હોય ત્યારે પણ પ્રતિઘાત-પ્રતિયોગીપણારૂપે અન્યનું ગૌણપણું છે. ભાવાર્થ :દેવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળને ખલના કરે તેની યુક્તિ - દેવ અને પુરુષકારમાંથી કેટલાંક સ્થાનોમાં કાર્યની નિષ્પત્તિમાં કર્મ વિજ્ઞભૂત હોય છે, તે વખતે બળવાન પુરુષકારથી કર્મનું હનન થઈ શકે છે. જેમ સુબુદ્ધિ મંત્રીએ પોતાના કુટુંબના વિનાશને અનુકૂળ ઉપસ્થિત થયેલ કર્મને સ્વબુદ્ધિના બળથી હનન કરીને કુટુંબનું રક્ષણ કર્યું, તે સ્થાનમાં કુટુંબના વિનાશ માટે ઉપસ્થિત કર્મનું બળવાન પુરુષકારથી હનન થયું. કોઈક સ્થાનમાં કાર્યથી વિપરીત પુરુષકાર હોય ત્યારે બળવાન દેવથી પુરુષકારનું હનન થાય છે. જેમ કુષ્ઠ રોગથી અભિભૂત થયેલ કોઈ બ્રાહ્મણ મૃત્યુની ઇચ્છાથી કોઈ પર્વત ઉપર ચડીને ઝુંપાપાત કરવા અર્થે જાય છે, ઉનાળાનો મધ્યાહ્ન કાળનો સમય થયો છે, તે જઈ રહ્યો છે, તેવામાં તેની સન્મુખ આવતા એક સર્પને તે જુએ છે અને વિચારે છે, આ સર્પને હું ગ્રહણ કરું, જેથી મારું શીધ્ર મૃત્યુ થાય, અને મૃત્યુના આશયથી તે સર્પની સન્મુખ જાય છે, ત્યારે તેના શરીરની દુર્ગધથી ત્રસ્ત થઈને સર્પ વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બ્રાહ્મણ પણ સર્પની પાછળ દોડે છે અને ભાગતાં ભાગતાં શ્રાંત થયેલો સર્પ કોઈક મનુષ્યના મસ્તકની ખોપરીમાં વમન કરે છે. સર્પની પાછળ દોડતો બ્રાહ્મણ વિચાર કરે છે કે “આ સર્પના વમનનું ભક્ષણ હું કરીશ તો મારું મૃત્યુ અવશ્ય થશે” વસ્તુતઃ આ રીતે મનુષ્યની ખોપરીમાંથી પ્રાપ્ત થયેલ સર્પનું Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૫ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૭-૧૮ વમનરૂપ ઝેર તેના કુષ્ટરોગનું ઔષધ હતું. તેથી વમનના ભક્ષણથી તેનો રોગ તત્કાળ નાશ પામે છે. આ સ્થાનમાં મૃત્યુ માટે કરાયેલા પ્રયત્નનું હનન કરીને બળવાન એવું દેવ તેના આરોગ્યની પ્રાપ્તિનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે જે બળવાન હોય તે નિર્બળને હણે છે, એવો કાર્યકારણભાવ સ્વીકારવાથી દેવ અને પુરુષકાર ગૌણ-મુખ્ય ભાવથી કારણ છે, એ પ્રકારની વ્યવહારનયની માન્યતામાં વ્યભિચારની પ્રાપ્તિ થાય; કેમ કે આવા સ્થાનમાં કાર્યની નિષ્પત્તિ પ્રત્યે દેવ અને પુરુષકાર બને કારણ નથી, પરંતુ દેવ અને પુરુષકારમાંથી જે બળવાન છે, તે નિર્બળને હણીને કાર્ય કરે છે. તેથી કાર્ય પ્રત્યે દૈવ-પુરુષકારમાંથી જે બળવાન છે, તે કારણ છે, પરંતુ દેવ અને પુરુષકાર બંને કારણ નથી. તેથી બંને પરસ્પરની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, એ પ્રકારના સ્વીકારની ક્ષતિ છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જેનો પ્રતિઘાત થાય છે, તે પ્રતિઘાતનો પ્રતિયોગી કહેવાય. તેથી પ્રતિઘાતના પ્રતિયોગીપણારૂપે તેનું અસ્તિત્વ પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ છે; કેમ કે દેવ અને પુરુષકારમાંથી નિર્બળ એવા દેવ કે પુરુષકાર ઉપસ્થિત ન હોય તો તેનો પ્રતિઘાત કર્યા વગર બળવાન પણ કારણ કાર્ય કરી શકે નહીં. આથી કાર્યની નિષ્પત્તિમાં પ્રતિબંધક એવા નિર્બળ દેવ કે પુરુષકારનો પ્રતિઘાત કરીને દેવ કે પુરુષકારમાંથી કોઈ એક દ્વારા કાર્ય થાય છે, તે સ્થાનમાં નિર્બળ કારણ પ્રતિયોગીરૂપે ઉપસ્થિત છે, તે અપેક્ષાએ પ્રતિયોગી ગૌણ કારણ છે. આનાથી એ ફલિત થાય કે કેટલાક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી કોઈ એક અનુત્યુટરૂપે સહકારી હોય છે અર્થાત્ અનુત્કટપણાથી કારણ હોય છે, અને કેટલાક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી કોઈ એક પ્રતિઘાતના પ્રતિયોગીરૂપે કારણ હોય છે અર્થાત્ પ્રતિયોગીપણાથી કારણ હોય છે. આથી જ મોક્ષરૂપ કાર્ય પ્રત્યે યોગનિરોધરૂપ પુરુષકારથી અવશિષ્ટ કર્મનો નાશ થાય છે. તે સ્થાનમાં નાશના પ્રતિયોગી એવા કર્મો ગૌણરૂપે મોક્ષ પ્રત્યે કારણ છે. આવા અવતરણિકા - શ્લોક-પ-૬માં બતાવ્યું કે કોઈક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી કોઈ એક અનુત્યુટરૂપે કારણ હોય છે, તો કોઈ અન્ય ઉત્કટરૂપે કારણ હોય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૮ તે સ્થાનમાં ઉત્કટ-અનુત્કટ એવા દેવ અને પુરુષકાર બંનેથી કાર્ય થાય છે; અને શ્લોક-૧૭માં બતાવ્યું કે કોઈક સ્થાનમાં દેવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળનો પ્રતિઘાત કરીને કાર્ય કરે છે. આ રીતે કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર ગૌણ મુખ્યરૂપે કારણ છે છતાં કેટલાક પુરુષકારનો અપલાપ કરીને માત્ર દેવથી કાર્ય થાય છે, તેમ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – શ્લોક : कर्मणा कर्ममात्रस्य नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु तस्यैतदपि युज्यते ।।१८।। અન્વયાર્થ કર્મUTIFકર્મ વડે દેવ વડે, માત્રચકર્મમાત્રનો=કેવળ જ પુરુષકારનો તત્ત્વત:તત્વથી અનુપચારથી ૩૫ણાતાદિ ઉપઘાતાદિ ન નથી. વળી તરચ તેનું–દેવનું સ્વવ્યાપારગત–=સ્વવ્યાપારગતપણું હોતે છતે=જીવની ક્રિયા સાથે પ્રતિબદ્ધપણું હોતે છતે તપિ આ પણ=પરસ્પર ઉપઘાતાદિ પણ પુષ્ય ઘટે છે. ૧૮ શ્લોકાર્ચ - કર્મ વડે દેવ વડે, કેવળ જ પુરુષકારનો અનુપચારથી ઉપઘાતાદિ નથી. વળી તેનું દેવનું, સ્વવ્યાપારગતપણું હોતે છતે જીવની ક્રિયા સાથે પ્રતિબદ્ધપણું હોતે છતે, આ પણપરસ્પર ઉપઘાતાદિ પણ, ઘટે છે. ll૧૮II - અહીં ‘’ થી અનુગ્રહનું ગ્રહણ કરવું. ‘તપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે પરસ્પર અનુપઘાતાદિ તો ઘટે છે, પરંતુ ઉપઘાતાદિ પણ ઘટે જ છે. ટીકા - कर्मणेति-कर्मणा केवलेनैव, कर्ममात्रस्य केवलस्यैव कर्मणः, न उपघातादि= उपघातानुग्रहौ, तत्त्वत: अनुपचारेण, न हि केवलं कर्म किञ्चिदुपहन्तुं निगृहीतुं Page #98 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૮ (अनुगृहीतुं) वा क्षमं, असहायत्वात्, स्वव्यापारगतत्वे तु-जीवक्रियाप्रतिबद्धत्वे पुन:, तस्य कर्मणः, एतदपि परस्परोपघातादि युज्यते ।।१८।। ટીકાર્ચ - કેવળ જ કર્મ વડ–દેવ વડે કર્મમાત્રનો કેવળ જ કર્મનો પુરુષકારમાત્રનો, તત્વથી=અનુપચારથી, ઉપઘાતાદિ ઉપઘાત-અનુગ્રહ નથી. કેવળ જ કર્મથી=દેવથી પુરુષકારનો ઉપઘાત-અનુગ્રહ કેમ નથી ? તે સ્પષ્ટ કરે છે – કેવળ દેવ કોઈને ઉપહનન કરવા માટે અથવા અનુગ્રહ કરવા માટે સમર્થ નથી જ; કેમ કે અસહાયપણું છે. વળી સ્વવ્યાપારગતપણું હોતે છતે જીવની ક્રિયા સાથે પ્રતિબદ્ધપણું હોતે છતે=જીવની ક્રિયા સાથે દેવનું પ્રતિબદ્ધપણું હોતે છતે, તેનું કર્મનું, દેવનું, આ પણ=પરસ્પર ઉપઘાતાદિ પણ, ઘટે છે. ૧૮ નોંધ - ટીકામાં ‘નિJદીતું ના સ્થાને “મનુJણીતું' પાઠ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ :પ્રયત્ન વગર માત્ર કર્મ, કાર્ય કરવા અસમર્થ : કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન કરતો હોય ત્યારે તે કાર્યને પ્રતિકૂળ એવું દૈવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ છે, એમ કહેવાય, અને કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન ન કરતો હોય ત્યારે તે કાર્યને પ્રતિકૂળ એવું દેવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ નથી, એમ કહેવાય. આ પ્રકારનો નિયમ છે. આ રીતે કોઈ જીવ વિવક્ષિત કાર્યને ઉદ્દેશીને પણ યથાતથા યત્ન કરતો હોય ત્યારે તેનો યત્ન કાર્યને અનુકૂળ નથી તેથી તેનું દૈવ જીવની ક્રિયાથી અપ્રતિબદ્ધ છે માટે તે કાર્યની નિષ્પત્તિમાં ઉપઘાતક એવું દૈવ જીવના પુરુષકારને કાર્યનિષ્પત્તિ કરવામાં ઉપઘાત કરનારું છે તેમ કહી શકાય નહીં. જેમ કોઈક પુરુષનું દેવ ધનપ્રાપ્તિ માટે કરાતા યત્નને ખુલના કરાવે તેવું હોય, અને ધનપ્રાપ્તિનો ઉદ્યમ તે પુરુષ ન કરતો હોય, તો ધનપ્રાપ્તિને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૮ અનુકૂળ પોતાના પુરુષકારને દેવ ઉપઘાત કરે છે, તેમ કહેવાય નહીં, પરંતુ તે પુરુષ ધનપ્રાપ્તિ માટે સમ્યક ઉદ્યમ કરતો હોય અને ધનપ્રાપ્તિ ન થાય, ત્યારે કહી શકાય કે ધનપ્રાપ્તિને અનુકૂળ ક્રિયાથી પ્રતિબદ્ધ એવું દૈવ, ધનપ્રાપ્તિને અનુકૂળ વ્યાપારને ખુલના કરે છે. વળી કોઈ પુરુષ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત ભાવચારિત્રનો અર્થી હોય અને પોતાનું ચારિત્રમોહનીયકર્મ તૂટે તદર્થે શાસ્ત્રવિધિ અનુસાર દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરતો હોય, ત્યારે ચારિત્રમોહનીયકર્મના ઉચ્છેદને અનુકૂળ એવા વ્યાપારથી તે પુરુષનું ચારિત્રમોહનીયકર્મ પ્રતિબદ્ધ છે, આમ છતાં તેના દ્રવ્યસ્તવથી આ ભવમાં ચારિત્રમોહનીયકર્મ તૂટે નહીં તો કહી શકાય કે “આ પુરુષનું ચારિત્રમોહનીયકર્મ ચારિત્રને અનુકૂળ ઉદ્યમમાં અલના પમાડે છે'; પરંતુ કોઈક પુરુષ ચારિત્રમોહનીયકર્મ તોડવાના લક્ષ્યને સામે રાખીને તે રીતે, દ્રવ્યસ્તવમાં ઉદ્યમ ન કરતો હોય, અને કહે કે “મારું ચારિત્રમોહનીયકર્મ મને ચારિત્ર પ્રાપ્ત થવા દેતું નથી', તો તે કથન ઉપચારથી કહી શકાય. વસ્તુતઃ ચારિત્રમોહનીયકર્મના ઉચ્છેદને અનુકૂળ તેનો વ્યાપાર નથી. તેથી તે વ્યાપારને ચારિત્રમોહનીયકર્મ ઉપઘાત કરે છે, તેમ કહી શકાય નહીં; કેમ કે તેનો વ્યાપાર અન્ય પ્રવૃત્તિમાં છે પરંતુ ચારિત્રમોહનીયકર્મના ઉચ્છેદને અનુકૂળ નથી. માટે જીવક્રિયાથી અપ્રતિબદ્ધ એવું ચારિત્રમોહનીયકર્મ તેના ચારિત્રની પ્રાપ્તિના વ્યાપારનો ઉપઘાત કરે છે તેમ કહી શકાય નહીં. વળી, કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન કરતો હોય ત્યારે તે કાર્યને અનુકૂળ એવું દેવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ છે, અને જ્યારે કોઈ જીવ કોઈ વિવક્ષિત કાર્યને અનુકૂળ યત્ન ન કરતો હોય ત્યારે તે કાર્યને અનુકૂળ એવું દૈવ જીવક્રિયાથી પ્રતિબદ્ધ નથી, અને જે વખતે જીવ તે કાર્યને અનુકૂળ ક્રિયા ન કરતો હોય ત્યારે જીવની ક્રિયાથી અપ્રતિબદ્ધ એવું કેવળ દેવ, જીવના પુરુષકારને કાર્યનિષ્પત્તિ કરવામાં તત્ત્વથી અનુગ્રહ કરનારું થતું નથી; કેમ કે જીવની ક્રિયાની સહાયતા વગરનું દેવ અભિપ્રેત કાર્યને કરવા માટે સમર્થ નથી. જેમ કોઈ પુરુષનું દેવ ધનપ્રાપ્તિ માટે કરાતા યત્નને અનુગ્રહ કરે તેવું હોય, આમ છતાં ધનપ્રાપ્તિના ઉદ્યમથી પ્રતિબદ્ધ દૈવ ન હોય ત્યારે, ધનપ્રાપ્તિને Page #100 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ ૭૯ અનુકૂળ પોતાના પુરુષકારને દૈવ અનુગ્રહ કરે છે, તેમ કહેવાય નહીં, પરંતુ તે પુરુષ ધનપ્રાપ્તિ માટે સમ્યફ ઉદ્યમ કરતો હોય અને ધનપ્રાપ્તિ થાય, ત્યારે કહી શકાય કે “ધનપ્રાપ્તિને અનુકૂળ ક્રિયાથી પ્રતિબદ્ધ એવું દેવ ધનપ્રાપ્તિને અનુકૂળ વ્યાપારને અનુગ્રહ કરે છે.” વળી કોઈ પુરુષ ભાવચારિત્રનો અત્યંત અર્થી હોય, અને તેની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તેના ઉપાયભૂત દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરતો હોય, તે વખતે તે પુરુષને દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમભાવ હોય, ભાવચારિત્રના પરમાર્થનો બોધ કરાવે તેવો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ હોય, અને ચારિત્રમોહનીયકર્મ શિથિલ હોય, તો દ્રવ્યસ્તવના બળથી ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ વીયૅલ્લાસ થઈ શકે ત્યારે, દર્શનમોહનીયકર્મના અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉપઍહિત એવું સોપક્રમ ચારિત્રમોહનીયકર્મ તેને ચારિત્રની પ્રાપ્તિમાં અનુગ્રહ કરનારું છે, એમ કહી શકાય; અને તે પુરુષ જો સ્વશક્તિ અનુસાર ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ ઉદ્યમ ન કરતો હોય, તો તેનું સોપક્રમભાવવાળું પણ ચારિત્રમોહનીયકર્મ તેને ચારિત્રની પ્રાપ્તિ માટે અનુગ્રહ કરનારું બને નહીં; કેમ કે કાર્યને અનુકૂળ જીવવ્યાપારથી અપ્રતિબદ્ધ એવું કર્મ કાર્યનિષ્પત્તિમાં જીવવ્યાપારને અનુગ્રહ કરનારું છે, તેમ કહી શકાય નહીં. આનાથી એ ફલિત થાય કે કર્મથી પુરુષકારનો અનુગ્રહ થાય છે અથવા ઉપઘાત થાય છે માટે કાર્ય માત્ર પ્રત્યે કેવલ કર્મ કારણ નથી, પરંતુ દેવ અને પુરુષકાર અન્યોન્ય અપેક્ષાથી કારણ છે. II૧૮ અવતરણિકા : શ્લોક-૧૮માં કહ્યું કે જીવક્રિયાથી પ્રતિબદ્ધ એવું કર્મ હોય તો દેવ અને પુરુષકારમાં પરસ્પર ઉપઘાતાદિ ઘટે છે. હવે તે કથન કઈ રીતે સ્વીકારવાથી યુક્તિસંગત થાય ? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક : उभयोस्तत्स्वभावत्वे तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्सम्यग्न्यायाविरोधतः ।।१९।। Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ અન્વયાર્થ: ૩મયોસ્તત્વમાવત્વેaઉભયનું તસ્વભાવપણું હોતે છતે–દેવ અને પુરુષકારનું બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે તાતારપેક્ષા તે તે કાલાદિની અપેક્ષાએ સચવાયાવિરથિત =સમ્યમ્ વ્યાયના અવિરોધથી વાચ્યવાથમાવ: ચા= બાધ્યબાધકભાવ થાયEઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય. II૧૯i શ્લોકાર્ધ : ઉભયનું તસ્વભાવપણું હોતે છતે દેવ અને પુરુષકારનું બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે તે તે કાલાદિ અપેક્ષાએ સમ્યમ્ ન્યાયના અવિરોધથી બાધ્યબાધકભાવ થાયEઉપઘાય-ઉપઘાતકભાવ થાય. I૧૯II તત્તાનાસયા’ - અહીં ‘વિ' થી નિયતિ અને સ્વભાવનું ગ્રહણ કરવું. ટીકા - ___ उभयोरिति-उभया-दैवपुरुषकारयोः तत्स्वभावत्वे बाध्यबाधकस्वभावत्वे तेषां कालादीनां सहकारिकारणानाम्, अपेक्षया बाध्यबाधकभाका उपघात्योपघातकभावः स्यात्, सम्यग्न्यायस्य सम्यग्युक्ते:, अविरोधत: अविघटनात् T૨૨ા ટીકાર્ય : મોર્વેવ .... વિવ૮નાન્િ II ઉભયનું દેવપુરુષકારનું, તસ્વભાવપણું હોતે છતે બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે, તે તે કાલાદિ સહકારી કારણોની અપેક્ષાથી બાધ્યબાધકભાવ થાય ઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય; કેમ કે સમ્યમ્ વ્યાયનો અવિરોધ છે સમ્યમ્ યુક્તિનું અવિઘટન છે. II૧૯iા. ભાવાર્થ : કોઈ પુરુષ ધનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરતો હોય ત્યારે તેના ધનપ્રાપ્તિના પુરુષકારને બાધ કરે તેવું દૈવ હોય, ત્યારે દેવનો બાધકસ્વભાવ અને પુરુષકારનો બાધ્યસ્વભાવ છે. આ પ્રમાણે ઉભયનો બાધ્યબાધકસ્વભાવ હોતે છતે કાલાદિ એવાં ત્રણ સહકારી કારણોનો યોગ થાય ત્યારે, દેવ અને પુરુષકારનો Page #102 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ બાધ્યબાધકભાવ પ્રાપ્ત થાય; કેમ કે સમ્ય યુક્તિનો અવિરોધ છે= પાંચે કારણોના યોગથી કાર્ય થયું, એમ સ્વીકારવાથી સમ્યગુ યુક્તિ ઘટે છે. જેમ કોઈ પુરુષનું દેવ ધનપ્રાપ્તિમાં બાધ કરે તેવું હોય, અને તે પુરુષ ધનપ્રાપ્તિ માટે સમ્યગુ ઉદ્યમ કરતો હોય, અને તે કાળનો પુરુષકાર દૈવથી બાધ પામે ત્યારે દેવથી પુરુષકારનો બાધ થવામાં તે કાળ સહકારી છે, અને તે વખતનો પ્રયત્ન નિષ્ફળ થાય, તેવી નિયતિ પણ સહકારી છે, અને જીવના પ્રયત્નથી ધન ગ્રહણ થઈ શકે તેવો ધનનો સ્વભાવ પણ સહકારી છે. તેથી કાળ, નિયતિ અને સ્વભાવના સહકારના બળથી તે જીવનું દેવ ધનપ્રાપ્તિ માટે કરાયેલા પુરુષકારને બાધ કરીને ધનપ્રાપ્તિના પ્રયત્નને નિષ્ફળ કરે છે. અહીં વિશેષ એ છે કે કોઈ પુરુષ ધર્માસ્તિકાયને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે તો તે પ્રયત્નનો દેવ બાધ કરે છે, તેમ કહી શકાય નહીં; કેમ કે ધર્માસ્તિકાયનો જીવથી ગ્રહણ થવાનો સ્વભાવ નથી, પરંતુ ધનનો જીવથી ગ્રહણ થવાનો સ્વભાવ છે. માટે દેવથી પુરુષકારનો બાધ કરવામાં ધનનો જીવથી ગ્રહણ થવાનો સ્વભાવ સહકારી બને છે. વળી તે પુરુષ કોઈક કાળમાં ધન માટે યત્ન કરે ત્યારે દૈવથી તેનો પુરુષકાર બાધ પામતો નથી, તો વળી કોઈ અન્ય કાળમાં ધનપ્રાપ્તિનો પુરુષકાર દેવથી બાધ પામે છે. તેથી ધનપ્રાપ્તિના પુરુષકારને બાધ કરવામાં દેવને તે કાળ સહકારી થયો. વળી તે પુરુષ અનેક વાર ધન માટે યત્ન કરે છે, તોપણ ક્યારેક ક્યારેક સફળતા મળે છે અને ક્યારેક ક્યારેક નિષ્ફળતા મળે છે. તેથી જે જે કાળમાં નિષ્ફળતા મળવાની નિયતિ હોય તે તે કાળમાં ધનપ્રાપ્તિને અનુકૂળ પુરુષકારને બાધ કરવામાં નિયતિ પણ દેવને સહકારી . તેથી કાળ, સ્વભાવ અને નિયતિના સહકારથી દેવ અને પુરુષકારમાં ઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય છે, અને આ પ્રકારની સંગતિ સમ્યક્ પ્રકારની યુક્તિથી ઘટે છે; કેમ કે સંસારનાં સર્વ કાર્યોમાં તે પ્રકારનો અનુભવ છે. વળી જેમ કોઈ સ્થાનમાં દૈવનો બાધક સ્વભાવ છે અને પુરુષકારનો બાધ્ય સ્વભાવ છે, તેમ કોઈક અન્ય સ્થાનમાં દેવનો બાધ્ય સ્વભાવ છે અને પુરુષકારનો બાધક સ્વભાવ છે. જેમ સુબુદ્ધિ મંત્રીનું જ્ઞાનગર્ભ મંત્રીનું કર્મ, પુરુષકારથી બાધ્ય થાય એવા સ્વભાવવાળું હતું, અને સુબુદ્ધિ મંત્રીએ બુદ્ધિપૂર્વક પુરુષકાર Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૯-૨૦ કરીને દૈવનો બાધ કર્યો. તેથી દેવ અને પુરુષકાર બંનેનો પરસ્પર બાધ્યબાધક સ્વભાવ છે; પરંતુ સર્વત્ર દૈવ જ પુરુષકારને બાધ કરે છે અને પુરુષકાર દેવથી બાધ્ય બને છે, તેવો નિયમ નથી. આનાથી એ ફલિત થાય કે દેવ જ પુરુષકારને બાધ કરીને કાર્ય કરે છે માટે કાર્ય પ્રત્યે દૈવ જ કારણ છે, પુરુષકાર કારણ નથી એ પ્રકારનો જે એકાંત દેવવાદીનો મત છે તેનું નિરાકરણ થાય છે. ll૧લા અવતરણિકા - પુરુષકારથી દૈવ બાધ પામે છે અર્થાત્ દેવ બાધ્ય છે અને પુરુષકાર બાધક છે, તે સ્થાન દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : प्रतिमायोग्यतातुल्यं कर्मानियतभावकम् । बाध्यमाहुः प्रयत्नेन सेव प्रतिमयेत्यपि ।।२०।। અન્વયાર્થ - સેવ પ્રતિમા–પ્રતિમા વડે પ્રતિમાની યોગ્યતાની જેમ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાના બાપની જેમ પ્રતિમાયોતિથિંકપ્રતિમાની યોગ્યતા તુલ્ય નિયતમવ વર્ષ-અનિયત સ્વભાવવાળું એવું કર્મ પ્રયત્નન=પ્રયત્નથી વાધ્ય—બાધ્ય છે રૂપિ=એ પ્રકારે પણ સાદુ કહે છે. પર શ્લોકાર્ચ - પ્રતિમા વડે પ્રતિમાની યોગ્યતાની જેમ, પ્રતિમાની યોગ્યતા તુલ્ય અનિયત સ્વભાવવાળું એવું કર્મ પ્રયત્નથી બાધ્ય છે, એ પ્રકારે પણ કહે છે. IlRoll ટીકાઃ प्रतिमेति-प्रतिमायोग्यतया तुल्यं-सदृशं कर्म फलजननं प्रत्यनियतभावं, फलजनननियतिमतोऽबाध्यत्वात्, प्रयत्नेन बाध्यं निवर्तनीयं, सैव प्रतिमायोग्यतैव प्रतिमयेत्यप्याहुराचार्याः, अपिः कर्मणो बाधने पुरुषकारस्य तत्फलजनननियत्यभावनियतां नियतिं सहकारिणी समुच्चिनोति । तदिदमुक्तं - Page #104 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ “कर्मानियतभावं तु यत् स्याच्चित्रं फलं प्रति । तद् बाध्यमत्र दादिप्रतिमायोग्यतासमम्" ।। ।।२०।। ટીકાર્ચ - પ્રતિયોતિયા . યોકતાસમ” પ્રતિમાની યોગ્યતાની સાથે તુલ્ય=સદશ એવું, ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે અનિયતભાવવાળું કર્મ પ્રયત્નથી બાધ્ય છે=પ્રયત્નથી તિવર્તનીય છે; કેમ કે ફળજનન પ્રતિ નિયતિવાળા એવા કર્મનું અખાધ્યપણું છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – પ્રતિમા વડે તેની જેમ પ્રતિમાની યોગ્યતાની જેમ અર્થાત્ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતા જેમ બાધ્ય છે, તેમ અનિયત સ્વભાવવાળું કર્મ પ્રયત્નથી બાધ્ય છે, એ પ્રમાણે પણ આચાર્યો કહે છે હરિભદ્રસૂરિ મહારાજ કહે છે – શ્લોકમાં રહેલ ‘' શબ્દ કયો અર્થ બતાવે છે, તે સ્પષ્ટ કરે છે – કર્મના બાબતમાં પુરુષકારને સહકારી એવી નિયતિનો ‘મપિ' શબ્દ સમુચ્ચય કરે છે. પુરુષકારને સહકારી એવી નિયતિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – કર્મના ફળ જતન પ્રત્યે નિયતિના અભાવથી નિયત કર્મના ફળજનન પ્રત્યેના નિયમના અભાવથી નિયત એવી, સહકારી નિયતિ છે. તે શ્લોકમાં જે કહેવાયું તે, આ કહેવાયું છે યોગબિંદુ ગ્રંથ શ્લોક૩૩૧માં કહેવાયું છે – “વળી ચિત્ર ફળ પ્રત્યે=જુદા જુદા પ્રકારનાં ફળ પ્રત્યે, કાષ્ઠ આદિની પ્રતિમાની યોગ્યતા સમાન અનિયતભાવવાળું જે કર્મ છે, તે=કર્મ, અહીં=બાધ્યબાધકની વિચારણામાં, બાધ્ય થાય.” (યોગબિંદુ શ્લોક-૩૩૧) ર૦|| ભાવાર્થ :પ્રતિમાની યોગ્યતા તુલ્યકર્મ અને પ્રતિમાની નિષ્પત્તિતુલ્ય પુરુષકાર :કેટલાંક કાષ્ઠ પ્રતિમાને યોગ્ય હોય છે, અને કોઈ પુરુષ તેમાંથી પ્રતિમા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ બનાવે ત્યારે તે પ્રતિમાની નિષ્પત્તિથી તે કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે–પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય છે. તેની જેમ ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે પ્રતિમાની યોગ્યતા સદશ અનિયતસ્વભાવવાળાં કેટલાંક કર્મો પ્રયત્નથી બાધ્ય છે=પ્રયત્નથી નિષ્ફળ કરી શકાય તેવાં છે. વળી કેટલાંક કર્મો ફળ ઉત્પન્ન કરવા માટે નિયતિવાળાં છેઃનિયત ફળ આપે તેવાં છે, તે કર્મો પ્રયત્નથી અબાધ્ય છે. તેથી તેવા પ્રકારનાં કર્મોને ગ્રહણ કરીને પ્રયત્નથી બાધ્ય કહેલ નથી, પરંતુ જે કર્મો ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે અનિયત સ્વભાવવાળાં છે, તેવાં કર્મોને પ્રયત્નથી બાધ્ય કહેલ છે. આશય એ છે કે કેટલાંક કાષ્ઠ પ્રતિમાને યોગ્ય હોય છે, આમ છતાં તે કાષ્ઠમાંથી પ્રતિમા થાય તેવો નિયમ નથી; પરંતુ કોઈક પુરુષ તે કાષ્ઠમાંથી પ્રતિમા બનાવવા પ્રયત્ન કરે તો પ્રતિમા થાય, અને પ્રતિમા બનાવવા પ્રયત્ન ન કરે તો પ્રતિમા ન થાય. તેથી પ્રતિમાયોગ્ય લાકડું પણ પ્રતિમાની નિષ્પત્તિ પ્રત્યે અનિયતસ્વભાવવાળું હોય છે. તેમાં કેટલાંક કર્મો પણ ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે અનિયતસ્વભાવવાળાં હોય છે, અને જેમ પ્રતિમાની નિષ્પત્તિ પ્રત્યે અનિયતસ્વભાવવાળા પણ કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતા પ્રતિમાની નિષ્પત્તિથી બાધ્ય થાય છે, તેમ ફળ આપવામાં અનિયત સ્વભાવવાળાં એવાં કર્મો પણ પ્રયત્નથી બાધ્ય થાય છે, એ પ્રમાણે આચાર્યો કહે છે. તેથી એ ફલિત થાય કે બાધ્ય સ્વભાવવાળાં કર્મો પ્રયત્નથી નિવર્તન કરી શકાય છે અને પ્રયત્ન ન કરવામાં આવે તો વિપાકમાં આવીને ફળ પણ આપે છે. મૂળ શ્લોકમાં ‘પ' શબ્દ છે. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય છે કે જીવ પુરુષકારથી કર્મનો બાધ કરતો હોય ત્યારે નિયતિ પણ સહકારી બને છે, અને તે નિયતિ બે પ્રકારની છે : (૧) ફળજનન પ્રત્યે નિયતભાવવાળી અને (૨) ફળજનન પ્રત્યે અનિયતભાવવાળી. આ બંને નિયતિ પૈકી ફળજનન પ્રત્યે જે અનિયતભાવવાળી નિયતિ છે, તે નિયતિ પ્રયત્નથી કર્મનો બાધ કરવામાં સહકારી બને છે, પરંતુ જે નિયતિ ફળજનન પ્રત્યે નિયતભાવવાળી છે, તે નિયતિ કર્મનો બાધ કરવામાં સહકારી બનતી નથી. આરબી Page #106 -------------------------------------------------------------------------- ________________ પ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૧ અવતરણિકા : अत्र दृष्टान्तदान्तिकयोर्बाधकतैक्यं शब्दसाम्यादेव विकारनाशसाधारणरूपान्तरपरिणत्यैव वेत्यभिप्रायवानाह - અવતારણિકાર્ચ - અહીં=પૂર્વશ્લોક-૨૦માં પ્રતિમાના દષ્ટાંતથી કહ્યું કે અનિયતભાવવાળું કર્મ પ્રયત્નથી બાધ્ય છે એ કથનમાં, પ્રતિમાનું દાન અને પ્રયત્નરૂપ દાનિક એ બેમાં વર્તતી બાધકતાનું એક્ય શબ્દસાગથી જ છે અર્થાત્ અર્થથી બાધકતાનું ઐક્ય નથી, પરંતુ શબ્દસામ્યથી જ બાધકતાનું ઐક્ય છે અથવા વિકારમાં અને નાશમાં સાધારણ એવી રૂપાંતર પરિણતિથી જ પ્રયત્નથી કર્મમાં વિકાર, અને પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ, એ બેમાં રહેલ સાધારણ એવી રૂપાંતર પરિણતિથી જ, બાધકતાનું ઐક્ય છે, એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વશ્લોકમાં પ્રતિમાના દૃષ્ટાંતથી કહ્યું કે જેમ પ્રતિમાની નિષ્પત્તિ વડે પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય છે, તેમ પ્રયત્ન વડે કર્મનો બાધ થાય છે. એ કથનમાં દૃષ્ટાંત પ્રતિમા છે અને દાર્દાન્તિક પ્રયત્ન છે, અને દૃષ્ટાંતરૂપ એવી પ્રતિમામાં બાધકતા છે, અને દાર્ટાબ્લિક એવા પ્રયત્નમાં બાધકતા છે. તે બંને બાધકતાનું ઐક્ય શબ્દસામ્યથી જ છે. વસ્તુતઃ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે જ્યારે પુરુષકાર દ્વારા કર્મનો નાશ થતો નથી, પરંતુ કર્મમાં વિક્રિયા ઉત્પન્ન થાય છે. તેથી પ્રતિમાની અને પુરુષકારની બાધકતા અસમાન છે, તોપણ શબ્દસામ્યથી બંનેમાં રહેલી બાધકતાનું ઐક્ય છે. તે બતાવવા માટે શ્લોકમાં કહે છે – અથવા પ્રયત્નથી કર્મમાં વિક્રિયા થાય છે ત્યારે કર્મમાં વિકાર ઉત્પન્ન થાય છે અર્થાત્ જે કર્મ જે ફળ આપવા માટે સમર્થ હતું તે કર્મ તે ફળ આપવા માટે અસમર્થ બને તેવો વિકાર કર્મમાં પ્રયત્નથી થાય છે, અને કાષ્ઠમાં પ્રતિમાની યોગ્યતા હતી, તેનો નાશ પ્રતિમાની નિષ્પત્તિથી થાય છે. તેથી વિકાર અને નાશ બંનેમાં સાધારણ રહે એવી રૂપાંતરની પરિણતિથી જ દૃષ્ટાંત અને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૧ દાન્તિકમાં બાધકતાનું ઐક્ય છે, એ પ્રકારના અભિપ્રાયથી ગ્રંથકારશ્રી શ્લોકમાં કહે છે – શ્લોક : प्रतिमायोग्यतानाशः प्रतिमोत्पत्तितो भवेत् । कर्मणो विक्रिया यत्नाद् बाध्यबाधकतेत्यसौ ।।२१।। અન્વયાર્થ : પ્રતિમોત્પત્તિ =પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાથી તાનાશ=પ્રતિમાની યોગ્યતાનો નાશ મ7થાય. સ્નાયત્વથી વર્ગ =કર્મની વિક્રિયા=વિક્રિયા થાય તિ=એ પ્રકારે સૌ==પ્રતિમાની યોગ્યતાનો નાશ અને કર્મની વિક્રિયા એ, વાધ્યાયત-બાધ્યબાધકતા છે. ૨૧ શ્લોકાર્ચ - પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય, યત્નથી કર્મની વિક્રિયા થાય, એ પ્રકારે આ પ્રતિમાની યોગ્યતાનો નાશ અને કર્મની વિક્રિયા એ, બાધ્યબાધકતા છે. ર૧il : ટીકા - प्रतिमेति-प्रतिमोत्पत्तितः प्रतिमायोग्यताया नाश एव बाधो भवेत्, कर्मणो यत्नाद्विक्रिया अधिकृतफलजननशक्तिभंगलक्षणा बाध इत्यसौ बाध्यबाधकता । एतेन प्रतिमया तद्धेतुयत्नेन वा तद्योग्यताबाधे तदुत्पत्तिवत् कर्मयोग्यताबाधेऽपि तत्फलोत्पत्तिप्रसङ्ग इति निरस्तं, उपादानस्यैव स्वनाशाभिन्नफलोत्पत्तिनियतत्वात्, कर्मयोग्यतायास्तु सुखदुःखादिनिमित्तत्वाद् दण्डनाशे घटस्येव तन्नाशे फलस्यासम्भवात् इति द्रष्टव्यम् ।।२१।। ટીકાર્ય - પ્રતિમોત્પત્તિતા .....દ્રવ્યમ્ II પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ જ બાધ છે. યત્નથી કર્મની અધિકૃત ફળજબનશક્તિના ભંગરૂપ વિક્રિયાજે કર્મ જે ફળ આપવા માટે સમર્થ હતું તે રૂ૫ અધિકૃત ફળ Page #108 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૨૧ ઉત્પન્ન કરવાની કર્મમાં જે શક્તિ હતી, તેનો ભંગ કરવા સ્વરૂપ વિક્રિયા, બાધ છે, એ પ્રકારનો આ=પ્રતિમામાં યોગ્યતાના નાશરૂપ બાધ અને કર્મમાં વિક્રિયારૂપ બાધ એ, બાધ્યબાધકતા છે અર્થાત્ પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતા બાધ્ય છે અને પ્રતિમા બાધક છે, અને પ્રયત્નથી કર્મ બાધ્ય છે અને પ્રયત્ન બાધક છે. તેથી પ્રતિમાની યોગ્યતામાં બાધ્યતા છે અને પ્રતિમામાં બાધકતા છે, અને કર્મમાં બાધ્યતા છે અને પ્રયત્નમાં બાધકતા છે. પ્રતિમા વડે અથવા પ્રતિમાના હેતુ એવા યત્ન વડે, તેની યોગ્યતાના બાધમાં પ્રતિમાની યોગ્યતાના બાધમાં, તેની ઉત્પત્તિની જેમ પ્રતિમાની ઉત્પત્તિની જેમ, કર્મની યોગ્યતાના બાધમાં પણ, તેના ફળની ઉત્પત્તિનો પ્રસંગ છે કર્મના ફળની ઉત્પત્તિનો પ્રસંગ છે, એ પ્રકારનું કથન આતા દ્વારા પૂર્વમાં દૃષ્ટાંતમાં લાશ બાધ છે અને દાર્શનિકમાં વિક્રિયા બાધ છે એના દ્વારા, તિરસ્ત જાણવું; કેમ કે ઉપાદાનનું જપ્રતિમાની નિષ્પત્તિના ઉપાદાનભૂત કાષ્ઠનિષ્ઠ યોગ્યતાનું જ સ્વનાશથી અભિન્ન એવા ફળની ઉત્પત્તિ સાથે નિયતપણું છે=કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાના નાશથી અભિન્ન એવા પ્રતિકારૂપ ફળની ઉત્પત્તિ સાથે ઉપાદાનનું નિયતપણું છે. વળી કર્મની યોગ્યતાનું સુખદુઃખાદિ નિમિતપણું હોવાથી દંડના વાશમાં ઘટતી જેમ-દંડનાશમાં ઘટતી નિષ્પતિના અભાવની જેમ, તેના નાશમાં કર્મની યોગ્યતાના નાશમાં, ફળનો અસંભવ છે કર્મના ફળનો અસંભવ છે, એ પ્રમાણે જાણવું. ll૧૧|| ર્મયોગ્યતા વધેડપિ' - અહીં ‘મપિ' થી એ કહ્યું છે કે કર્મયોગ્યતાના અબાધમાં તો કર્મના ફળની ઉત્પત્તિ છે, પરંતુ કર્મની યોગ્યતાના બાધમાં પણ કર્મના ફળની ઉત્પત્તિનો પ્રસંગ છે. ભાવાર્થ :દૈવ અને પુરુષકારમાં પરસ્પર બાધ્ય-બાધકતાનું સ્વરૂપ – કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતા પ્રતિમાની ઉત્પત્તિથી નાશ પામે છે. તેથી કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો નાશ તે બાધ છે, અને યત્નથી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દેવપુરુષકારાવિંશિકા/શ્લોક-૨૧ કર્મમાં વિક્રિયા થાય છે પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે, તેમ યત્નથી કર્મનો નાશ થતો નથી, પરંતુ કર્મમાં વિક્રિયા થાય છે. વિક્રિયા એટલે શું ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તે કર્મમાં જે પ્રકારનું ફળ ઉત્પન્ન કરવાની શક્તિ હતી, તે શક્તિનો ભંગ થાય છે, પરંતુ કર્મનો નાશ થતો નથી, અને કર્મમાં થયેલી આ વિક્રિયા એ યત્નથી કર્મનો બાધ છે; આ પ્રકારની બાધ્યબાધકતા છે અર્થાત્ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે, તેથી પ્રતિમામાં બાધકતા છે, અને પ્રતિમાની યોગ્યતામાં બાધ્યતા છે; અને યત્નથી કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો ભંગ થાય છે, તેથી યત્નમાં બાધકતા છે અને કર્મમાં બાધ્યતા છે. ઉપરોક્ત કથનનો અવતરણિકા સાથે સંબંધ આ રીતે છે – દૃષ્ટાંત-દાર્ટાન્તિકમાં સમાન બાધકતા નથી, પરંતુ બાધકતા' શબ્દસામ્યથી ઐક્ય છે; કેમ કે પ્રતિમાથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે, જ્યારે યત્નથી કર્મનો નાશ થતો નથી, પરંતુ વિક્રિયા થાય છે. તેથી પ્રતિમામાં બાધકતા જુદા પ્રકારની છે અને યત્નમાં બાધકતા જુદા પ્રકારની છે, તોપણ બાધકતારૂપ શબ્દ બંનેમાં સમાન છે. માટે “બાધકતા' શબ્દના સામ્યથી જ દૃષ્ટાંત-દાષ્ટ્રન્તિકમાં બાધકતાનું ઐક્ય છે, એમ અવતરણિકામાં કહેલ છે. અથવા યત્નથી કર્મમાં વિક્રિયા થાય છે. એટલે પૂર્વમાં બંધાયેલ કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિના ભંગરૂપ વિકાર થાય છે, પરંતુ કર્મનો નાશ થતો નથી, જ્યારે પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે. તેથી વિકાર અને નાશ બંનેમાં સાધારણ એવી રૂપાંતર પરિણતિરૂપ બાધ્યતાને ગ્રહણ કરીને વિચારીએ તો પ્રતિકારૂપ દૃષ્ટાંતમાં અને પ્રયત્નરૂપ દાષ્ટ્રન્તિકમાં બાધકતા શબ્દનું ઐક્ય છે. ર્તન.... પ્રતિમાથી અથવા પ્રતિમાની નિષ્પત્તિના યત્નથી, પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય ત્યારે પ્રતિમાની ઉત્પત્તિ થાય છે. તેની જેમ યત્નથી કર્મમાં રહેલી ફળજનન શક્તિની યોગ્યતાનો બાધ થાય તો કર્મના ફળની ઉત્પત્તિ થવી જોઈએ. આ પ્રકારની આપત્તિ કોઈ આપે તો તેનું નિરાકરણ Page #110 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકાશ્લોક-૨૧-૨૨ પૂર્વના કથનથી થઈ જાય છે, કેમ કે પ્રતિમામાં બાધકતા જુદા પ્રકારની છે અને યત્નમાં બાધકતા જુદા પ્રકારની છે. તેથી પ્રતિમાની યોગ્યતાના બાધથી પ્રતિમારૂપ કાર્ય થાય છે, અને કર્મની યોગ્યતાના બાધથી કર્મના ફળની શક્તિનો ભંગ થાય છે, પરંતુ કર્મના ફળરૂપ કાર્ય થતું નથી. માટે કર્મની યોગ્યતાનો બાધ થાય તો કર્મનું ફળ પ્રાપ્ત થવું જોઈએ, તેમ કહી શકાય નહીં. આ રીતે પૂર્વના કથનથી કોઈક દ્વારા અપાયેલી આપત્તિનું નિવારણ થયું. હવે યુક્તિથી પણ તે આપત્તિનું નિવારણ કઈ રીતે થાય છે, તે સ્પષ્ટ કરે છે - ઉપાદાન કારણ સ્વનાશથી અભિન્ન એવા ફળની ઉત્પત્તિ સાથે નિયત છે. તેથી પ્રતિમાના ઉપાદાન કારણરૂપ કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતા, પોતાના નાશથી અભિન્ન એવા પ્રતિમારૂપ ફળની ઉત્પત્તિ સાથે નિયત છે. જ્યારે યત્નથી કર્મની યોગ્યતાનો નાશ થાય છે, ત્યારે કર્મની યોગ્યતા સુખદુઃખાદિનું ઉપાદાનકારણ નથી, પરંતુ સુખદુઃખાદિનું નિમિત્તકારણ છે. તેથી ઘટના નિમિત્તકારણ એવા દંડનો નાશ થાય તો ઘટની નિષ્પત્તિ થઈ શકે નહીં, તેમ સુખદુઃખાદિના નિમિત્તકારણ એવી કર્મની યોગ્યતાનો નાશ થાય તો તે કર્મનું સુખદુઃખાદિરૂપ ફળ પ્રાપ્ત થાય નહીં. અહીં વિશેષ એ છે કે બંધાયેલું કર્મ અવશ્ય ઉદયમાં આવે છે, અને ઉદયથી જ કર્મનો નાશ છે, પરંતુ યત્નથી કર્મનો નાશ થતો નથી; આમ છતાં કર્મમાં ફળ આપવાની શક્તિ હતી, તે શક્તિનો નાશ યત્નથી થાય છે. તેથી શક્તિ વગરનું કર્મ પ્રદેશોદયથી ઉદયમાં આવીને નાશ પામે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કર્મનો ઉદય બે પ્રકારે છે : (૧) પ્રદેશોદય, અને (ર) વિપાકોદય. અનિયતસ્વભાવવાળું કર્મ જો હોય અને યત્ન ન કરવામાં આવે તો તે કર્મ વિપાકથી ઉદયમાં આવે, પરંતુ સમ્યગુ યત્ન કરવામાં આવે તો તે કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ થવાથી પ્રદેશથી ઉદયમાં આવે. પરવા અવતરણિકા : ननु येन कर्मणा फलं न जन्यते, तत्र न तद्योग्यतैव किं यत्नस्य तद्बाधकत्वेनेत्याशंकायामाह - Page #111 -------------------------------------------------------------------------- ________________ GO દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૨ અવતરણિકાર્ય : જે કર્મ વડે ફળ ઉત્પન્ન થતું નથી, તેમાં તે કર્મમાં, તેની યોગ્યતા જ તથી ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી, યત્નના તદ્ભાધકપણા વડે શું?કયત્નતા ળજનકશક્તિના બાધકપણા વડે શું? એ પ્રકારની આશંકામાં કહે છે – ભાવાર્થ પૂર્વશ્લોક-૨૧માં કહ્યું કે યત્નથી કર્મમાં અધિકૃત ફળજનનશક્તિનો ભંગ થાય છે. ત્યાં “નનું થી કોઈક શંકા કરતાં કહે છે કે જે કર્મથી ફળ થતું ન હોય તે કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી, તેમ સ્વીકારી શકાય છે. તેથી ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો યત્નથી ભંગ થાય છે, તેમ માનવાની જરૂર નથી, અને યત્નને કર્મનો બાધક સ્વીકારવાની આવશ્યકતા નથી. આ પ્રકારની શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा । હસ્થાનિયRડવેવમક્ષતા યાયતી T૨૨ાા અન્વયાર્થ: યથા=જે પ્રમાણે પ્રતિમાયા નિયરિ=પ્રતિમાના અનિયમમાં પણ ચોરતાયોગ્યતાકાષ્ઠાદિ દલમાં પ્રતિમાની નિષ્પત્તિની યોગ્યતા ૩નક્ષતા=અક્ષત છે, વંકએ રીતે પ્રસ્થાનિયને પત્રફળતા અનિયમમાં પણ-કર્મના ફળના અનિયમમાં પણ વર્મયોગ્યતા નક્ષતા કર્મની યોગ્યતા અક્ષત છેઃકર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ll૨૨ા શ્લોકાર્થ : જે પ્રમાણે પ્રતિમાના અનિયમમાં પણ યોગ્યતાકાષ્ઠાદિ દલમાં પ્રતિમાની નિષ્પત્તિની યોગ્યતા, અક્ષત છે, એ રીતે કર્મના ફળના અનિયમમાં પણ કર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ||રા. Page #112 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ ૧ * ‘નિયમેઽત્તિ' - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પ્રતિમાના નિયમમાં તો પ્રતિમાની યોગ્યતા અક્ષત છે, પરંતુ પ્રતિમાના અનિયમમાં પણ=પ્રતિમાયોગ્ય કાષ્ઠાદિમાંથી સામગ્રી મળે તો પ્રતિમા થાય અને સામગ્રી ન મળે તો પ્રતિમા ન થાય, એ પ્રકારના અનિયમમાં પણ, પ્રતિમાની યોગ્યતા અક્ષત છે. * ‘તસ્યાનિયમેડ' અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ફળના નિયમમાં તો કર્મના ફળની યોગ્યતા અક્ષત છે, પરંતુ ફળના અનિયમમાં પણ કર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ટીકા ઃ प्रतिमाया इति - प्रतिमाया अनियमेऽपि = अनैकांत्येऽपि दार्वादिदले यथा योग्यता प्रतिमाया अक्षता, तथालोकव्यवहारात् फलस्य सुखदुःखादिरूपस्य पुरुषकारबाध्यत्वेनानियमेऽपि एवं कर्मयोग्यताऽक्षता, अध्यवसायविशेषप्रयुक्तरसस्थितिविशेषघटितत्वात्तस्याः प्रामाणिकलोकप्रसिद्धत्वाच्च, फलाभावेऽपि बाध्यकर्मयोग्यता व्यवहारस्येति भावः । तदुक्तं - — “नियमात्प्रतिमा नात्र न चातोऽयोग्यतैव हि । તજ્ઞક્ષળવિયોગેન પ્રતિનેવાસ્ય વધ:” ।। વૃત્તિ ।।૨૨।। ટીકાર્ય ઃ प्रतिमाया વાઘ:” કૃતિ ।। પ્રતિમાતા અનિયમમાં પણ=પ્રતિમાની નિષ્પત્તિના વિષયમાં અનેકાંતપણું હોવા છતાં પણ, કાષ્ઠાદિ દલમાં જે પ્રમાણે પ્રતિમાની યોગ્યતા અક્ષત છે; કેમ કે તે પ્રકારનો લોકવ્યવહાર છે=પ્રતિમાને યોગ્ય કાષ્ઠાદિમાં “આ કાષ્ઠાદિ પ્રતિમાને યોગ્ય છે,” એ પ્રકારનો લોકવ્યવહાર છે એ રીતે પુરુષકારથી બાધપણારૂપે સુખદુ:ખાદિરૂપ ફળતા અનિયમમાં પણ કર્મની યોગ્યતા અક્ષત છે; કેમ કે તેનું=કર્મની યોગ્યતાનું, અધ્યવસાય-વિશેષ-પ્રયુક્ત રસસ્થિતિવિશેષ ઘટિતપણું છે=કર્મ બાંધતી વખતે થયેલા અધ્યવસાયવિશેષથી પ્રયુક્ત એવા તે તે ફળને અનુકૂળ રસવિશેષથી અને તે તે કાળ સુધી ફળ આપે તેવી સ્થિતિવિશેષથી યુક્તપણું છે, અને પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધપણું છે=કોઈક શારીરિક Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ રોગાદિ કાળમાં લોકમાં પ્રસિદ્ધપણું છે. આ પ્રકારની કર્મની યોગ્યતાનો બાધ વ્યવહારનયની અપેક્ષાએ છે, નિશ્ચયનયની અપેક્ષાએ નથી, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨ ઔષધના પ્રયત્નથી કર્મના ફળના બાધતું પ્રામાણિક ફ્ળતા અભાવમાં પણ બાધ્ય એવા કર્મમાં યોગ્યતા=બાધ્ય એવા કર્મમાં ળની યોગ્યતા, વ્યવહારનયની છે, એ પ્રકારનો ભાવ છે. તે કહેવાયું છે=તે યોગબિંદુ શ્લોક-૩૩૨માં કહેવાયું છે – ‘અહીં=પ્રતિમાયોગ્ય કાષ્ઠાદિમાં, નિયમથી પ્રતિમા નથી, અને આથી=પ્રતિમાની નિષ્પત્તિ નથી આથી, અયોગ્યતા જ નથી=પ્રતિમાની અયોગ્યતા જ નથી; કેમ કે અયોગ્યતાના લક્ષણનો વિયોગ છે. પ્રતિમાની જેમ=યોગ્ય કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાનો પ્રતિમાની નિષ્પત્તિથી બાધ થાય છે તેમ આનો=કર્મનો બાધક છે=બાધક પુરુષકાર છે." (યોગબિંદુ શ્લોક-૩૩૨) ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૨।। * ‘તામાવેઽ’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ફળની પ્રાપ્તિમાં બાધ્ય એવા કર્મમાં વ્યવહારનયની યોગ્યતા છે, પરંતુ ફળના અભાવમાં પણ બાધ્ય એવા કર્મમાં વ્યવહારનયની યોગ્યતા છે. * ‘સુવવું:વાવિરૂપસ્ય’ - અહીં‘વિ’ થી જ્ઞાનના અવરોધરૂપ ફળ અને ચારિત્રના અવરોધરૂપ ફળનું ગ્રહણ કરવું. ભાવાર્થ: જે કર્મથી કાર્ય થતું નથી તે કર્મને પણ તે કાર્યજનકના સ્વીકારની યુક્તિ : = પ્રતિમાયોગ્ય કાષ્ઠાદિમાંથી નિયમા પ્રતિમા થાય તેવો નિયમ નથી, પરંતુ પ્રતિમાનિષ્પત્તિની સામગ્રી મળે તો પ્રતિમા થાય, અને તેવા પ્રકારની સામગ્રી ન મળે તો પ્રતિમા યોગ્ય એવા પણ કાષ્ઠાદિમાંથી પ્રતિમા થતી નથી. આમ છતાં જે કાષ્ઠાદિમાંથી પ્રતિમા થતી નથી, તે કાષ્ઠાદિમાં પણ પ્રતિમાની યોગ્યતા છે; કેમ કે ‘આ કાષ્ઠમાંથી પ્રતિમા થઈ શકશે, અને આ કાષ્ઠમાંથી પ્રતિમા નહીં થઈ શકે', તે પ્રકારનો લોકમાં વ્યવહાર છે. તેથી જે કાષ્ઠાદિમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ દૈવપુષકારદ્વાત્રિશિકા/બ્લોક-૨૨ ૯૩ પ્રતિમાની યોગ્યતાનો વ્યવહાર છે, તે કાષ્ઠાદિમાંથી પ્રતિમા ઘડવા કોઈ યત્ન ન કરે તો તે કાષ્ઠમાંથી પ્રતિમા ન થાય તો પણ તેમાં પ્રતિમાની યોગ્યતા અક્ષત છે. તેની જેમ – કર્મમાં રહેલી યોગ્યતાનો પણ પુરુષકારથી બાધ્યપણારૂપે અનિયમ હોવા છતાં પણ= પુરુષ પુરુષકાર ન કરે તો તે યોગ્યતાનો બાધ ન થાય, અને તે પુરુષ પુરુષકાર કરે તો કર્મનો બાધ થાય એવો નિયમ હોવા છતાં પણ, કર્મમાં સુખદુઃખાદિરૂપ ફળ આપવાની યોગ્યતા છે; કેમ કે કર્મ બાંધતી વખતે જીવે જે અધ્યવસાય કરેલ તે અધ્યવસાયવિશેષથી તે પ્રકારનું ફળ આપે તેવો રસવિશેષ, અને તે કાળ સુધી તે ફળનો અનુભવ થાય તેવી સ્થિતિવિશેષ, કર્મમાં પ્રાપ્ત થયેલ છે, તેથી તે કર્મ ફળ આપવાની યોગ્યતાવાળું છે; આમ છતાં પુરુષકાર દ્વારા એ કર્મની શક્તિનો નાશ કરવામાં આવે તો ફળ મળે નહીં, તોપણ તે કર્મમાં તે ફળને આપવાની યોગ્યતા છે. વળી તે કર્મમાં ફળ આપવાની યોગ્યતા છે, તેમાં અન્ય યુક્તિ બતાવે છે – પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધ છે કે મારું જ્ઞાનનું આવારક કર્મ બોધના અભાવનું કારણ હતું, અને બોધ કરવાના મારા યત્નથી તે કર્મ નિવર્તન પામ્યું અર્થાત્ ક્ષયોપશમભાવને પામ્યું, તેથી મને બોધ થયો. જો બોધ માટે પ્રયત્ન ન કર્યો હોત તો બોધ થાત નહીં. તેથી જે બોધવારક કર્મનું કાર્ય થતું નથી, તે બોધઆવારક કર્મમાં બોધને આવરવાની શક્તિ અક્ષત છે; ફક્ત પુરુષકાર દ્વારા તે શક્તિનો બાધ થવાને કારણે તે બોધઆવારક કર્મનું કાર્ય થયું નહીં, એ પ્રકારે પ્રામાણિક રીતે વિચારનારા લોકનો અનુભવ છે. તેથી એ ફલિત થાય કે કર્મમાં ફળ આપવાની યોગ્યતા હોવા છતાં સમ્યક યત્નથી તેનું નિવારણ થઈ શકે, એમ પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધ છે. તત્ત્વને જોનાર નિશ્ચયનય કહે છે કે જે કારણથી કાર્ય થતું નથી, તે કારણમાં યોગ્યતા નથી. તેથી જે કાષ્ઠમાંથી પ્રતિમા થતી નથી, તે કાષ્ઠમાં પ્રતિમાની યોગ્યતા નથી; અને તે નિયમ પ્રમાણે જે કર્મનું ફળ મળતું નથી, તે કર્મમાં ફળ આપવાની યોગ્યતા નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે -- Page #115 -------------------------------------------------------------------------- ________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨-૨૩ સમ્યક્ પ્રયત્નને કારણે કોઈ બંધાયેલા કર્મના ફળનો અભાવ હોવા છતાં પણ બાધ્ય એવા કર્મમાં રહેલી યોગ્યતા જે સમ્યક્ પ્રયત્નથી બાધ્ય થઈ, તે વ્યવહારનયને સંમત છે, અને તેને સામે રાખીને અહીં કહેલ છે કે જે કર્મ ફળ આપવાની યોગ્યતાવાળું હતું, તેનો પુરુષકારથી બાધ થાય છે. ૨૨/ અવતરણિકા : ननु योग्यतैव प्रतिमामाक्षेप्स्यति किं तद्बाधकेन पुरुषकारेणेत्याशंक्याह - અવતરણિકાર્થ ઃ યોગ્યતા જ પ્રતિમાનો આક્ષેપ કરશે, તેના બાધક પુરુષકાર વડે શું ? એ પ્રકારની આશંકા કરીને કહે છે . ૯૪ ભાવાર્થ: કાષ્ઠાદિ દલમાં રહેલી પ્રતિમાનિષ્પત્તિની યોગ્યતા જ પ્રતિમાનો આક્ષેપ ક૨શે, તેના બાધક પુરુષકાર વડે શું ?=પ્રતિમાની યોગ્યતાના બાધક એવા પ્રતિમાના નિર્માણને અનુકૂળ પુરુષકાર વડે શું ? અર્થાત્ પ્રતિમાના નિર્માણને અનુકૂળ એવા પુરુષકારથી પ્રતિમાની યોગ્યતાનો બાધ થયો છે, તેમ માનવાની જરૂર નથી. આ પ્રકારની આશંકા કરીને કહે છે શ્લોક ઃ । दार्वादे: प्रतिमाक्षेपे तद्भावः सर्वतो ध्रुवम् (ध्रुवः) 1 योग्यस्यायोग्यता वेति न चैषा लोकसिद्धितः ||२३|| અન્વયાર્થ :-- વાર્તાવેઃ પ્રતિમાક્ષેપે=કાષ્ઠાદિથી પ્રતિમાનો આક્ષેપ થયે છતે કાષ્ઠાદિની યોગ્યતાથી જ પ્રતિમાની નિષ્પત્તિ થયે છતે સર્વતઃ=સર્વ યોગ્ય કાષ્ઠાદિથી ધ્રુવમ્ (ધ્રુવઃ)=નિશ્ચિત તમાવઃ તેનો ભાવ છે=પ્રતિમાની નિષ્પત્તિનો ભાવ છે. વા=અથવા ચોવસ્થાયોયતા યોગ્ય એવા કાષ્ઠાદિની અયોગ્યતા છે, કૃતિ=એ પ્રસંગ છે. ચ=વળી ભોદ્દસિદ્ધિતઃ=લોકમાં પ્રસિદ્ધિ હોવાથી–લોકમાં ‘આ કાષ્ઠાદિ પ્રતિમાયોગ્ય છે' એ પ્રકારે પ્રસિદ્ધિ હોવાથી ા=આ= અયોગ્યતા ન=નથી. ।।૨૩।। Page #116 -------------------------------------------------------------------------- ________________ G4 દિવપુષકારદ્વાશિકા/શ્લોક-૨૩ શ્લોકાર્ચ - કાષ્ઠાદિથી પ્રતિમાનો આક્ષેપ થયે છતે કાષ્ઠાદિની યોગ્યતાથી જ પ્રતિમાની નિષ્પત્તિ થયે છતે, સર્વ યોગ્ય કાષ્ઠાદિથી નિશ્ચિત પ્રતિમાની નિષ્પતિનો ભાવ છે, અથવા યોગ્ય એવા કાષ્ઠાદિની અયોગ્યતા છે, એ પ્રકારનો પ્રસંગ છે. વળી લોકમાં પ્રસિદ્ધિ હોવાથી આ અયોગ્યતા, નથી. ૨૩II. નોંધ :- શ્લોકમાં “ધ્રુવમ્' ના સ્થાને “ધ્રુવ:' પાઠ યોગબિંદુ ગ્રંથ અનુસાર ઉચિત ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ટીકા - दादेरिति-दार्वादे: दलस्य स्वयोग्यतयैव प्रतिमानिष्पत्त्या तद्भाव: प्रतिमाभावः, सर्वत: सर्वस्मात्, ध्रुवो निश्चित: प्रसज्येत, योग्यस्य दार्वादेरेव अयोग्यता प्रतिमानाक्षेपे वेत्येतत्प्रसज्येत, न च=न पुनः एषा-अयोग्यता, लोकप्रसिद्धितः, न हि दादीनि प्रतिमानिष्पत्त्यभावेऽपि अयोग्यानीति प्रसिद्धिरस्ति, तदापि योग्यतयैव तेषां रूढत्वादिति ।।२३।। ટીકાર્ય : ........ રૂઢત્વાતિ / દલરૂપ એવા કાષ્ઠાદિની યોગ્યતા વડે જ પ્રતિમાની નિષ્પત્તિ થવાથી સર્વત: બધા જ યોગ્ય કાષ્ઠાદિથી ધ્રુવ =નિશ્ચિત, તેનો ભાવ પ્રાપ્ત થાય=પ્રતિમાનો ભાવ પ્રાપ્ત થાય, અથવા પ્રતિમાનો અવાક્ષેપ થયે છતે= પ્રતિમાની નિષ્પત્તિ નહીં થયે છતે, યોગ્ય એવા કાષ્ઠાદિની જ અયોગ્યતા થાય. તિએ, પ્રસંગ આવે=સર્વ યોગ્ય કાષ્ઠાદિથી નિશ્ચિત પ્રતિમા થવી જોઈએ અથવા પ્રતિમા ન થાય તો યોગ્ય એવા કાષ્ઠાદિની જ અયોગ્યતા થાય, એ પ્રસંગ આવે. વળી લોકમાં પ્રસિદ્ધિ હોવાને કારણે આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય છે એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધિ હોવાને કારણે, આ=અયોગ્યતા, નથી. પ્રતિમા નિષ્પન્ન ન થાય છતાં પ્રતિમાયોગ્ય કાષ્ઠમાં પ્રતિમાની યોગ્યતા છે, એ પ્રકારની લોકપ્રસિદ્ધિને સ્પષ્ટ કરે છે -- Page #117 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૨૩ પ્રતિમાની નિષ્પત્તિના અભાવમાં પણ કાષ્ઠાદિ અયોગ્ય છે, એ પ્રકારની લોકમાં પ્રસિદ્ધિ નથી; કેમ કે ત્યારે પણ=પ્રતિમાની નિષ્પત્તિના અભાવમાં પણ, યોગ્યપણાથી જ તેઓનું રૂઢપણું છે=કાષ્ઠાદિનું રૂઢપણું છે. ત' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૨૩ જ પ્રતિનિષ્પન્ચમાવેડ'િ - અહીં ‘વ’ થી એ કહેવું છે કે પ્રતિમાની નિષ્પત્તિ થાય તો તો આ કાષ્ઠ અયોગ્ય નથી, પરંતુ પ્રતિમાની નિષ્પત્તિના અભાવમાં પણ આ કાષ્ઠ અયોગ્ય છે એ પ્રમાણેની પ્રસિદ્ધિ નથી. ત’ – અહીં ‘૩પ' થી એ કહેવું છે કે પ્રતિમા નિષ્પન્ન થાય ત્યારે તો તે કાષ્ઠ યોગ્ય હતું, તેમ કહેવાય છે, પરંતુ પ્રતિમા નિષ્પન્ન થઈ ન હતી, ત્યારે પણ લોકમાં યોગ્યપણાથી તે કાષ્ઠ રૂઢ છે. ભાવાર્થ - અવતરણિકામાં નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને પૂર્વપક્ષીએ શંકા કરેલ કે કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતા જ પ્રતિમાનો આક્ષેપ કરશે. તેથી પ્રતિમાની યોગ્યતાનો બાધક પુરુષકાર સ્વીકારવાની જરૂર નથી; કેમ કે જે કાષ્ઠાદિમાં યોગ્યતા છે તે કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતા પ્રતિમાના ઘડનારના પ્રયત્નનો આક્ષેપ કરીને અવશ્ય પ્રતિમારૂપે થશે. તેથી પ્રતિમા ઘડનારાનો પુરુષકાર કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો બાધક છે, તેમ કહેવાની જરૂર નથી. આ કથનનું વ્યવહારનયની દૃષ્ટિથી નિરાકરણ કરે છે – કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતા જો પ્રતિમાનો આક્ષેપ કરે તો જે કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા છે, તે સર્વ કાષ્ઠાદિમાંથી પ્રતિમા નિષ્પન્ન થવી જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે જે કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા છે તે કાષ્ઠાદિથી પ્રતિમા થાય જ છે. માટે યોગ્ય એવા સર્વ કાષ્ઠાદિથી પ્રતિમા થવી જ જોઈએ, એવો પ્રસંગ અમને આવે નહીં. આ પ્રકારના પૂર્વપક્ષીના સ્વીકારને સામે રાખીને જે પ્રકારે પૂર્વપક્ષી કહે છે, તેમ સ્વીકારીએ તો શું પ્રસંગ આવે ? તે વા' કારથી ગ્રંથકારશ્રી બતાવે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ દેવપષકારદ્વાäિશિકા(શ્લોક-૨૩-૨૪ જે કાષ્ઠાદિમાં પ્રતિમાં થઈ શકે તેવી યોગ્યતા છે અને તેમાંથી પ્રતિમા ન થાય તો તે કાષ્ઠાદિને અયોગ્ય કહેવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ પ્રતિમા નિષ્પન્ન થઈ શકે તેવા યોગ્ય કાષ્ઠાદિમાંથી પણ પ્રતિમા ન ઘડવામાં આવે તો તે કાષ્ઠાદિ પ્રતિમાને અયોગ્ય છે, તેમ કહેવાય નહીં; કેમ કે કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતાને જાણનારા પ્રામાણિક પુરુષ કાષ્ઠાદિને જોઈને કહી શકે કે “આ કાષ્ઠાદિમાંથી પ્રતિમાનું નિર્માણ થઈ શકે છે, અને આ કાષ્ઠાદિમાંથી પ્રતિમાનું નિર્માણ થઈ શકે તેમ નથી.' તેથી પ્રામાણિક એવા લોકમાં યોગ્ય એવા કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા પ્રસિદ્ધ છે. તેથી પ્રસિદ્ધ એવા વ્યવહારનયનો અપલાપ કરીને જે કાષ્ઠાદિમાંથી પ્રતિમા ન થાય તે કાષ્ઠાદિ પ્રતિમાને અયોગ્ય છે, તેમ કહી શકાય નહીં. તેથી એ ફલિત થાય કે જે કાષ્ઠાદિમાંથી પ્રતિમા નિર્માણ થઈ શકે, ભલે હજી નિર્માણ થઈ નથી, પ્રતિમા નિર્માણ થાય ત્યારે તે કાષ્ઠાદિ પ્રતિમાને યોગ્ય છે, અને પ્રતિમાને ઘડનારા પુરુષના પુરુષકારથી પ્રતિમાની યોગ્યતાનો બાધ થાય છે. તેથી પ્રતિમા ઘડનારનો પુરુષકાર પ્રતિમાની યોગ્યતાનો બાધક છે. ૨૩ અવતરણિકા : इदमेव प्रकृते योजयन्नाह - અવતરણિકાર્ય : આને જ=કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો પુરુષકારથી બાધ થાય છે, તેમ પૂર્વશ્લોક-૨૩થી સ્થાપન કર્યું એને જ, પ્રકૃતિમાં દેવ અને પુરુષકારના વિષયમાં, યોજન કરતાં કહે છે – શ્લોક : कर्मणोऽप्येतदाक्षेपे दानादौ भावभेदतः । फलभेदः कथं नु स्यात्तथाशास्त्रादिसङ्गतः ।।२४।। અન્વયાર્થ કર્મોડપિ કર્મના પણstવસંશિત કર્મના પણ પ્રસ્તાક્ષેપે આના આક્ષેપમાં ફળની નિષ્પત્તિના કારણભૂત એવા પુરુષકારના આક્ષેપમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ રાના દાનાદિરૂપ સુકૃત-વિશેષ-વિષયક ભાવમેવતા=ભાવભેદથી તથાશાસ્ત્રવિતિ =તે પ્રકારના શાસ્ત્રાદિથી સંગત એવો પત્નમેવા ફળભેદ વાર્થ ચ—િકેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. li૨૪ શ્લોકાર્ચ - દેવસંજ્ઞિત કર્મના પણ આના આક્ષેપમાં ફળની નિષ્પત્તિના કારણભૂત એવા પુરુષકારના આક્ષેપમાં, દાનાદિરૂપ સુકૃતવિશેષવિષયકભાવભેદથી તે તે પ્રકારના શાસ્ત્રાદિથી સંગત એવો ફળભેદ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. ર૪ll “ોડપ'= વજ્ઞિતી છોકપિ'અહીં ‘પ' થી એ કહેવું છે કે પ્રતિમાને યોગ્ય એવાં કાષ્ઠાદિ પ્રતિમાનો આક્ષેપ કરે છે, એમ માનવામાં આવે તો, તથાવિધ સામગ્રીના અભાવને કારણે જે કાષ્ઠાદિમાંથી પ્રતિમાની નિષ્પત્તિ ન થાય, તે કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાની સંગતિ થાય નહીં. તેમ સુકૃત આદિરૂપ ફળના હેતુ એવા પુરુષકારનો દૈવસંશિત કર્મ પણ આક્ષેપક છે, તેમ સ્વીકારીએ તો, સુકૃતાદિ સેવનકાળમાં પરિણામના ભેદને કારણે થતો ફળભેદ સંગત થાય નહીં. ‘ના’ - અહીં ‘દિ' થી શીલ, તપ, ભાવનું ગ્રહણ કરવું. ટીકા - कर्मणोऽपीति-कर्मणोऽपि दैवसंज्ञितस्य, एतदाक्षेपे=फलहेतुपुरुषकाराक्षेपे दानादौ सुकृतविशेषे विधीयमाने भावभेदतः परिणामविशेषतस्तत्तारतम्यलक्षणात्, फलस्य भेदः प्रकर्षापकर्षरूपः कथं नु स्यात्? न कथञ्चिदित्यर्थः, तथा तथा तेन तेन प्रकारेण, शास्त्रादिसङ्गत: शास्त्रलोकसिद्धः । तथाविधपुरुषकारविकलात् कर्मणफलाभ्युपगमे न कथञ्चित्तच्चित्रता युज्यते, फलहेतोः कर्मणः पुरुषकारमन्तरेणैकाकारत्वापत्तेरिति परापेक्षमेतद् द्वितयं પ્રતિપત્તમિતિ રજા ટીકાર્ય :વર્ષોડપિ ..... પ્રતિપત્તવ્યમતિ , દેવસંક્ષિત એવા કર્મના પણ, આના Page #120 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ આક્ષેપમાં ફળના હેતુ એવા પુરુષકારના આક્ષેપમાં, સુકૃતવિશેષરૂપ દાનાદિ કસાયે છતે ભાવભેદથી ભાવના તારતમ્યસ્વરૂપ પરિણામવિશેષથી, તથા તથા તે તે પ્રકારે શાસ્ત્રાદિસંગત એવો શાસ્ત્ર અને લોકથી સિદ્ધ એવો, ફળનો ભેદ=પ્રકર્ષ-અપકર્ષરૂપ ફળનો ભેદ, કેવી રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહિ. દેવ પુરુષકારનો આક્ષેપ કરે છે, તેમ સ્વીકારવામાં આવે તો દાનાદિમાં ભાવભેદને કારણે થતો ફળભેદ સંગત થાય નહીં. તે યુક્તિથી બતાવે છે -- તેવા પ્રકારના પુરુષકારથી વિકલ એવા કર્મથી ભાવભેદને કારણે થતા ફળભેદનો હેતુ બને તેવા પ્રકારના પુરુષકારથી વિકલ એવા કર્મથી, ફળનો સ્વીકાર કરાયે છતે, કોઈ રીતે તેની ચિત્રતા ઘટે નહીં=પ્રકર્ષ-અપકર્ષરૂપ ફળભેદની ચિત્રતા ઘટે નહીં, કેમ કે પુરુષકાર વિના ફળના કારણ એવા કર્મના એકાકારત્વની પ્રાપ્તિ છે. એ હેતુથી કર્મ પુરુષકારનો આક્ષેપ કરે છે, તેમ સ્વીકારીએ તો દાનાદિમાં ભાવભેદથી ફળભેદ સંગત થાય નહીં એ હેતુથી, પરસ્પર અપેક્ષાવાળા આ બંને દેવ અને પુરુષકાર, સ્વીકારવા જોઈએ. રૂતિ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. રજા ભાવાર્થ :કર્મની યોગ્યતાથી જ કાર્યનિષ્પત્તિ સ્વીકારીને પુરુષકારને કર્મના બાધકરૂપે અસ્વીકાર કરનાર દષ્ટિનું નિરાકરણ : કાષ્ઠાદિમાં રહેલી પ્રતિમાની યોગ્યતા પ્રતિમાનો આક્ષેપ કરે છે, તેથી પ્રતિમાને ઘડવાનો પુરુષકાર પ્રતિમાનિર્માણ દ્વારા પ્રતિમાની યોગ્યતાનો બાધક છે, એમ જે પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેમ માનવાની જરૂર નથી. તેની જેમ દેવસંશિત કર્મ પણ સુકૃતાદિ કાર્ય કરવા પ્રત્યે પુરુષકારનો આક્ષેપ કરે છે, તેથી પુરુષકાર કર્મનો બાધક છે, તેમ માનીને સર્વ કાર્ય પ્રત્યે બાધ્યબાધકભાવરૂપે દેવ અને પુરુષકાર બંને પરસ્પર અપેક્ષાવાળા છે, તેમ માનવાની જરૂર નથી, પરંતુ કર્મ જ પુરુષકારનો આક્ષેપ કરીને કાર્ય કરે છે, તેમ માનવું જોઈએ, એમ પૂર્વપક્ષી કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ કાર્યના હેતુ એવા પુરુષકારનો આક્ષેપ કર્મ કરે છે, તેમ માનીએ તો કોઈ પુરુષ દાનાદિ સુકૃત સેવતો હોય ત્યારે જે જે પ્રકારે શાસ્ત્રમાં અને લોકમાં ભાવભેદને કારણે ફળભેદ પ્રસિદ્ધ છે, તે તે પ્રકારે ફળભેદ સંગત થાય નહીં અર્થાત્ સુકૃતના ફળરૂપ પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરારૂપ ફળમાં પ્રકર્ષ-અપકર્ષની પ્રાપ્તિ થાય છે, તે સંગત થાય નહીં, કેમ કે પુરુષકારનું આક્ષેપક કર્મ હોય તો સમાન પ્રકારની દાનાદિ ક્રિયાનું આક્ષેપક કર્મ સમાન પ્રકારે દાનાદિ ક્રિયા કરાવીને સમાન પુણ્યાનુબંધી પુણ્ય કે સમાન નિર્જરાદિ ફળની પ્રાપ્તિ કરાવે. વસ્તુતઃ પૂર્વના દેવથી પ્રેરાઈને જીવ દાનાદિ સુકૃતમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ, તે સુકૃતકાળમાં વર્તતા ભાવભેદ પ્રત્યે તેનો પુરુષકારવિશેષ કારણ છે. તેથી સમાન દાનાદિ ક્રિયા કરનારા પુરુષમાં કોઈક કાળે ભાવનો પ્રકર્ષ થાય છે, તો કોઈક અન્ય કાળે ભાવનો અપકર્ષ થાય છે. તેથી એ ફલિત થાય કે દૈવથી પ્રેરાઈને જીવ દાનાદિ સુકૃતમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ જે ભાવભેદ થાય છે, તેના પ્રત્યે તે જીવનો પુરુષકાર કારણ છે. તેથી સમાન દાનાદિ કૃત્યોથી પણ ફળભેદની પ્રાપ્તિ થાય છે. માટે દાનાદિ સુકૃતની ફળનિષ્પત્તિ પ્રત્યે જેમ દેવ કારણ છે, તેમ પુરુષકાર પણ કારણ છે. હવે જો દેવથી જ કાર્યને અનુકૂળ પુરુષકારનો આક્ષેપ થતો હોય અને કાર્ય થતું હોય, તો કોઈ પુરુષ પૂર્વની સદશ દાનાદિ ક્રિયા કરે ત્યારે સદશ જ ભાવ થવો જોઈએ, પરંતુ ફળભેદના કારણભૂત ભાવનો ભેદ થવો જોઈએ નહીં; કેમ કે ભાવભેદના નિયામક એવા પુરુષકારથી વિકલ એવા કર્મથી કાર્યને અનુકૂળ પુરુષકાર આક્ષિપ્ત થાય છે; અને તેમ માનીએ તો સમાન દાનાદિ સુતકાળમાં સમાન પુણ્યબંધ અને સમાન નિર્જરાની પ્રાપ્તિરૂપ ફળ થવું જોઈએ, પરંતુ પ્રકર્ષ-અપકર્ષરૂપ ફળભેદ થાય નહીં, કારણ કે ભાવભેદના નિયામક એવા પુરુષકાર વગર ફળના હેતુ એવા કર્મના એકાકારત્વની પ્રાપ્તિ છે. તેથી દેવથી પ્રેરાઈને પુરુષકારનો આક્ષેપ થતો હોય તો સમાન દાનાદિ સુકૃતનું ફળ સદા સમાન જ પ્રાપ્ત થવું જોઈએ, અને તેમ થતું નથી. માટે કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર બંને કારણ છે, તેમ સ્વીકારવું જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ ૧૦૧ આનાથી એ ફલિત થાય કે જે જીવો દાન, શીલ, તપ અને ભાવમાં ઉદ્યમ કરે છે, તેમાં કેટલાક જીવો દાનની ક્રિયા કરતા હોય છે, કેટલાક જીવો શીલના આચાર પાળતા હોય છે, કેટલાક જીવો તપાદિ ક્રિયાઓ કરતા હોય છે અને કેટલાક જીવો દુષ્કતની ગર્તા અને સુકૃતની અનુમોદનાદિ ભાવોમાં યત્ન કરતા હોય છે; તોપણ તે જીવોને દાનાદિ યત્નકાળમાં ભાવભેદની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પૂર્વમાં જે દાનની ક્રિયા કરી, તેવી જ દાનની ક્રિયા અત્યારે હું કરું છું.” તેવી પ્રતીતિ થાય છે. આવા જીવોમાં દાનાદિ ક્રિયા વખતે ફળભેદના હેતુ એવા ભાવના પ્રકર્ષ-અપકર્ષરૂપ પરિણામનો ભેદ નથી. તેથી તેવા જીવોને આશ્રયીને કહી શકાય કે દાનાદિ ક્રિયા પણ તેઓ દૈવથી પ્રેરાઈને કરે છે; પરંતુ જે જીવોમાં કંઈક વિવેક પ્રગટેલો છે, તેઓ વિચારે છે કે દાન, શીલ, તપ અને ભાવની ક્રિયા સંવેગના અતિશય દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે, અને સંવેગ વગરની દાનાદિ ક્રિયાઓ મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામતી નથી, અને મોક્ષના અર્થી એવા તે જીવો દાનાદિકાળમાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ પ્રણિધાન આદિ આશયોમાં યત્ન કરે છે. તેવા જીવોને સમાન દાનાદિ ક્રિયામાં કોઈક વખતે સંવેગનો પ્રકર્ષ અનુભવસિદ્ધ છે, અને કોઈક વખતે સંવેગનો અપકર્ષ અનુભવસિદ્ધ છે; અને શાસ્ત્ર પણ કહે છે કે સમાન દાનાદિ ક્રિયા કરનાર પુરુષ જ્યારે સંવેગના પ્રકર્ષથી દાન કરે ત્યારે મહાફળ થાય છે, અને સંવેગના અપકર્ષથી દાન કરે ત્યારે અલ્પફળ થાય છે, અને સંવેગશૂન્ય દાનાદિ કરે તો તે દાનાદિ ક્રિયા મોક્ષને અનુકૂળ પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરાનું કારણ બનતી નથી. આ પ્રકારે વિવેકી લોકનો અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ વ્યવહાર તો જ સંગત થાય કે “પૂર્વના દૈવથી પ્રેરાઈને પુરુષ દાનાદિ સુકૃતમાં પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પણ પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળમાં સંવેગને અનુકૂળ પુરુષાર્થકૃત તરતમતા પ્રાપ્ત થાય છે” એમ સ્વીકારવામાં આવે. આનાથી એ સિદ્ધ થાય કે દાનાદિ સુકૃત દ્વારા બંધાતા પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર ઉભય કારણ છે. અહીં વિશેષ એ છે કે સંસારી જીવોને સંસારની પ્રવૃત્તિઓ કરવાની મનોવૃત્તિઓ થાય છે, તેમાં તે મનોવૃત્તિઓને ઉત્પન્ન કરાવે તેવું કર્મ હોય છે. તેમ ધર્મની Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨પ પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરે તેવું પણ કર્મ હોય છે, અને તે કર્મથી પ્રેરાઈને જીવ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ કરવા માટે પ્રેરાય છે. તેથી સંસારી જીવોની સંસારી પ્રવૃત્તિ જેમ કર્મથી પ્રેરાઈને થાય છે, તેમ દાનાદિ વિષયક પ્રવૃત્તિ પણ કર્મથી પ્રેરાઈને થાય છે; અને દાનાદિ પ્રવૃત્તિ કરનાર જીવોમાં વિવેક પ્રગટે તો તે પ્રવૃત્તિકાળમાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ પણ થાય; અને જે જીવોને તેવો વિવેક નથી, તેઓ માત્ર દાનાદિ પ્રવૃત્તિ કરીને હું ધર્મનું સેવન કરું છું તેટલી જ બુદ્ધિ કરે છે. તેથી તેવા જીવો અધિક દાનાદિ કરે ત્યારે અધિક ધર્મનું સેવન થયું અને અલ્પ દાનાદિ કરે ત્યારે અલ્પધર્મનું સેવન થયું, અથવા અધિક તપ કરે ત્યારે અધિક તપધર્મનું સેવન થયું અને અલ્પ તપ કરે ત્યારે અલ્પ તપધર્મનું સેવન થયું, તેટલી જ બુદ્ધિ થાય છે, પરંતુ સમાન તપમાં ભાવનો ઉત્કર્ષ અને અપકર્ષ તેવા જીવો પ્રાપ્ત કરી શકતા નથી; અને વિવેકી જીવો સ્વપરાક્રમના બળથી ક્યારેક અલ્પ પણ ધર્માનુષ્ઠાનમાં મહાસંવેગ ઉત્પન્ન કરી શકે છે, અને ક્યારેક એવા વીર્યનો પ્રકર્ષ ન થાય તો મોટા ધર્માનુષ્ઠાનમાં પણ અલ્પ સંવેગ ઉત્પન્ન કરી શકે છે, તે પુરુષકારના બળથી થાય છે. તેથી સમાન દાનાદિ ક્રિયામાં ફેલભેદનું કારણ પુરુષકારનો ભેદ છે તેમ માનવું જોઈએ. આથી કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર કારણ છે, તેમ સિદ્ધ થાય છે. ll૨૪ll અવતરણિકા : પૂર્વશ્લોક-૨૪માં કહ્યું કે કર્મ પુરુષકારને આક્ષેપ કરે છે, તેમ સ્વીકારીએ, તો દાનાદિ સુકૃતવિશેષમાં ભાવભેદથી ફળભેદ થાય છે, તે સંગત થાય નહીં. તેથી દેવ અને પુરુષકાર બંને પરસ્પર અપેક્ષાવાળા છે, એમ સ્વીકારવું જોઈએ. હવે દેવ અને પુરુષકારની પરસ્પર કયા પ્રકારની અપેક્ષા છે, તે બતાવતાં કહે છે – શ્લોક : शुभात्ततस्त्वसौ भावो हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो ह्यदः ।।२५।। Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-ર૫ અન્વયાર્થઃ ગુમારતિસ્તુ શુભ એવા તેનાથી જશુભ એવા કર્મથી જ, માવ: આ ભાવ થાય છે દાનાદિકાળમાં ભિન્ન રૂપે પ્રવૃત્ત એવો ભાવ થાય છે, દત્તાવંત્ર આ ફળભેદ તત્ત્વમાંવમાતસ્વભાવવાળો છે=ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા વિચિત્ર સ્વભાવવાળો છે. á=આ રીતે ત્ર=અહીં દેવપુરુષકારની પરસ્પર અપેક્ષામાં વિક્રમ સિદ્ધ થાશું સિદ્ધ થાય ? (તત્ર તેમાં કહે છે.) ગત વ્ર કસ્તુ આનાથી જ થાઓકર્મથી જ ભાવ થાઓ તો દિ આનાથી જ=ભાવથી જ આ કર્મ (ગસ્તુ=હો). 1રપા શ્લોકાર્થ : શુભ એવા કર્મથી જ આ ભાવ થાય છે દાનાદિકાળમાં ભિન્નરૂપે પ્રવૃત એવો ભાવ થાય છે, અને આ ફળભેદ, તસ્વભાવવાળો છેઃ ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા વિચિત્ર સ્વભાવવાળો છે. આ રીતે અહીં દેવ અને પુરુષકારની પરસ્પર અપેક્ષામાં, શું સિદ્ધ થાય ? (તેમાં કહે છે) – આનાથી જ થાઓ-કર્મથી જ ભાવ થાઓ. આનાથી જEભાવથી જ, આ=કર્મ (હો.) રપ ટીકા - शुभादिति-शुभात्ततस्तु-तत एव कर्मण: प्राग नानानिमित्तोपार्जितात्, असौ-दानादिकाले भिन्नरूपतया प्रवृत्तो भावो, हन्त अयं च फलभेदस्त्तत्स्वभावभाक् भावभेदापेक्षोत्पत्तिकविचित्रस्वभाववानिति । परः पृच्छति-एवं किमत्र विचारे सिद्धं स्यात्तत्राह -अत एव कर्मणोऽस्तु भावः तथा अतो हि-अत एव भावात्, अद:-कर्म, अस्तु तथा च प्रवाहेणापि परस्परापेक्षत्वमनयोः સિમિતિ ભાવ પર IT ટીકાર્ચ - સુમાત્તતતું .... ભાવ: | શુભ એવા તેનાથી જ-પૂર્વમાં જુદાં જુદાં નિમિતોથી ઉપાર્જિત એવા કર્મથી જ, આ ભાવ છે દાનાદિકાળમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૨૫ ભિષરૂપપણાથી પ્રવૃત્ત એવો ભાવ છે, અને આ ફળભેદ, તસ્વભાવવાળો છે=ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા એવા વિચિત્ર સ્વભાવવાળો છે. કૃતિ' શબ્દ ગ્રંથકારશ્રીના કથનની સમાપ્તિમાં છે. પર પૂછે છે – એ રીતે શ્લોકના પૂર્વાર્ધનું કથન કર્યું એ રીતે, આ વિચારમાં દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે, એ વિચારમાં, શું સિદ્ધ થાય ? તેમાં કહે છે પરના પ્રશ્નમાં ગ્રંથકારશ્રી કહે છે – આનાથી જ કર્મથી જ, ભાવ થાય, અને તો હિંગત વ માવા= આ જ ભાવથી, એવા આ કર્મ, થાય, અને તે રીતે=પરના પ્રશ્નનો ઉત્તર આપ્યો તે રીતે, આ બંનેનું દેવ અને પુરુષકાર બંનેનું પ્રવાહથી પણ પરસ્પર અપેક્ષાપણું સિદ્ધ છે, એ પ્રમાણે ભાવ છે. પુરપા. ‘પ્રવાહેપ’ - અહીં ‘પ' થી એ કહેવું છે કે સહાયરૂપે અને બાધ્યબાધકરૂપે તો દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે, પરંતુ પ્રવાહરૂપે પણ પરસ્પર અપેક્ષાવાળા છે. ભાવાર્થ :દેવ અને પુરુષકાર વચ્ચે પ્રવાહથી પણ પરસ્પર અપેક્ષાના સ્વીકારની યુક્તિ :| ભિન્ન ભિન્ન નિમિત્તોથી ઉપાર્જિત એવા શુભ કર્મના પરિણામે દાનાદિકાળમાં ભિન્ન ભિન્ન ભાવો થાય છે. તેથી પૂર્વ ભવમાં ભિન્ન ભિન્ન નિમિત્તોને પામીને જીવે જે શુભ કર્મો બાંધ્યાં, તે શુભ કર્મોના બળથી વર્તમાનમાં દાન, શીલાદિ સુકૃત કરતી વખતે ભિન્ન ભિન્ન ભાવો થાય છે, અને તે ભિન્ન ભિન્ન ભાવોને કારણે દાનાદિકાળમાં ફળભેદ થાય છે અર્થાત્ દાનાદિ કૃત્યોથી ભિન્ન ભિન્ન પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળ દાનાદિકાળમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ જે પુરુષને દાનાદિકાળમાં અતિશય શુભ ભાવ થાય છે, તે પુરુષને તે ભાવથી અતિશય પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળ થાય છે, અને જે પુરુષને દાનાદિ કાળમાં અલ્પ ભાવ થાય છે, તે પુરુષને દાનાદિ કૃત્યોથી અલ્પ પુણ્યબંધ અને અલ્પ નિર્જરા થાય છે; કેમ કે ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા એવા વિચિત્ર સ્વભાવવાળો ફળભેદ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ દેવપુરુષકારાસિંશિકા/શ્લોક-૨૫ આ પ્રકારનું કથન ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધથી કર્યું. ગ્રંથકારશ્રીના શ્લોકના પૂર્વાર્ધમાં કરાયેલા આ કથન સામે પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે કે “દેવ અને પુરુષકારને પરસ્પર અપેક્ષા છે” એ પ્રકારની વિચારણામાં તમારા કથનથી શું પ્રાપ્ત થયું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વમાં જે અમે કહ્યું તેનાથી એ પ્રાપ્ત થયું કે પૂર્વના કર્મથી દાનાદિકાળ વખતે વર્તમાનમાં ભાવ=પરિણામ=પુરુષકાર થાય છે, અને વર્તમાનના ભાવથી=વર્તમાનના પુરુષકારથી, તેવું કર્મ બંધાય છે. આ રીતે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકારને પરસ્પર અપેક્ષા છે, એમ સિદ્ધ થાય છે. આનાથી એ ફલિત થયું કે ભૂતકાળમાં કોઈક નિમિત્તને પામીને જીવને એવો જ શુભ ભાવ થયો કે તે શુભ ભાવને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયેલું, અને તે પુણ્યાનુબંધી પુણ્ય વર્તમાનમાં દાનાદિ પ્રવૃત્તિ કરતી વખતે શુભ ભાવ ઉત્પન્ન કરે છે, અને આ શુભભાવથી નવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આ રીતે પૂર્વ-ઉત્તર-ભાવરૂપે પરસ્પર દેવ અને પુરુષકાર અપેક્ષાવાળા છે. આ શ્લોકમાં બતાવેલા ત્રીજા વિકલ્પ પ્રમાણે કહેવામાં આવે કે દેવ પુરુષકાર દ્વારા ફળ આપે છે, ત્યારે દેવ મુખ્ય બને છે અને પુરુષકાર ગૌણ બને છે, અને પુરુષકાર દેવ દ્વારા ફળ આપે છે, ત્યારે પુરુષકાર મુખ્ય બને છે અને દેવ ગૌણ બને છે; કેમ કે જે વ્યાપારસ્થાનીય છે, તે ગૌણ છે, અને વ્યાપારી છે તે મુખ્ય છે. અહીં વિશેષ એ છે કે શ્લોક-પમાં કહ્યું કે વ્યવહારનય દેવ અને પુરુષકારને ગૌણ-મુખ્યરૂપે સર્વત્ર હેતુ સ્વીકારે છે; અને તે ગૌણ-મુખ્યતા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) દેવ અને પુરુષકાર વચ્ચે સહકારી સહકાર્યરૂપે ગૌણમુખ્યતા : ફળનિષ્પત્તિ પ્રત્યે અનુત્કટ હોય તે ગૌણ હોય અને ઉત્કટ હોય તે મુખ્ય હોય, તેમ શ્લોક-કમાં બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે ફળનિષ્પત્તિ પ્રત્યે કોઈક સ્થાનમાં દેવ કે પુરુષકારમાંથી એક ઉત્કટ હોય અને અન્ય અનુત્કટ હોય અને જે અનુત્કટ હોય તે ઉત્કટને કાર્ય કરવામાં સહકારી બને છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ જેમ અધ્યયન કરનાર પુરુષને પોતાના અધ્યયનની પ્રવૃત્તિથી યથાર્થ બોધ કરવામાં પૂર્વનો શ્રુત-જ્ઞાનાવરણ-કર્મનો ક્ષયોપશમ સહાયક બને છે. તેથી અધ્યયનની ક્રિયા નવા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ પ્રત્યે મુખ્ય કારણ છે, અને પૂર્વનો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ સહાયક છે તેથી ગૌણ કારણ છે. (૨) દૈવ અને પુરુષકાર વચ્ચે બાધ્યબાધકરૂપે ગૌણમુખ્યતા : શ્લોક-૧૭માં બતાવ્યું કે દૈવ અને પુરુષકારની વિચારણામાં જે બળવાન હોય તે નિર્બળને હણે છે. તે રીતે ફળનિષ્પત્તિ પ્રત્યે દૈવ અને પુરુષકાર પરસ્પર બાધ્યબાધકરૂપે પ્રવૃત્ત છે, અને જે બાધ્ય હોય તે ગૌણ છે અને બાધક હોય તે મુખ્ય છે. જેમ કોઈ પુરુષ શ્રુતાભ્યાસ માટે યત્ન કરતો હોય, ત્યારે જો તેને શ્રુતનું જ્ઞાન યથાર્થ થાય તો તેના પુરુષકારથી તે શ્રુતજ્ઞાનના આવા૨ક કર્મનો બાધ થાય છે. તેથી અભિનવ શ્રુતની પ્રાપ્તિ પ્રતિ તે પુરુષનો પુરુષકાર પ્રતિબંધક એવા કર્મનો બાધક છે માટે મુખ્ય છે, અને અભિનવ શ્રુતની પ્રાપ્તિનાં પ્રતિબંધક એવાં કર્મો બાધ્ય છે માટે ગૌણ છે; અને જો તે પુરુષ શ્રુતાભ્યાસ માટે યત્ન કરતો હોય, છતાં યથાર્થ બોધ ન થાય, તો તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ તેના પુરુષકારને સમ્યગ્બોધ કરવામાં સ્ખલના કરે છે. તેથી પુરુષકાર બાધ્ય બને છે અને દૈવ બાધક બને છે. આ અભ્યાસની ક્રિયામાં જે બાધક છે તે મુખ્ય છે, અને બાધ્ય છે તે ગૌણ છે. આ રીતે ફળનિષ્પત્તિ પ્રત્યે દૈવ અને પુરુષકાર બાધ્યબાધકરૂપે પરસ્પર અપેક્ષાવાળા છે. ત્રીજા પ્રકારે દૈવ અને પુરુષકાર વચ્ચે ગૌણમુખ્યભાવ છે. તે પ્રસ્તુત શ્લોકમાં સ્પષ્ટ કરે છે. (૩) દૈવ અને પુરુષકાર વચ્ચે પ્રવાહની અપેક્ષાએ ગૌણમુખ્યતા વર્તમાનમાં જીવના અધ્યવસાય પ્રમાણે કર્મ બંધાય છે, અને તે કર્મના વિપાકકાળમાં વર્તમાનના કૃત્યનું ફળ મળે છે. તેથી વર્તમાનનો જીવનો અધ્યવસાય કર્મબંધ દ્વારા ફળ આપે છે. તેથી આ પ્રકારના કાર્યકારણમાં પુરુષકાર મુખ્ય છે અને કર્મ ‘દ્વાર' હોવાથી ગૌણ છે, તોપણ ગૌણમુખ્યતાથી બંને પરસ્પર અપેક્ષાવાળા છે. : Page #128 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૨૫-૨૬ ૧૦૭ કોઈ જીવ ધનપ્રાપ્તિને અનુકૂળ એવા કર્મના વિપાકકાળમાં ધનાદિપ્રાપ્તિ અર્થે પુરુષકાર કરે છે, અને તે વખતે પૂર્વનું દૈવ વર્તમાનના પુરુષકાર દ્વારા ફળ આપે છે. તેથી આ પ્રકારના કાર્યકારણમાં દૈવ મુખ્ય છે અને પુરુષકાર દ્વાર” હોવાથી ગૌણ છે, તોપણ ગૌણમુખ્યતાથી બંને પરસ્પર અપેક્ષાવાળા છે. વળી તે પુરુષના વર્તમાનના ધનાદિ માટેના પ્રયત્નકાળમાં જે કર્મ બંધાય છે, તે કર્મબંધ ફરી તે પ્રકારના પુરુષકાર દ્વારા ફળ આપે છે. આ રીતે દેવ અને પુરુષકારનો પ્રવાહ ચાલે છે. તેથી એ ફલિત થાય કે વર્તમાનના પુરુષકારથી દેવની પ્રાપ્તિ છે, અને તે દેવ દ્વારા ફળપ્રાપ્તિ થાય છે, અને તે ફળપ્રાપ્તિકાળમાં વિપાકમાં આવેલ દેવ ત્યારે પુરુષકાર દ્વારા ફળ આપે છે. આ રીતે દૈવથી પુરુષકાર અને પુરુષકારથી દૈવ, એ રીતે પ્રવાહથી પણ દેવ અને પુરુષકાર વચ્ચે પરસ્પર અપેક્ષા છે; અને ફળપ્રાપ્તિ પ્રત્યે જ્યારે દેવ પુરુષકાર દ્વારા કારણ છે, એ પ્રકારની વિરક્ષા કરવામાં આવે ત્યારે પુરુષકાર વ્યાપાર છે દેવ વ્યાપારી છે, તેથી દૈવ મુખ્ય છે અને પુરુષકાર ગૌણ છે; અને જ્યારે વર્તમાનનો પુરુષકાર દેવ દ્વારા જન્માન્તરમાં ફળ આપે છે, એ પ્રકારની વિવક્ષા કરવામાં આવે ત્યારે વર્તમાનનો પુરુષકાર વ્યાપારી છે અને દૈવ વ્યાપાર=દ્વાર છે. તે સ્થાનમાં વર્તમાનનો પુરુષકાર મુખ્ય છે અને દેવ વ્યાપાર હોવાથી ગૌણ છે. આ રીતે પ્રવાહની અપેક્ષાએ દેવ અને પુરુષકારમાં વ્યાપાર-વ્યાપારીભાવરૂપે ગૌણ-મુખ્યભાવ છે. રપા અવતરણિકા :નિશ્ચયનયથી દેવ અને પુરુષકાર કાર્ય પ્રતિ કઈ રીતે કારણ છે, તે શ્લોક-૨માં બતાવ્યું. ત્યારપછી વ્યવહારનયથી પરસ્પર અપેક્ષા રાખીને દેવ અને પુરુષકાર કાર્ય પ્રતિ કઈ રીતે કારણ છે, તે શ્લોક-પમાં બતાવ્યું. ત્યારપછી દેવ અને પુરુષકારની પરસ્પર અપેક્ષા ત્રણ પ્રકારે છે, તે શ્લોક-૨૫ સુધી બતાવ્યું. હવે દેવ અને પુરુષકાર આત્મકલ્યાણમાં કઈ રીતે ઉપયોગી થાય છે, તે બતાવે છે – Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ શ્લોક ઃ इत्थं परस्परापेक्षावपि द्वौ बाध्यबाधको । प्रायोऽत्र चरमावर्ते दैवं यत्नेन बाध्यते ।। २६ ।। અન્વયાર્થ: નૃત્યં=આ રીતે=પૂર્વશ્લોક-૨૫માં કહ્યું કે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે એ રીતે પરસ્પરાપેક્ષાવવિ=પરસ્પર અપેક્ષાવાળા પણ ઢો=બંને=દૈવ અને પુરુષકાર બંને, વાધ્યવાધો-બાધ્યબાધક છે= સ્વપ્રાધાન્યની અપેક્ષાએ બાધ્યબાધક છે. અત્રે=આમાં=દેવપુરુષકારમાં, પ્રાયઃ= બહુલતાએ ઘરમાવñ=ચરમાવર્તમાં યત્નેન=યત્ન વડે=પુરુષકાર વડે રેવં બાધ્યતે= દૈવનો બાધ કરાય છે. ।।૨૬। શ્લોકાર્થ : આ રીતે=પૂર્વશ્લોક-૨૫માં કહ્યું કે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર અપેક્ષાવાળા છે એ રીતે, પરસ્પર અપેક્ષાવાળા પણ બંને સ્વપ્રાધાન્યની અપેક્ષાએ બાધ્યબાધક છે. આમાં=દૈવ અને પુરુષકારમાં, પ્રાયઃ ચરમાવર્તમાં યત્નથી દૈવનો બાધ કરાય છે. ા૨૬ા ‘ટ્યું પરસ્પરાપેક્ષાવૃત્તિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે દૈવ અને પુરુષકાર પ્રવાહથી પરસ્પર અપેક્ષાવાળા ન હોય તો તો સાપને નોળિયાની જેમ પરસ્પર બાધ્યબાધક સ્વીકારી શકાય, પરંતુ પ્રવાહથી પરસ્પર અપેક્ષાવાળા હોવા છતાં પણ દૈવ અને પુરુષકાર પરસ્પર બાધ્યબાધકભાવવાળા છે. ટીકા ઃ इत्थमिति-इत्थं प्रवाहत: परस्परापेक्षावपि द्वो - देवपुरुषकारी, स्वप्राधान्यापेक्षया વાળવાયો, પ્રાયો=વાત્ત્વન, સત્ર=અનયોર્મધ્યે, ચરમાવર્ત=સત્ત્વવુાનપરાવર્ત यत्नेन दैवं बाध्यते, तथाविधसङ्क्लेशावस्थायां नन्दिषेणादीनामिव कदाचिद व्यत्ययोऽपि स्यादिति प्रायोग्रहणम् ।। २६ ।। Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ટીકાર્ય : રૂલ્ય ....... પ્રયોપ્રમ્ | આ રીતે પૂર્વશ્લોક-૨૫માં કહ્યું એ રીતે, પ્રવાહથી પરસ્પર અપેક્ષાવાળા પણ બંને–દેવ અને પુરુષકાર, સ્વપ્રાધાન્યની અપેક્ષાએ બાધ્યબાધક છે એ બંનેમાંથી જે પ્રધાન હોય તે બાધક છે અને ગૌણ હોય તે બાધ્ય છે. અહીંઆ બંનેમાં=દેવ અને પુરુષકાર બંનેમાં, પ્રાય =બહુલતાથી, શરમાવર્તમા=અંત્ય પુગલ પરાવર્તમાં, યત્નથી દેવતો બાધ કરાય છે. શ્લોકમાં કહેલ પ્રાયઃ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે – તેવા પ્રકારની સંક્લેશ અવસ્થામાં નંદિષેણ મુનિએ સર્વવિરતિ ગ્રહણ કરીને મોહનું ઉભૂલત થાય તેવા પ્રકારનો પ્રયત્ન કર્યો, પરંતુ મોહતા ઉભૂલત માટે કરાતા તેમના પત્નને બાધ કરે તેવા ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જનિત તેવા પ્રકારની સંક્લેશ અવસ્થામાં, નંદિ ણ મુનિ આદિની જેમ ક્યારેક વ્યત્યય પણ થાયચરમાવર્તિમાં ક્યારેક “દેવ પુરુષકારનો બાધ કરે', એ પ્રકારનો વ્યત્યય પણ થાય. તેથી ‘પ્રાયઃ'નું ગ્રહણ છે. ૨૬ ‘વ્યત્યયોગ’ - અહીં ‘મા’ થી એ કહેવું છે કે ચરમાવર્તમાં પુરુષકારથી દેવનો બાધ તો થાય, પરંતુ વ્યત્યય પણ થાય=દેવથી પુરુષકારનો બાધ પણ થાય છે. ભાવાર્થચરમાવર્તમાં પ્રાયઃ પુરુષકારથી દેવની બાધા : પૂર્વશ્લોક-રપમાં બતાવ્યું એ પ્રમાણે પ્રવાહથી દેવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે, તોપણ દેવ અને પુરુષકારમાં જે કાર્ય કરવામાં પ્રધાનરૂપે પ્રવર્તતું હોય તે અન્યને સહાયક પણ હોય છે તેમ બાધ કરનાર પણ હોય છે. તેથી દેવ અને પુરુષકાર વચ્ચે પરસ્પર બાધ્યબાધકભાવ છે. ચરમાવર્ત પૂર્વે જીવની સર્વ પ્રવૃત્તિ કર્મની પ્રધાનતાથી થાય છે. તેથી કર્મ બાધક છે અને જીવનો પુરુષકાર બાધ્ય છે; કેમ કે જીવ પોતાના હિત અર્થે પ્રવૃત્તિ કરે છે, તોપણ ચરમાવર્ત પૂર્વે તેનું દેવ તેને અહિતમાં પ્રવર્તાવે છે. આથી ચરમાવર્ત બહારના જીવો આત્મહિત સાધી શકતા નથી. જ્યારે ગરમાવર્તમાં આવેલા જીવોનું દેવ કંઈક શિથિલ થયેલું હોય છે, તેથી ચરમાવર્તવર્તી જીવોનું Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ દેવ પ્રાયઃ યત્નથી બાધ પામે છે. આથી શરમાવર્તવર્તી જીવો તત્ત્વાતત્ત્વની વિચારણા કરીને આત્મહિત સાધવા માટે જે કંઈ ઉદ્યમ કરે છે, તેના દ્વારા આત્માના અહિત કરનારું મોહનીયાદિકર્મ તેમના યત્નથી બાધ પામે છે; છતાં ચરમાવર્તમાં ક્યારેક દૈવથી પુરુષકારનો પણ બાધ થાય છે. તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ શ્લોકમાં કહેલ છે. જેમ કે નંદિષેણ મુનિએ મોહનું ઉમૂલન કરવા માટે સંયમ ગ્રહણ કર્યું, તોપણ સંયમને અનુકૂળ પરાક્રમ ફોરવવામાં તેવા પ્રકારના સંક્લેશને ઉત્પન્ન કરનાર ચારિત્રમોહનીયકર્મ તેમના પુરુષકારને બાધ કરે છે. તે રીતે ચરમાવર્તમાં આવેલા જીવો પણ આત્મહિત માટે પ્રવર્તતા હોય, અને દૈવ તેમના માર્ગાનુસારી ક્ષયોપશમને અલના પમાડતું હોય, તો તેમનો પુરુષકાર દેવથી બાધ પામે છે. જેમ કે પૂર્વભવમાં સંયમમાં ઉદ્યમ કરનારા બ્રહ્મદત્ત ચક્રવર્તીના જીવને દર્શનમોહનીયકર્મ નિયાણામાં યત્ન કરાવીને તેમના પુરુષકારનો બાધ કર્યો, જેના કારણે દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થઈ. તે રીતે ચરમાવર્તવાળા જીવો શ્રુતાભ્યાસ કરતા હોય, દર્શનશુદ્ધિના ઉપાયો સેવતા હોય કે ચારિત્રશુદ્ધિના ઉપાયો સેવતા હોય, ત્યારે પણ પ્રમાદ આપાદક કર્મ તેમના પુરુષકારને સ્કૂલના કરે છે. વળી તે જીવો માર્ગાનુસારી સ્વપરાક્રમથી જ્ઞાનાદિમાં યત્ન કરતા હોય તો તેમના પરાક્રમથી જ્ઞાનાવરણીયાદિ કર્મનો પણ બાધ થાય છે. કા. અવતરણિકા - પૂર્વશ્લોક-૨૬માં કહ્યું કે ચરમાવર્તમાં પ્રાયઃ યત્નથી દેવ બાધ પામે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ ગ્રંથિભેદ કર્યો નથી, એવા પણ ચરમાવર્તવર્તી જીવોમાં જે માર્ગાનુસારી બુદ્ધિ છે, તેનાથી યત્ન કરીને તેઓ દેવતો બાધ કરે છે, અને તેવા જીવો માર્ગાનુસારી બુદ્ધિ દ્વારા ગ્રંથિભેદ કરે છે, અને ઉચિત પ્રવૃત્તિ દ્વારા ક્રમે કરીને સંસારનો અંત કરે છે. તે બતાવવા માટે કહે છે – શ્લોક : एवं च ग्रन्थिभेदोऽपि यत्नेनैव बलीयसा । औचित्येन प्रवृत्तिः स्यादूर्ध्वं तस्यैव चोदनात् ।।२७।। Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ દૈવપુરુષકારદ્વાäિશિકા/શ્લોક-૨૭ અન્વયાર્થ ર્વ ર=અને આ રીતે=ચરમાવર્તિમાં યત્નથી દેવ બાધ પામે છે એમ પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, વત્નીયા યત્નનૈ=બળવાન એવા યત્નથી જ મેિવાડપિન્નગ્રંથિભેદ પણ થાય છે. કર્ણ—આગળ ગ્રંથિભેદ પછી વચ્ચે યોના—તેની જ પ્રેરણાથી=બળવાન એવા યત્નની જ પ્રેરણાથી ગોવિન્ટેન ઔચિત્યથી પ્રવૃત્તિ થા=પ્રવૃત્તિ થાય છે. ૨૭ના શ્લોકાર્થ : અને આ રીતે=ચરમાવર્તમાં યત્નથી દેવ બાધ પામે છે, એમ પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, બળવાન એવા યત્નથી જ ગ્રંથિભેદ પણ થાય છે. આગળ= ગ્રંથિભેદ પછી, તેની જ પ્રેરણાથી બળવાન યત્નની જ પ્રેરણાથી, ઔચિત્યથી પ્રવૃત્તિ થાય છે. ઘરકા ટીકા :___ एवं चेति-एवं च-चरमावर्ते यत्नस्य बलीयस्त्वे च ग्रन्थिभेदोऽपि किं पुनर्दैवबाधेत्यपिशब्दार्थः, यत्नेनैव बलीयसा=अतिशयवता, औचित्येन धर्मार्थादिगोचरन्याय्यप्रवृत्तिप्रधानत्वेन प्रवृत्तिः स्यात् ऊर्ध्व-ग्रन्थिभेदोत्तरं, તસ્વૈવ-વીવસો યત્નાવ, ચોરનાન્કિરન્ પારકા ટીકાર્ય : પર્વ ૨ ..... પ્રેરVIIન્ ! અને આ રીતે-પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, ચરમાવર્તમાં યત્નનું બળવાનપણું હોતે છતે બળવાન એવા યત્નથી જ= અતિશયવાળા એવા યત્નથી જ, ગ્રંથિભેદ પણ થાય છે. ઔચિત્યથી ધર્માર્યાદિ વિષયક ચાય પ્રવૃત્તિની પ્રધાનતાથી કર્ણ— ગ્રંથિભેદથી ઉત્તરમાં, પ્રવૃત્તિ થાય છે; કેમ કે તેની જ બળવાન એવા યત્નની જ, પ્રેરણા છે. દેવ બાધા તો શું પણ ગ્રંથિભેદ પણ થાય છે, એ શ્લોકમાં રહેલ ‘ગ' શબ્દનો અર્થ છે. રા. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ ' ભાવાર્થ : (i) ગ્રંથિભેદ પછી બળવાન રત્નાથી દૈવનો બાધ :(ii) ગ્રંથિભેદ પછી ધર્મ, અર્થ અને કામ વિષયક ઉચિત પ્રવૃત્તિ : પૂર્વશ્લોક-૨૬માં કહ્યું કે ચરમાવર્તમાં પ્રાયઃ યત્નથી દેવ બાધ પામે છે. તે રીતે ચરમાવર્તવર્તી જીવો ગ્રંથિભેદ પૂર્વે માર્ગાનુસારી યત્ન દ્વારા યોગમાર્ગની પ્રવૃત્તિના પ્રતિબંધક એવા દેવનો બાધ કરે છે, અને પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વને જાણવા માટે બળવાન યત્ન કરતા હોય તો તે યત્નથી ગ્રંથિભેદ પણ થાય છે અર્થાત્ તત્ત્વના પારમાર્થિક સ્વરૂપને જોવામાં બાધ કરે તેવા રાગાદિ પરિણામરૂપ ક્લિષ્ટ કર્મસ્વરૂપ ગ્રંથિનો વિનાશ પણ થાય છે; અને જે જીવો પરમ મધ્યસ્થતાપૂર્વક તત્તાતત્ત્વનો વિભાગ કરીને ગ્રંથિભેદ કરે છે, અને તેના દ્વારા “આ તત્ત્વ આમ જ છે” તેવો સ્થિર નિર્ણય કરે છે, તેઓ ધર્મ, અર્થ અને કામવિષયક ઉચિત પ્રવૃત્તિ કરનારા થાય છે, કેમ કે ગ્રંથિભેદથી પ્રગટ થયેલી નિર્મળ પ્રજ્ઞા જ બળવાન યત્નને પ્રેરણા આપે છે અર્થાત્ તત્ત્વની પ્રાપ્તિ કરવા માટે બળવાન યત્નને પ્રેરણા કરે છે. માટે બળવાન યત્નથી પ્રેરાઈને ભિન્નગ્રંથિવાળા જીવો શક્તિના પ્રકર્ષથી ધર્મમાં ઉદ્યમ કરે છે, અને સંપૂર્ણ ધર્મ સેવવાનું સામર્થ્ય પ્રગટ્યું ન હોય તો અર્થ અને કામમાં તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે છે કે જેથી ધર્મને બાધ ન થાય, પરંતુ સ્વભૂમિકા અનુસાર ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને ક્રમે કરીને પૂર્ણ ધર્મરૂપ સર્વવિરતિનું સામર્થ્ય પ્રગટે. IFરના અવતરણિકા : ननु यद्येवं ग्रन्थिभेदादूचं स्वपरिणामादेवोचितप्रवृत्तिसिद्धिस्तदोपदेशवैयर्थ्य स्यादित्यत आह - અવતરણિકાર્ય : જો આ રીતે પૂર્વશ્લોક-૨૭માં કહ્યું એ રીતે, ગ્રંથિભેદથી ઉત્તરમાં સ્વપરિણામથી જ ઉચિત પ્રવૃત્તિની સિદ્ધિ છે સ્વબળવાન યત્નથી જ ધર્માદિ વિષયક ઉચિત પ્રવૃત્તિની સિદ્ધિ છે, તો ઉપદેશનું વૈયÁ થાયસમ્યગ્દષ્ટિને અપાતો ઉપદેશ વ્યર્થ થાય. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે – Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ શ્લોક : उपदेशस्त्वनेकान्तो हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य पततो वा स्थितस्य न ।।२८।। અન્વયાર્થ: તુ વળી ત્ર=અહીં ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં, ૩પવેશ:=ઉપદેશ કાન્તો દેતુ=અનેકાંત હેતુ છતો ૩૫યુષ્યતે–ઉપયોગી છે. ગુમારમાર્ચ પતિતો વા=ઉપરના ગુણસ્થાનકને આરંભ કરતા એવા સમ્યગ્દષ્ટિને અથવા ગુણસ્થાનકથી પડતા એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે, સ્થિ0= સ્થિતને ગુણસ્થાનકમાં સ્થિત એવા સમ્યગ્દષ્ટિને ન=નથી–ઉપદેશ ઉપયોગી નથી. ૨૮ શ્લોકાર્ચ - વળી અહીં ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ અનેકાંત હેતુ છતો ઉપયોગી છે. ઉપરના ગુણસ્થાનકળા આરંભ કરતા એવા સમ્યગ્દષ્ટિને અથવા ગુણસ્થાનકથી પડતા એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે, સ્થિતને નહીં ગુણસ્થાનકમાં સ્થિત એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી નથી. ર૮. ટીકા :___ उपदेशस्त्विति-उपदेशस्त्वत्र-भिन्नग्रन्थेरुचितप्रवृत्तौ अनेकान्तजलोत्पत्तौ भूमिसरसभावनिबन्धनायां पवनखननादिरिवानियतहेतुभावः सन् उपयुज्यते । अनियतत्वेऽपि विशेषे नैयत्यमभिधित्सुराह-गुणं-उपरितनगुणस्थानं, आरभमाणस्य पततो वा-उपरितनगुणस्थानादधस्तनमागच्छतो, न पुनः स्थितस्य तद्भावमात्रविश्रान्तस्य ।।२८।। ટીકાર્ચ - ૩૫૯શર્વત્ર ... તમામ વિશ્રા70 | વળી અહીં ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં અનેકાંત છત=ભૂમિની રસાળતા છે કારણ જેમાં એવી જલની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ઉત્પતિમાં પવન ખનન આદિની જેમ અનિયત હેતભાવવાળો છતો, ઉપદેશ ઉપયોગી છે. અનિયતપણું હોતે છતે પણ=જે સમ્યગ્દષ્ટિ જીવોમાં ઉપદેશથી ફળની પ્રાપ્તિ થાય તેવી યોગ્યતા હોય તેવા જીવોને ઉપદેશ ઉપયોગી છે, અને જે સમ્યગ્દષ્ટિ જીવોમાં ઉપદેશથી ફળની પ્રાપ્તિ થાય તેમ નથી, તેવા જીવોને ઉપદેશ ઉપયોગી નથી. એ રૂપ ઉપદેશનું અનિયતપણું હોતે છતે પણ, વિશેષમાંસમ્યગ્દષ્ટિ જીવોના ત્રણ ભેદમાંથી પ્રથમવા બે ભેદરૂપ વિશેષમાં, તૈયત્વ=ઉપદેશના નિયતપણાને, કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે - ગુણનેaઉપરના ગુણસ્થાનકને, આરંભ કરતા એવા સમ્યગ્દષ્ટિ, અથવા પતન પામતા તેને ઉપરના ગુણસ્થાનકથી નીચેના ગુણસ્થાનકમાં આવતા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે, પરંતુ સ્થિતને નહીં તદ્ભાવમાત્રમાં વિશ્રાંતને નહીં સ્વીકૃત ગુણસ્થાનકના ભાવમાત્રમાં વિશ્રાંત એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી નથી. li૨૮. “નિયતત્વેપિ' - અહીં ‘વ’ થી એ કહેવું છે કે ઉપદેશનું ફળનિષ્પત્તિ પ્રત્યે નિયતપણું હોય તો વિશેષમાં નૈયત્ય છે, પરંતુ ઉપદેશનું ફળનિષ્પત્તિ પ્રત્યે અનિયતપણું હોવા છતાં પણ વિશેષમાં નિયતપણાને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - પૂર્વશ્લોક-૨૭માં કહ્યું કે ગ્રંથિભેદના ઉત્તરમાં બળવાન યત્નની પ્રેરણાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થાય છે. તેથી વિચારકને શંકા થાય કે યોગ્ય જીવને ઉચિત , પ્રવૃત્તિ કરાવવી એ ઉપદેશનું પ્રયોજન છે અને સમ્યગ્દષ્ટિ જીવ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે, માટે સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે – ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ અનેકાંત હેતુ છતો ઉપયોગી છે અર્થાત્ કેટલાક ભિન્નગ્રંથિ જીવોને ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશ નિમિત્તભાવરૂપ હેતુ છે, તો કેટલાક ભિન્નગ્રંથિ જીવોને ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશ નિમિત્તભાવરૂપે હેતુ નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ દેવપુરુષકારદ્વાચિંશિકાશ્લોક-૨૮ તેમાં દૃષ્ટાંત બતાવે છે – કોઈ ભૂમિ રસાળ હોય તો રસાળ ભૂમિને કારણે જલોત્પત્તિ થાય છે. તેમાં પવન, ખનન આદિ નિમિત્તભાવરૂપે હેતુ છે, તોપણ જલોત્પત્તિ પ્રત્યે પવન, ખનનાદિ અનિયત હેતુ છે અર્થાત્ જે ભૂમિ રસાળ ન હોય અને પવનખનનાદિ બાહ્ય નિમિત્તો મળે તોપણ તે ભૂમિમાંથી જલોત્પત્તિ થતી નથી, અને જે ભૂમિ રસાળ હોય અને પવન, ખનનાદિ બાહ્ય નિમિત્તો મળે તો જલોત્પત્તિ થાય છે. તેની જેમ – (૧) કોઈ સમ્યગ્દષ્ટિ જીવો ઉપરની ભૂમિકામાં જઈ શકે એવા રસાળ ભૂમિ જેવા હોય તેમને ઉપદેશ આપવાથી તેઓ જે ગુણસ્થાનકમાં હોય તે ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. તેવા જીવોને ઉપદેશ નિમિત્તરૂપ હેતુ છે. (૨) વળી કેટલાક જીવો સમ્યક્તને પામેલા હોય, તો કેટલાક જીવો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા હોય, અને પોતે પ્રાપ્ત કરેલા ગુણસ્થાનકથી પાતને અભિમુખ થયા હોય, છતાં ઉપદેશના બળથી પાતથી તેઓનું રક્ષણ થઈ શકે તેવી રસાળ ભૂમિકાવાળા હોય, તો ઉપદેશરૂપ નિમિત્તને આશ્રયીને તેવા જીવોનું ગુણસ્થાનકના પાતથી રક્ષણ થાય છે. જેમ રસાળ ભૂમિ હોય અને પવન, ખનનાદિથી જલની ઉત્પત્તિ થાય છે, તેમ આવા જીવોનું ઉપદેશથી પાતના પરિણામથી રક્ષણ થાય છે. (૩) વળી કેટલાક જીવો સમ્યકત્વ પામેલા હોય, તો વળી કેટલાક જીવો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનક પામેલા હોય, અને સ્વશક્તિ અનુસાર ગુણસ્થાનકને અનુરૂપ ઉદ્યમ કરતા હોય, અને ઉપદેશ દ્વારા ઉપરના ગુણસ્થાનકમાં જઈ શકે તેવી શક્તિવાળા ન હોય, તેવા જીવોને આશ્રયીને ઉપદેશ ઉપયોગી બનતો નથી. જેમ રસાળ ભૂમિ ન હોય તો પવન-ખનનાદિ ક્રિયાથી જલોત્પત્તિ થતી નથી, તેમ જે જીવોમાં ઉપરના ગુણસ્થાનકનો આરંભ કરવાને અનુકૂળ રસાળ ભૂમિકા ન હોય તેમને ઉપદેશ ઉપયોગી બનતો નથી. (૪) વળી, કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો સમ્યક્ત પામ્યા પછી પાતને અભિમુખ થયા હોય અને ઉપદેશ દ્વારા ગુણસ્થાનકમાં ટકી શકે તેમ ન હોય તેવા જીવોને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દેવપુરષકારદ્વાચિંશિકાશ્લોક-૨૮-૨૯ આશ્રયીને ઉપદેશ ઉપયોગી બનતો નથી જેમ રસાળભૂમિ ન હોય તે પવન ખનનાદિ ક્રિયાથી જલોત્પત્તિ થતી નથી તેમ જે સમ્યગ્દષ્ટિ જીવોએ પાતના નિવારણને અનુકૂળ રસાળ ભૂમિકા ન હોય તેમને ઉપદેશ ઉપયોગી બનતો નથી. અહીં વિશેષ એ છે કે કોઈ ભૂમિ રસાળ હોય અને જોરથી પવન ફૂંકાવાને કારણે ખાડો પડી જાય તો જલોત્પત્તિ થાય છે. તેથી રસાળ ભૂમિમાં જલોત્પત્તિ થવામાં પવન નિમિત્તભાવરૂપે હેતુ છે, તો વળી કોઈક સ્થાનમાં રસાળ ભૂમિ હોય અને ખનન ક્રિયા કરવામાં આવે તો જલોત્પત્તિ થાય છે. તેથી રસાળ ભૂમિમાં જલોત્પત્તિ થવામાં ખનનની ક્રિયા નિમિત્તભાવરૂપે હેતુ છે. વળી કોઈક સ્થાનમાં રસાળ ભૂમિ હોય તો ધરતીકંપ આદિથી જલોત્પત્તિ થાય છે. તેથી રસાળ ભૂમિમાં જલોત્પત્તિ થવામાં ધરતીકંપાદિ નિમિત્તભાવરૂપે હેતુ છે. તેમ જીવમાં યોગ્યતા હોય તો ઉપદેશ નિમિત્તભાવરૂપે ઉપયોગી છે. ૨૮ અવતરણિકા : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં અનેકાંત હેતુ છતો ઉપદેશ ઉપયોગી છે. તે કથનને દગંતથી સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आधिक्यस्थैर्यसिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् । असौ व्यञ्जकताप्यस्य तद्बलोपनतिक्रिया ।।२९।। અન્વયાર્થ: માધવસિદ્ધચર્થ આધિક્યની સિદ્ધિ માટે સજાતીય પરિણામની પ્રચુરતાની સિદ્ધિને માટે, અને=āર્યની સિદ્ધિને માટે પતનના પ્રતિબંધની સિદ્ધિને માટે વિશ્રામ =ચક્રને ભગાડનારા દંડની જેમ મો=આ ઉપદેશ સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપયોગી છે, એમ પૂર્વશ્લોક-૨૮ સાથે આ શ્લોકનો અવય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ અહીં પ્રશ્ન થાય કે પૂર્વશ્લોકમાં જલોત્પત્તિમાં પવન, ખનનાદિને અનિયત હેતુ બતાવીને ઉપદેશને અભિવ્યંજકરૂપે સ્થાપન કર્યો. તેથી સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ કઈ અપેક્ષાએ અભિવ્યંજક છે, તે સ્પષ્ટ કરે છે – મચ=આની ઉપદેશની ચેન્નતા વ્યંજકતા પણ તબ્રહ્નોપરિક્રિયા તેના બળથી ઉપલતિની ક્રિયા છે=સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ પરિણામના બળથી ઉપરના ગુણસ્થાનકની ઉપલતિને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે અથવા સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ગુણસ્થાનકથી પતનના રક્ષણની યોગ્યતાને ધ્યાગૃત કરવાને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે. ૨૯ શ્લોકાર્ચ - આધિક્યની સિદ્ધિને માટે અને શૈર્યની સિદ્ધિને માટે ચક્રને ભમાડનારા દંડની જેમ આ ઉપદેશ, સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપયોગી છે, એમ પૂર્વશ્લોક-૨૮ સાથે આ શ્લોકનો અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વશ્લોકમાં જલોત્પત્તિમાં પવન, ખનનાદિને અનિયત હેતુ બતાવીને ઉપદેશને અભિવ્યંજકરૂપે સ્થાપન કર્યો. તેથી સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ કઈ અપેક્ષાએ અભિવ્યંજક છે, તે સ્પષ્ટ કરે છે - આની–ઉપદેશની વ્યંજકતા પણ તેના બળથી ઉપનતિની ક્રિયા છેસમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ પરિણામના બળથી ઉપરના ગુણસ્થાનકની ઉપનતિને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે અથવા સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલ ગુણસ્થાનકથી પતનના રક્ષણની યોગ્યતાને વ્યાપૃત કરવાને અનુકૂળ એવી ઉપદેશની ક્રિયા છે. ર૯II જ ‘ચંન્નતાણસ્સ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે જેમ દંડાદિમાં ઘટાદિની જનકતા છે તેમ ઉપદેશમાં માર્ગાનુસારી બુદ્ધિની જનકતા તો છે, પરંતુ માર્ગાનુસારી બુદ્ધિવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવોની પરિણતિની વ્યંજકતા પણ તબલોપનતિ ક્રિયા છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દેવપુરુષકારદ્વાસિંશિકા/બ્લોક-૨૯ ટીકા : आधिक्येति-आधिक्यं सजातीयपरिणामप्राचुर्यं स्थैर्यं च-पतनप्रतिबन्धः तत्सिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् असौ-उपदेश उपयुज्यते, यथा हि दण्डो भ्रमतश्चक्रस्य दृढभ्रम्यर्थं भग्नभ्रमेर्वा भ्रम्याधानार्थमुपयुज्यते, न तूचितभ्रमवत्येव तत्र, तथोपदेशोऽपि गुणप्रारम्भाय तत्पातप्रतिबन्धाय वोपयुज्यते, न तु स्थितपरिणामं प्रतीति । तदुक्तमुपदेशपदे - "उवएसो वि हु सफलो गुणठाणारम्भगाण जीवाण । परिवडमाणाण तहा पायं न उ तट्ठिआणं पि" ।। व्यञ्जकताप्यस्योपदेशस्य तद्बलेन परिणामबलेन, उपनतिक्रिया सन्निधानलक्षणा, अन्यथा घटादौ दण्डादेरपि व्यञ्जकत्वापत्तेरिति भावः ।।२९।। ટીકાર્ચ - .. ભાવ: | આધિક્ય સજાતીય પરિણામનું પ્રાચર્ય અને શૈર્ય પતનનો પ્રતિબંધ, તેની સિદ્ધિ માટે અર્થાત્ આધિક્યની અને શૈર્યની સિદ્ધિ માટે=જે ગુણસ્થાનકમાં પોતે છે તે ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ જે ઉચિત ક્રિયા, તે ક્રિયામાં વર્તતા ઉત્તમ ભાવના સજાતીય ભાવના પ્રાચર્યરૂપ આધિક્યને માટે, અને પોતે જે ગુણસ્થાનકમાં છે તે ગુણસ્થાનકથી પતનને અભિમુખ ભાવ થયેલો હોય તેના નિવારણ માટે, ચક્રને ભગાડનારા દંડની જેમ આaઉપદેશ, ઉપયોગી છે. ચક્રભ્રમણના દૃષ્ટાંતથી આધિક્ય માટે અને ધૈર્ય માટે ઉપદેશ કઈ રીતે ઉપયોગી છે ? તે “થા દિ' થી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે જ ભમતા એવા ચક્રની દઢ ભ્રમિતે માટે અથવા ભગ્ન ભ્રમિની ભ્રમિતા આધાર માટે દંડ ઉપયોગી છે, પરંતુ ઉચિત ભૂમિવાળા જ એવા તેમાં નહીં ઉચિત ભૂમિવાળા જ એવા ચક્રભ્રમણમાં દંડ ઉપયોગી નથી, તે પ્રમાણે ઉપદેશ પણ ગુણના પ્રારંભ માટેaઉપરના ગુણસ્થાનકતા પ્રારંભ માટે અથવા તેના પાતના પ્રતિબંધ માટે ગુણસ્થાનકના પાતના પ્રતિબંધ માટે, ઉપયોગી છે, પરંતુ સ્થિત પરિણામ પ્રત્યે નથી ઉપદેશ ઉપયોગી નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ૧૧૯ ‘તિ' શબ્દ દષ્ટાંત-દાર્ણતિકભાવના કથનની સમાપ્તિ માટે છે. તે કહેવાયું છે=શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તે “ઉપદેશ પદ' શ્લોક-૪૯૯માં કહેવાયું છે – ગુણસ્થાનક આરંભક અને પતિ પામતા જીવોને પ્રાય: ઉપદેશ પણ સફળ છે, પરંતુ સ્થાનમાં સ્થિતને પણ નહીં=જે ગુણસ્થાનક સ્વીકારેલું છે તે ગુણસ્થાનકમાં અવસ્થિત રહેલાને ઉપદેશ સફળ નથી.” (ઉપદેશપદ શ્લો. ૪૯૯) ભૂમિની રસાળતા નિબંધન જલોત્પત્તિમાં પવન-ખનનાદિ અનિયત હેતુ છે. તે દૃષ્ટાંતથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ હેતુ છે, તેમ પૂર્વશ્લોક૨૮માં બતાવ્યું. તેથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિનો અભિવ્યંજક ઉપદેશ છે, તેમ અર્થથી પ્રાપ્ત થયું; કેમ કે પવનથી કે ખનનથી ભૂમિમાં રહેલું જલ અભિવ્યક્ત થાય છે, ઉત્પન્ન થતું નથી. માટે ઉપદેશની અભિવ્યંજકતા કેવા સ્વરૂપવાળી છે, તે સ્પષ્ટ કરે છે – આની ઉપદેશની, વ્યંજકતા પણ તેના બળથી પરિણામના બળથી, ઉપનતિને અનુકૂળ ક્રિયા છે=ઉપરના ગુણસ્થાનકને અનુકૂળ પરિણતિના સંનિધાનરૂપ ઉપવતિને અનુકૂળ ક્રિયા છે. અન્યથા પરિણામના બળથી ઉપનતિની ક્રિયારૂપ વ્યંજકતા ન માનવામાં આવે અને જીવમાં રહેલી યોગ્યતાનો અભિવ્યંજક ઉપદેશ છે, તેમ માનવામાં આવે તો, ઘટાદિમાં દંડાદિની પણ વ્યંજકતાની આપત્તિ છે, એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે. રહા જ ‘તથોપશોપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ભમતા એવા ચક્રની દઢબ્રમિને માટે અથવા ભગ્ન ભ્રમિવાળા ચક્રની ભૂમિના આધાન માટે તો દંડ ઉપયોગી છે, પરંતુ ગુણસ્થાનકના પ્રારંભ માટે અને ગુણસ્થાનકના પાતના પ્રતિબંધ માટે ઉપદેશ પણ ઉપયોગી છે. ઇડાવે' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ઉપદેશની તો અભિવ્યંજકતા માનવી પડે પરંતુ દંડાદિની પણ વ્યંજકતા માનવાની આપત્તિ આવે. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે. તેથી તેમનામાં રહેલો દૃષ્ટિવાદનો બોધ તેમને હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ માટે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ સદા પ્રેરણા આપે છે. આથી સમ્યગ્દષ્ટિ જીવો આત્મકલ્યાણ માટે સદા ઉદ્યમવાળા હોય છે. આમ છતાં સમ્યગ્દષ્ટિ જીવો આત્મકલ્યાણ માટે જે ઉદ્યમ કરે છે, તેમાં અતિશયતા ક૨વા અર્થે ઉપદેશ ઉપયોગી છે. જેમ કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ હોય અને સ્વબોધ અનુસાર ધર્મમાં યત્ન કરતો હોય, આમ છતાં ઉપદેશને પામીને સૂક્ષ્મ બોધ થવાને કારણે કે તીવ્ર સંવેગ થવાને કારણે અધિક પ્રવૃત્તિ કરી શકે તેમ હોય તો ઉપદેશ ઉપયોગી છે. વળી કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ હોય અને સ્વભૂમિકા પ્રમાણે ધર્મમાં યત્ન પણ કરતો હોય, છતાં દેશવિરતિ કે સર્વવિરતિનો ઉપદેશ સાંભળે તો તીવ્ર વીર્ય ઉલ્લસિત થાય તેમ હોય તેવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે. વળી કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ હોય અને કોઈક નિમિત્તને પામીને સમ્યક્ત્વથી પાતને અભિમુખ થયેલ હોય ત્યારે તેના સમ્યક્ત્વના પરિણામમાં સ્વૈર્ય માટે ઉપદેશ ઉપયોગી છે. વળી કોઈક સમ્યગ્દષ્ટિ જીવે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનક સ્વીકાર્યું હોય, અને કોઈક નિમિત્તને પામીને તે ગુણસ્થાનકમાં કષ્ટસાધ્યતા જણાતાં પાતનો પરિણામ થતો હોય, તો તેના સ્વૈર્ય માટે ઉપદેશ ઉપયોગી છે. જેમ મેઘકુમારે સંયમ ગ્રહણ કરેલ, પરંતુ સંયમનું કષ્ટમય જીવન પોતાને પાળવું અશક્ય જણાવાથી સંયમથી પતનનો પરિણામ થયો, અને પ્રભુ વીર પરમાત્માના ઉપદેશથી સંયમમાં સ્વૈર્યની પ્રાપ્તિ થઈ. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવોને પોતાના પરિણામો અધિક કરાવવા અર્થે, અને સ્વીકારાયેલા ગુણસ્થાનકના પાતથી રક્ષણ કરવા અર્થે ઉપદેશ ઉપયોગી છે, પરંતુ સ્થિર પરિણામવાળા સમ્યગ્દષ્ટિ પ્રત્યે ઉપદેશ ઉપયોગી નથી. આનાથી એ ફલિત થાય કે જે સમ્યગ્દષ્ટિ જીવો સ્વીકારાયેલા ગુણસ્થાનકમાં સ્વબળથી દૃઢ યત્ન કરે છે, તેઓ પ્રત્યે ઉપદેશ ઉપયોગી નથી; પરંતુ જેઓ સ્વશક્તિ અનુસાર ગુણસ્થાનકની વૃદ્ધિ માટે ઉદ્યમ કરે છે, આમ છતાં ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે સ્વબળથી સંવેગનો અતિશય કરી શકતા નથી, અથવા ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે કેવો ઉદ્યમ કરવો જોઈએ, તેનો સૂક્ષ્મબોધ નથી, તેવા જીવોને ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ બોધ Page #142 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ૧૨૧ કરાવીને કે ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે અપેક્ષિત સંવેગની વૃદ્ધિ કરાવીને ઉપદેશ ઉપયોગી બને છે. વળી કોઈક જીવો સ્વીકારાયેલા ગુણસ્થાનકથી પાતને સન્મુખ થયા હોય ત્યારે ઉપદેશ સંવેગની વૃદ્ધિ દ્વારા સ્વૈર્યનું આધાર કરે છે. ભૂમિની રસાળતા-નિબંધન જલોત્પત્તિમાં પવન-ખનનાદિ અનિયત હેતુ છે. તે દૃષ્ટાંતથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ હેતુ છે, તેમ પૂર્વશ્લોક૨૮માં બતાવ્યું. તેથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિનો અભિવ્યંજક ઉપદેશ છે, તેમ અર્થથી પ્રાપ્ત થયું; કેમ કે પવનથી કે ખનનથી ભૂમિમાં રહેલું જલ અભિવ્યક્ત થાય છે, ઉત્પન્ન થતું નથી. માટે ઉપદેશની અભિવ્યંજકતા કેવા સ્વરૂપવાળી છે, તે સ્પષ્ટ કરે છે -- દંડથી ઘટ ઉત્પન્ન થાય છે, તેથી વ્યવહારનયની દૃષ્ટિથી દંડની ઘટ પ્રત્યે જનકતા છે, પરંતુ દંડની ઘટ પ્રત્યે વ્યંજતા નથી. તેવી જનકતા સમ્યગ્દષ્ટિ પ્રત્યે ઉપદેશની નથી. વળી, શરાવમાં ગંધ રહેલી જ છે, તેના ઉપર પાણી નાખવામાં આવે તો ગંધ ઉત્પન્ન થતી નથી. તેથી વ્યવહારનયની દૃષ્ટિથી શરાવમાં રહેલ ગંધનું પાણી વ્યંજક છે, જનક નથી. માટે પાણીમાં ગંધની વ્યંજકતા છે, જનકતા નથી. તેમ પ્રસ્તુતમાં વ્યવહારનયની દૃષ્ટિથી વિચારીએ તો જે જીવોએ ગ્રંથિનો ભેદ કર્યો છે અને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે ઉદ્યમવાળા છે, પરંતુ ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે શું ઉચિત પ્રવૃત્તિ કરવી, તેનો બોધ નથી અથવા ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ તીવ્ર સંવેગ સ્વપરાક્રમથી ઉલ્લસિત કરી શકે તેવા નથી, તેવા જીવોમાં, જેમ શરાવમાં ગંધ વિદ્યમાન છે, તેમ ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ વિદ્યમાન છે, પરંતુ સ્વબળથી અભિવ્યક્ત થતો નથી, અને જેમ શરાવ ઉપર જલસિંચન કરવાથી ગંધ અભિવ્યક્ત થાય છે, તેથી જલમાં બંધની વ્યંજકતા છે, તેમ આવા જીવોમાં ઉપરના ગુણસ્થાનકમાં જવાનો પરિણામ ઉપદેશથી અભિવ્યક્ત થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોને ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ અપાતા ઉપદેશમાં વ્યંજકતા છે, અને તેને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઉપદેશની વ્યંજકતા પણ પરિણામના બળથી ઉપનતિની ક્રિયા છે અર્થાત્ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ જીવમાં રહેલ ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામના બળથી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિની ક્રિયા ઉપદેશ કરે છે. વળી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો પોતે જે ગુણસ્થાનક સ્વીકાર્યું છે, તેમાં સ્થિર થવાના પરિણામવાળા છે, પરંતુ કોઈક નિમિત્તથી પતનને અભિમુખ થયા છે અને સ્વપરાક્રમના બળથી સ્થિર થઈ શકતા નથી; તેવા જીવોમાં ગુણસ્થાનકમાં સ્થિર થવાની પરિણતિ વિદ્યમાન છે, પરંતુ સ્વપરાક્રમથી તે પરિણતિ અભિવ્યક્ત થતી નથી, તેવા જીવોમાં રહેલી ગુણસ્થાનકમાં સ્થિર થવાની પરિણતિનો અભિવ્યંજક ઉપદેશ છે. ર૯II અવતરણિકા - શ્લોક-૨૭માં કહ્યું કે ગ્રંથિભેદ થયા પછી બળવાન યત્નની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ થાય છે. ત્યાં શંકા થઈ કે જો ગ્રંથિભેદ પછી બળવાના પ્રયત્નની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો ઉપદેશ વ્યર્થ જશે, તેનું સમાધાન શ્લોક-૨૮-૨૯માં કર્યું. હવે ગ્રંથિભેદ પછી બળવાન યત્નની પ્રેરણાથી ઉચિત પ્રવૃત્તિ થાય છે, તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – શ્લોક : औचित्येन प्रवृत्त्या च सुदृष्टिर्यत्नतोऽधिकात् । पल्योपमपृथक्त्वस्य चारित्रं लभते व्ययात् ।।३०।। અન્વયાર્થ : ર=અને ધવત્ રત્ના—અધિક એવા યત્નથી ચિચેન પ્રવૃાા ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિને કારણે પલ્યોપમપૃથસ્વસ્થ પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિનો વ્યથા વ્યય થવાથી સુષ્ટિ સમ્યગ્દષ્ટિ ચારિત્રં ચારિત્રને દેશવિરતિ ચારિત્રને તમ=પ્રાપ્ત કરે છે. Ima | શ્લોકાર્ચ - અને અધિક એવા યત્નથી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિને કારણે પલ્યોપમ પૃથકૃત્વ કર્મસ્થિતિનો વ્યય થવાથી સમ્યગ્દષ્ટિ ચારિત્રને દેશવિરતિ ચારિત્રને, પ્રાપ્ત કરે છે. Il3oll Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ ટીકા - __ औचित्येनेति-औचित्येन-न्यायप्रधानत्वेन प्रवृत्त्या च सुदृष्टिः सम्यग्दृष्टिः अधिकात्=अतिशयितात् यत्नात्-पुरुषकारात् पल्योपमपृथक्त्वस्य चारित्रमोहस्थितिसम्बन्धिनो व्ययात् चारित्रं लभते देशविरत्याख्यं सर्वविरत्याख्यं तु सङ्ख्यातेषु सागरोपमेषु निवृत्तेष्विति दृष्टव्यम् ।।३०।। ટીકાર્ય : ગોવિન્ટેન ..... દૃષ્ટત્રમ્ | અધિક યત્નથી=અતિશય પુરુષકારથી, ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિથી=ન્યાયપ્રધાનપણારૂપે પ્રવૃત્તિથી=ધર્મ, અર્થ અને કામનો સ્વભૂમિકાનુસાર તે રીતે સેવન કરે છે જેથી ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને પૂર્ણ ઘર્મના સેવનની શક્તિ પ્રગટે તે પ્રકારની વ્યાયપ્રધાનપણારૂપ પ્રવૃત્તિથી, સમ્યગ્દષ્ટિ જીવ પલ્યોપમ પૃથફત્વના વ્યયથી=ચારિત્રમોહનીયની સ્થિતિ સાથે સંબંધવાળી સર્વ કર્મની, પલ્યોપમ પૃથકત્વ સ્થિતિના વ્યયથી. ચારિત્ર=દેશવિરતિ નામના ચારિત્રને, પામે છે. વળી સંખ્યાતા સાગરોપમની નિવૃત્તિ થયે છત=સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કર્મની સ્થિતિ નિવૃત થયે છત, સર્વવિરતિ નામનું ચારિત્ર પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે જાણવું. l૩૦ ભાવાર્થ - સમ્યગ્દષ્ટિને ઉચિત પ્રવૃત્તિના કારણે ચારિત્રમોહનીયકર્મના ક્ષયની પ્રાપ્તિ - ગ્રંથિભેદની ઉત્તરમાં બળવાન યત્ન ઉચિત પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે, એમ શ્લોક-૨૭માં કહ્યું. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પોતાની શક્તિ અનુસાર ધર્મ, અર્થ અને કામમાં સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે, જેના બળથી પોતાનામાં પ્રગટ થયેલો ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને ક્રમે કરીને અર્થ-કામના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થાય છે. આ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવાને કારણે સત્તામાં રહેલી કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથકુત્વ પ્રમાણ ક્ષય પામે ત્યારે સમ્યગ્દષ્ટિ જીવને દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વળી જે સમ્યગ્દષ્ટિ જીવોનું કર્મ અતિ સોપક્રમ છે, તે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યકત્વ પામ્યા પછી અંતર્મુહૂર્તમાં જ પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિનો ક્ષય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩૦-૩૧ કરીને દેશવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે; અને જે સમ્યગ્દષ્ટિ જીવોનું દેશવિરતિનું પ્રતિબંધક ચારિત્રમોહનીયકર્મ અત્યંત શિથિલ નથી, તેઓ પણ ધર્મ, અર્થ અને કામમાં સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને જેટલા કાળથી પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિનો હ્રાસ કરી શકે તેટલા કાળ પછી દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ કરે છે; અને જે સમ્યગ્દષ્ટિ જીવોને દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિનું પ્રતિબંધક કર્મ કંઈક દૃઢ છે અને સ્વપરાક્રમથી ક્ષીણ થાય તેમ નથી, તેવા જીવો ઉપદેશના બળથી સમ્યક્તકાળમાં વર્તતી કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથત્વ કર્મની સ્થિતિનો હ્રાસ કરે ત્યારે દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વળી જે સમ્યગ્દષ્ટિ જીવોનું દેશવિરતિ ચારિત્રનું પ્રતિબંધક કર્મ નિરુપક્રમ છે, તેઓની ધર્મ, અર્થ અને કામની ઉચિત પ્રવૃત્તિ પણ પલ્યોપમ પૃથકત્વ પ્રમાણ કર્મની સ્થિતિનો હ્રાસ કરવા માટે તે ભવમાં સમર્થ બનતી નથી, તોપણ ઉચિત પ્રવૃત્તિ દ્વારા કંઈક કર્મની સ્થિતિ ઘટે છે, જેના કારણે જન્માંતરમાં તેઓને ચારિત્રની પ્રાપ્તિ સુલભ બને છે. વળી દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી સ્વશક્તિ અનુસાર ઉત્તરોત્તર દેશવિરતિના અધિક-અધિક સેવન દ્વારા સત્તામાં રહેલાં કર્મોની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિનો હ્રાસ થાય ત્યારે સર્વવિરતિ નામના ચારિત્રની પ્રાપ્તિ થાય છે. l૩૦મી અવતરણિકા : શ્લોક-૩૦માં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ અતિશય પુરુષકારથી પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિના વ્યયને કારણે દેશવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે, અને સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિના વ્યયને કારણે સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે. તેથી હવે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રનાં લિગોને બતાવે છે – શ્લોક :मार्गानुसारिता श्रद्धा प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि शक्यारम्भोऽपि चास्य हि ।।३१।। Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ मन्वयार्थ : मार्गानुसारिता-भानुसारीपाj श्रद्धा-श्रद्धा प्राज्ञप्रज्ञापनारति:-प्राज्ञता प्रज्ञापनमा रति, गुणरागश्च-गुएरा शक्यारम्भोऽपि चमने शभ्याम पा। अस्य हिमानi o४=यास्त्रिना ४ लिगानि लिंगालag (पूर्व सुरिमा ४ छ). ॥३१॥ Reोडार्थ : માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાજ્ઞના પ્રજ્ઞાપનમાં રતિ, ગુણરાગ અને શક્યારંભ પણ આનાં ચારિત્રનાં જ, લિંગો લક્ષણો, પૂર્વ સૂરિઓ 5हे छ. ||३१|| :मार्गेति-मार्गानुसारिता=अनाभोगेऽपि सदन्धन्यायेन मार्गानुसरणशीलता, यदुक्तं - "असातोदयशून्योऽन्धः कान्तारपतितो यथा । गर्तादिपरिहारेण सम्यक् तत्राभिगच्छति ।। तथाऽयं भवकान्तारे पापादिपरिहारतः। श्रुतचक्षुर्विहीनोऽपि सत्सातोदयसंयुतः ।। अनीदृशस्य तु पुनश्चारित्रं शब्दमात्रकम् । ईदृशस्यापि वैकल्यं विचित्रत्वेन कर्मणाम्" ।। इति । श्रद्धा-शुद्धानुष्ठानगता तीव्ररुचिः, प्राज्ञस्य-पंडितस्य प्रज्ञापना= अर्थविशेषदेशना तत्र रतिः श्रवणतदर्थपालनासक्तिः, गुणरागश्च-गुणबहुमान:, शक्यारम्भः स्वकृतिसाध्यधर्मादिप्रवृत्तिरपि चास्य हि चारित्रस्य हि लिङ्गानि लक्षणानि प्रवदन्ति पूर्वसूरयः ।।३१।। टीवार्थ : (૧) માર્થાનુસારિતા:- માર્ગાનુસારિતા=અનાભોગમાં પણ સદંધ વ્યાયથી માર્ગની અનુસરણશીલતા અર્થાત્ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને અનુસરણ કરવાનો સ્વભાવ. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ જે કારણથી કહેવાયું છે=જે કારણથી ‘યોગબિંદુ' શ્લોક-૩૫૪-૩૫૫૩૫૬માં કહેવાયું છે. “જંગલમાં રહેલો અશાતાના ઉદયથી શૂન્ય એવો અંધ જે પ્રમાણે ખાડા વગેરેના પરિહારથી સમ્યફ ત્યાં જાય છે=જે પ્રકારે વિવક્ષિત સ્થાનની પ્રાપ્તિ થાય તે પ્રકારે જંગલમાં જાય છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૪) “તે પ્રકારે શ્રુતચક્ષુથી વિહીન પણ સત્સંાતાના ઉદયથી યુક્ત યોગમાર્ગમાં અતિ દઢ યત્ન હોવાને કારણે જે સુંદર શાતાનો ઉદય અર્થાત્ ચિત્તની સ્વસ્થતાનો ઉદય, તેનાથી યુક્ત, એવો ચારિત્રી સંસારરૂપ જંગલમાં પાપાદિના પરિહારથી=પાપના કારણ અને પાપના ફળના પરિહારથી, વિવક્ષિત એવા મોક્ષસ્થાન પ્રત્યે જાય છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૫) તુ પુના=વળી આવા નથી તેનું=જેમને માર્ગાનુસારીપણું આદિ લિગ નથી, તેમનું, ચારિત્ર=સર્વથી કે દેશથી ચારિત્ર, શબ્દમાત્રરૂપ છે. (પરંતુ અર્થથી ચારિત્ર નથી.) આવાઓને પણ=માર્ગાનુસારીપણું આદિ લિંગવાળા એવા કોઈકને પણ, કર્મોનું વિચિત્રપણું હોવાને કારણે કર્મોનું નિકાચિતાદિરૂપપણું હોવાને કારણે, વૈકલ્ય છે–ચારિત્રનું વિકલપણું છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૬). ‘રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. (૨) શ્રદ્ધા - શ્રદ્ધા=શુદ્ધ અનુષ્ઠાતગત તીવ્ર રુચિ=શાસ્ત્રાનુસારી ક્રિયાવિષયક તીવ્ર રુચિ. (૩) પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ:- પ્રાજ્ઞની પંડિત પુરુષની પ્રજ્ઞાપના=અર્થવિશેષતી દેશના, તેમાં રતિ શ્રવણમાં અને તદર્થ પાલતમાં આસક્તિ પોતે જે સ્થાનમાં સમ્યફ અર્થ કરી શક્યા નથી, તે સ્થાનમાં જે અર્થવિશેષ પંડિત પુરુષ કહે છે, તે અર્થવિશેષને કહેનાર ઉપદેશના શ્રવણની અને તે ઉપદેશ અનુસાર આચારના પાલનની આસક્તિ. (૪) ગુણરાગ :- ગુણરાગગુણનું બહુમાન. (૫) શક્યારંભ - અને શક્યારંભ પોતાના પ્રયત્નથી સાધી શકાય તેવી ધર્માદિની પ્રવૃત્તિ પણ, આનાં જ ચારિત્રનાં જ, લિંગોત્રલક્ષણો, પૂર્વ સૂરિઓ કહે છે. ૩૧. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ શયારમોડપિ'=સ્થતિસધ્ધથવપ્રવૃત્તિરપિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે માર્ગાનુસારિતા વગેરે તો ચારિત્રનાં લિંગ છે જ, પરંતુ શક્યારંભ પણ ચારિત્રનું લિંગ છે, અને “ધર્માદિ'માં ‘દિ'થી અર્થ-કામનું ગ્રહણ કરવું. | ‘અનામો ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે આભોગમાં તો માર્ગની અનુસરણશીલતા છે, પરંતુ અનાભોગમાં પણ સદંધન્યાયથી માર્ગની અનુસરણશીલતા છે. ભાવાર્થ : ચારિત્રના લિંગો - દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રનાં લિંગો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – (૧) માર્થાનુસારિતા : માર્ગનુસારિતા ચારિત્રીનું પ્રથમ લિંગ છે. માર્ગાનુસારી પરિણામવાળા અર્થાત્ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને અનુસરણ કરે એવા પરિણામવાળા ચારિત્રી છે, અને આવા ચારિત્રી શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તો માર્ગનું અનુસરણ હોય છે, પરંતુ ક્વચિત્ શાસ્ત્રવચનાનુસાર ક્રિયામાં અનાભોગ વર્તતો હોય તોપણ સદંધન્યાયથી રત્નત્રયીને અભિમુખ જ ગમનસ્વભાવવાળા હોય છે. જેમ જંગલમાં રહેલ અને અશાતાના ઉદયથી રહિત એવો અંધપુરુષ માર્ગમાં ગમન કરતો હોય ત્યારે ગર્તાદિના પરિહારપૂર્વક પોતાના ઇષ્ટ સ્થાનને અનુકૂળ ગમનક્રિયા કરતો હોય છે; તેમ સંસારમાં રહેલા, પણ શ્રુતચક્ષુથી રહિત એવા અનાભોગવાળા મુનિઓ, મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિઓનો પરિહાર કરીને રત્નત્રયીને અનુરૂપ યત્ન કરતા હોય છે; અને આવા શ્રુતચક્ષુથી વિહીન મુનિઓ, ગીતાર્થના વચનાનુસાર ઉપયુક્ત થઈને અનુસરણ કરતા હોય ત્યારે તો માર્ગનું અનુસરણ છે, પરંતુ ક્વચિત્ ગીતાર્થના વચનના વિષયમાં કોઈક સ્થાને બોધ સ્પષ્ટ ન થયો હોય, તેથી અનાભોગ વર્તતો હોય, તો પણ લક્ષ્યને અનુરૂપ યત્ન કરનારા ચારિત્રી છે. (૨) શ્રદ્ધા : શ્રદ્ધા ચારિત્રીનું દ્વિતીય લિંગ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ભગવાનના વચનાનુસાર શુદ્ધ અનુષ્ઠાન કરવાની તીવ્ર રુચિવાળા ચારિત્રી છે. (૩) પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ: પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ ચારિત્રીનું તૃતીય લિંગ છે. શાસ્ત્રોના પરમાર્થને જાણનારા પંડિત પુરુષોની પ્રજ્ઞાપનામાં રતિવાળા ચારિત્રી છે અર્થાત્ કોઈક સ્થાનમાં પોતાને યથાર્થ અર્થબોધ ન થયો હોય તો તે અર્થવિશેષને પંડિત પુરુષો પાસેથી સાંભળવાની રતિવાળા અને તે પ્રમાણે ઉચિત આચરણાને કરવાની બળવાન ઇચ્છાવાળા ચારિત્રી છે. (૪) ગુણરાગ - ગુણરાગ ચારિત્રીનું ચતુર્થ લિંગ છે. ચારિત્રીને ગુણનો રાગ હોય છે અર્થાતુ પોતાનામાં જે ગુણો પ્રગટ્યા છે, તેના કરતાં અધિક ગુણવાળા પુરુષો પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોય છે. તેથી તેઓની ભક્તિ કરીને તેવા ગુણો પોતાનામાં પ્રગટ કરવાનો અભિલાષ રાખનારા ચારિત્રી છે. (૫) શક્યારંભ - શક્યારંભ ચારિત્રીનું પાંચમું લિંગ છે. જો ચારિત્રી દેશવિરતિધર હોય તો પોતાના પ્રયત્નથી સાધી શકાય તેવા ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિ કરનારા હોય છે, અને જો ચારિત્રી સર્વવિરતિધર હોય તો પોતાની કૃતિથી સાધ્ય એવું ધર્માનુષ્ઠાન કરીને ઉપરના સંયમના કંડકોની પ્રાપ્તિ કરવા માટે ઉદ્યમવાળા ચારિત્રી હોય છે. આનાથી એ ફલિત થાય કે શ્રાવક પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકે તેવા ધર્મ, અર્થ અને કામમાં ઉદ્યમ કરનારા હોય છે, જેથી ક્લેશનો પરિહાર કરીને ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે; અને અર્થ અને કામ એ રીતે સેવે છે કે જેથી ધર્મનો બાધ ન થાય, પરંતુ અધિક અધિક ધર્મની શક્તિનો સંચય થાય; અને જો પોતાના પ્રયત્નથી સાધી ન શકાય તેવા અર્થ-કામાદિમાં યત્ન કરે તો ક્લેશની પ્રાપ્તિ થાય, અને ધર્મનો પણ બાધ થાય; અને પોતાના પ્રયત્નથી સાધ્ય ન હોય તેવું ધર્માનુષ્ઠાન સ્વીકારે તો તે ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તરના સંયમની Page #150 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧-૩૨ ૧૨૯ પ્રાપ્તિનું કારણ બને નહીં. તેથી વિવેકી શ્રાવક સ્વપ્રયત્નથી સાધ્ય એવા ધર્માદિમાં પ્રવૃત્તિ કરે છે. ઉપર્યુક્ત ચારિત્રનાં પાંચ લિંગો–લક્ષણો છે, એમ પૂર્વ સૂરિઓ કહે છે. II૩૧II અવતરણિકા : કેટલાક દૈવથી જ યોગસિદ્ધિ માતે છે તો કેટલાક પુરુષકારથી જ યોગસિદ્ધિ માને છે. તે મતનો નિરાસ કરીને દૈવ અને પુરુષકાર ઉભયથી યોગસિદ્ધિ છે તે બતાવવા અર્થે પ્રસ્તુત બત્રીશીનો ઉપક્રમ કરાય છે, એમ પૂર્વ દ્વાત્રિંશિકા સાથે સંબંધ બતાવતાં આ દ્વાત્રિંશિકાના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ કહ્યું. તેથી યોગની પ્રાપ્તિમાં પણ દૈવ અને પુરુષકાર બંને કારણ છે, તેવું નિરૂપણ કર્યું, અને શ્લોક-૨૬માં બતાવ્યું કે ચરમાવર્તમાં પ્રાયઃ યત્નથી દૈવ બાધ થાય છે. ત્યારપછી શ્લોક-૨૭માં બતાવ્યું કે ગ્રંથિભેદની પ્રાપ્તિ પણ બળવાન યત્નથી થાય છે, અને ગ્રંથિભેદ પછી બળવાન યત્નની પ્રેરણાથી જ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થાય છે, અને શ્લોક-૩૦માં તેના ફ્ળરૂપે ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવીને શ્લોક-૩૧માં ચારિત્રનાં પાંચ લિંગો બતાવ્યાં. હવે જેઓ પુરુષકાર દ્વારા દૈવનો બાધ કરીને ચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે, તેઓની યોગની પ્રવૃત્તિ કેવા આનંદથી યુક્ત છે, તે બતાવે છે શ્લોક ઃ योगप्रवृत्तिरत्र स्यात्परमानन्दसङ्गता । देशसर्वविभेदेन चित्रे सर्वज्ञभाषिते ।। ३२ ।। અન્વયાર્થ: ફેશસર્વવિષેવેન ચિત્રે સર્વજ્ઞમાષિતે અત્ર=દેશ અને સર્વના વિભેદથી ચિત્ર પ્રકારના સર્વજ્ઞભાષિત એવા ચારિત્રમાં યોપ્રવૃત્તિ:=યોગની પ્રવૃત્તિ પરમાનન્દ્સાતા=પરમાનંદથી વ્યાપ્ત સ્થા=થાય. ।।૩૨।। - શ્લોકાર્થ : દેશચારિત્ર અને સર્વચારિત્રના વિભેદથી ચિત્ર પ્રકારના સર્વજ્ઞભાષિત એવા ચારિત્રમાં યોગની પ્રવૃત્તિ પરમાનંદથી વ્યાપ્ત થાય. ।।૩૨।। Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દેવપુરષકારાત્રિશિકા/બ્લોક-૩૨ ટીકા : योगेति-अत्र देशसर्वविभेदेन चित्रे-नानारूपे चारित्रे सर्वज्ञभाषिते= तीर्थकराभिहिते योगस्य प्रागुक्तलक्षणस्य प्रवृत्तिः स्यात् परमेण-उत्कृष्टेनानन्देन सङ्गता व्याप्ता ।।३२।। ટીકાર્ય : ત્ર ... સાપ્તા || દેશ અને સર્વ વિભેદથી ચિત્ર=અનેક રૂપવાળા, સર્વજ્ઞભાષિત તીર્થંકર વડે કહેવાયેલા, અત્રચારિત્રે ચારિત્રમાં, પૂર્વમાં કહેવાયેલાં લક્ષણોવાળા યોગની પ્રવૃત્તિ=૩૧મા શ્લોકમાં કહેવાયેલાં લક્ષણોવાળા યોગની પ્રવૃત્તિ, પરમાનંદથી સંગત થાયaઉત્કૃષ્ટ આનંદથી વ્યાપ્ત થાય. li૩૨ા ભાવાર્થ :દેશ અને સર્વ ચારિત્રના યત્નોથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ - ચરમાવર્તમાં આવેલા જીવો પુરુષકારથી દેવનો બાધ કરે છે, ક્રમે કરીને ગ્રંથિનો ભેદ કરે છે, અને ઉચિત પ્રવૃત્તિ કરીને ચારિત્રમોહનીય કર્મનો પણ બાધ કરે છે ત્યારે, દેશવિરતિ ચારિત્ર અને સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં જે જીવોને દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે અને જે જીવોને સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે, તેઓ કેવા આનંદથી યુક્ત છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે. સર્વજ્ઞ ભગવંતે કહેલા દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રના ભેદથી અનેક પ્રકારના ચારિત્રમાં યોગની પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ આનંદથી વ્યાપ્ત થાય છે અર્થાત્ પુણ્યના ઉદયથી સંસારવર્તી જીવોને જે આનંદ થાય છે, તે આનંદની અપેક્ષાએ દેશવિરતિ ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકને ઉત્કૃષ્ટ આનંદ થાય છે, અને દેશવિરતિ ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકને જે આનંદ થાય છે, તે આનંદથી સર્વવિરતિ ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા સાધુને ઉત્કૃષ્ટ આનંદ થાય છે. આશય એ છે કે સંસારમાં જીવો પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિમાં વ્યાકુળ હોય છે, તેથી દુઃખી હોય છે, અને પુણ્યના ઉદયથી અનુકૂળ સામગ્રી મળે ત્યારે Page #152 -------------------------------------------------------------------------- ________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ૧૩૧ કંઈક વ્યાકુળતાનું નિવર્તન થવાથી કંઈક સ્વસ્થતાકૃત સુખનો અનુભવ કરે છે. આમ છતાં તે સ્વસ્થતાકૃત સુખ ક્ષણમાત્રભાવી છે, જ્યારે તત્ત્વના ભાવનને કારણે જેમનું ચિત્ત ભોગસુખની ઇચ્છાથી વિશ્રાંતિ સન્મુખ જનારું છે, તેવા શ્રાવકોને ભોગ પ્રત્યેની તૃષ્ણા ઘટતી જાય છે, તેથી તેઓના ચિત્તના સ્વાથ્યની વૃદ્ધિ થાય છે. માટે દેશવિરતિધર શ્રાવકો દેશવિરતિની પ્રવૃત્તિ કરીને ચિત્તને નિરાકુળ બનાવે છે. તેથી સંસારી જીવોની પુણ્યના ઉદયથી થતી ક્ષણિક સ્વસ્થતા કરતાં દેશવિરતિધર શ્રાવકની સ્વસ્થતા ઉત્કૃષ્ટ અને ઉત્તરોત્તર વૃદ્ધિને પામનારી છે. આથી સંસારી જીવોના આનંદ કરતાં દેશવિરતિધર શ્રાવકનો આનંદ ઉત્કૃષ્ટ છે, અને દેશવિરતિના પાલનના બળથી સંચિત શક્તિવાળા એવા શ્રાવકો જ્યારે સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરે છે, ત્યારે તેઓનું ચિત્ત સર્વથા ભોગની તૃષ્ણાથી રહિત બને છે. તેથી દેશવિરતિકાળમાં ચિત્તનું જે સ્વાચ્ય હતું તેના કરતાં પણ અધિક ચિત્તનું સ્વાચ્ય પ્રગટ થાય છે. માટે દેશવિરતિ ચારિત્રીના સુખ કરતાં પણ સર્વવિરતિ ચારિત્રીને ઉત્કૃષ્ટ સુખ વર્તે છે. તેથી ઉત્કૃષ્ટ આનંદથી યુક્ત એવી સર્વવિરતિધર ચારિત્રીની પ્રવૃત્તિ છે, અને આ જ પ્રવૃત્તિ ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણ સુખમય મોક્ષમાં વિશ્રાંત થાય છે. શા || તિ વૈવપુરુષવાર ત્રિશા પાછા Page #153 -------------------------------------------------------------------------- ________________ Page #154 -------------------------------------------------------------------------- ________________ “दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः / दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसंज्ञकौ // " “પરમાર્થથી=પ્રમાણ દૃષ્ટિથી, દૈવ અને પુરુષકાર બંને સમાન છે. દેવ સ્વકર્મ સંજ્ઞાવાનું છે અને પુરુષકાર સ્વઉધમ સંજ્ઞાવાળો છે.” : પ્રકાશક : માતા ગઈ. DESIGN BY 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૦. ટેલિ./ફેક્સ : (079) 2604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680 9428500401