________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/પ્રસ્તાવના સાધનામાં ઉપયોગી બને, તેનાથી સાચા વિકાસનો માર્ગ ખૂલે, સાપેક્ષતાથી દરેક જગ્યાએ વિચારાય, સ્વીકારાય, આત્મકલ્યાણ અર્થે પુરુષકાર ફોરવી પ્રાપ્ત કરેલ સર્વવિરતિમાં ચિત્તનું સ્વાથ્ય વૃદ્ધિ પામે અને ચિત્તસુખવૃદ્ધિ દ્વારા હું અને સર્વ ભવ્ય મુમુક્ષુ સાધકો ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન, સર્વસંવરને પ્રાપ્ત કરી પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાન મોક્ષને પામીએ, એ જ અંતરની અભ્યર્થના.
-- “જીજાબમરd સર્વગીવાનામ” –
વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. નાં શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. નાં શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org