________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/સંકલના
‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ૧૭મી ‘દેવપુરુષકારદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના
ઈશ્વરના અનુગ્રહથી જ યોગમાર્ગની સિદ્ધિ થાય છે, એમ કેટલાક માને છે, તેનું નિરાકરણ ૧૬મી કાત્રિશિકામાં કર્યું. હવે કેટલાક એકાંતે દેવથી જ યોગની સિદ્ધિ થાય છે એમ માને છે, તો કેટલાક એકાંતે પુરુષકારથી જ યોગની સિદ્ધિ થાય છે તે પ્રમાણે માને છે. તેનું નિરાકરણ કરવા માટે યોગની પ્રાપ્તિમાં દેવ અને પુરુષકાર ઉભય કારણ છે, તેમ પ્રસ્તુત દ્વાત્રિશિકામાં જણાવે છે.
યોગસિદ્ધિરૂપ કાર્ય
દૈવરૂપ કારણ
પુરુષકારરૂપ કારણ
પુણ્યાનુબંધી દર્શનમોહનીયકર્મનો અને સોપક્રમભાવવાળું પુણ્ય ચારિત્રમોહનીયકર્મનો ચારિત્રમોહનીયકર્મ
અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમભાવ
કોઈક સ્થાનમાં કોઈક સ્થાનમાં કોઈક સ્થાનમાં પુરુષકાર પુરુષકાર પુરુષકાર દેવના બળથી કાર્યના વિદનભૂત હોવા છતાં કાર્ય કરે છે. દૈવનો બાધ બળવાન બાધક દેવથી કરીને
પુરુષકાર કાર્ય કરે છે. અલના પામે છે,
તેથી કાર્ય થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org