SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ છે. જેમ કોઈ પુરુષ પટાદિ કાર્ય કરતો હોય અને ત્યાં રાસભ આવીને બેસે, એટલામાત્રથી પટની નિષ્પત્તિમાં રાસભ કારણ નથી, પરંતુ રાસભ અન્યથાસિદ્ધ છે. તેમ દેવ અને પુરુષકારમાંથી જેમાં કુવૈદ્રપત્વ હોય છે તે કાર્ય પ્રત્યે હેતુ છે, અન્ય અન્યથાસિદ્ધ છે. તેથી વ્યવહારવાદી પણ અન્યથાસિદ્ધ એવા અન્ય કારણને કારણરૂપે સ્વીકારે તે વચન ઉચિત નથી. III અવતરણિકા : પરમાર્થથી કાર્ય પ્રત્યે દેવ અને પુરુષકાર સમાન કારણ છે, અને તેમાં નિશ્ચય અને વ્યવહારથી અમે વિચારણા કરીશું, એમ શ્લોક-૧માં કહ્યું. ત્યારપછી શ્લોક-૨ થી ૪ સુધી નિશ્ચયનયથી દેવ અને પુરુષકારની કારણતાનો વિચાર કર્યો. હવે વ્યવહારનયથી દેવ અને પુરુષકારની કારણતાનો વિચાર કરે છે – બ્લોક - अन्वयव्यतिरेकाभ्यां व्यवहारस्तु मन्यते । द्वयो सर्वत्र हेतुत्वं गौणमुख्यत्वशालिनोः ।।५।। અન્વયાર્થ વ્યવહારતુ=વળી વ્યવહારનય જોગમુક્યત્વત્તિનોéયો ગૌણ-મુખ્યત્વશાળી એવા બંનેનું ગૌણ-મુખ્યશાળી એવા દેવ અને પુરુષકારનું સર્વત્ર=સર્વ કાર્યમાં સત્ત્વવ્યતિરે પ્યાં અવય-વ્યતિરેક દ્વારાકાર્યની સાથે હેતુની અવયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ દ્વારા તુવં કારણપણું મ=માને છે. પા. શ્લોકાર્ચ - વળી વ્યવહારનય ગૌણમુખ્યત્વશાળી એવા બંનેનું સર્વકાર્યમાં અન્વયવ્યાતિ અને વ્યતિરેકવ્યાતિ દ્વારા કારણપણું માને છે. પII ટીકા : अन्वयेति-व्यवहारस्तु व्यवहारनयस्तु अन्वयव्यतिरेकाभ्यां द्वयोर्दैवपुरुषकारयोः सर्वत्र कार्ये हेतुत्वं मन्यते गौणमुख्यत्वशालिनो: । क्वचित्कार्ये हि किञ्चिद् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy