________________
૨૨
દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૭
શ્લોક ઃ
उत्कटेन हि दैवेन कृतं दैवकृतं विदुः । तादृशेन च यत्नेन कृतं यत्नकृतं जनाः ॥ ७ ॥
અન્વયાર્થ:
દેન ત્તિ લેવેન=ઉત્કટ દૈવ વડે તં=કરાયેલું દૈવતં=દૈવકૃત ==અને તાદૃશેન યત્નેન=તેવા યત્ન વડે=ઉત્કટ યત્ન વડે તં=કરાયેલું યત્નઋતં= યત્નથી કરાયેલું નના =લોકો વિદુઃ=જાણે છે=કહે છે. ।।૭।।
શ્લોકાર્થ :
ઉત્કટ દૈવ વડે કરાયેલું દૈવકૃત અને તેવા યત્ન વડે=ઉત્કટ યત્ન વડે કરાયેલું યત્નકૃત લોકો જાણે છે=લોકો કહે છે. Ile
ટીકા ઃ
उत्कटेन हीति- उत्कटेन हि दैवेन कृतं कार्यं जना दैवकृतं विदुः तादृशेनोत्कटेन यत्नेन च कृतं यत्नकृतमेतदिति, इत्थं चोत्कटस्वकृतत्वज्ञानमनुत्कटान्यकृतत्वज्ञानं वा प्रत्येकजन्यत्वाभिलापप्रयोजकं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यत्र चोत्कटपुरुषकारकृतत्वाभाव एव विषय इति न कश्चिद्दोष इत्यर्थः । । ७ ।।
'
ટીકાર્ચઃ
उत्कटेन રૂત્યર્થ: ।। ઉત્કટ દૈવ વડે કરાયેલું કાર્ય દૈવકૃત, અને તેવા ઉત્કટ યત્ન વડે કરાયેલું આ=કાર્ય, યત્નકૃત છે, એ પ્રમાણે લોકો જાણે છે. આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે
અને આ રીતે=ઉત્કટ દૈવકૃત કાર્ય દૈવકૃત કહેવાય છે અને ઉત્કટ યત્નકૃત કાર્ય યત્નકૃત કહેવાય છે એ રીતે, ઉત્કટ સ્વકૃતત્વજ્ઞાન અથવા અનુત્કટ અન્યકૃતત્વજ્ઞાન પ્રત્યેકજત્યત્વના અભિલાષનું પ્રયોજક છે.
દરેક કાર્ય દૈવકૃત અને પુરુષકારકૃત હોવા છતાં ઉત્કટપણાને કારણે આ કાર્ય દૈવકૃત છે અથવા આ કાર્ય પુરુષકા૨કૃત છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે, એમ સ્વીકારીએ તોપણ આ કાર્ય દૈવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org