________________
૧૦
દેવપુરુષકારદ્વાસિંચિકા/શ્લોક-૪ ટીકા -
विशिष्येति-इति एवं, अनपेक्षयोर्द्वयो दैवपुरुषकारयोः विशिष्य तत्तद्व्यक्ती कार्यहेतुत्वं, अन्यत्तु अवय॑सन्निधि अवर्जनीयसनिधिकं सत् पटादौ कार्ये दैवागतरासभवदन्यथासिद्धिमञ्चति-प्राप्नोति, इत्थं च व्यवहारवादिनाऽन्यथासिद्धत्वादपि अन्यस्य कारणत्वं दुर्वचमिति भावः ।।४।। ટીકાર્ચ -
વમનપેક્ષા ... ભાવ: | આ રીતે પૂર્વશ્લોક-૨-૩માં કહ્યું એ રીતે, અનપેક્ષ એવા બંનેનું દૈવ-પુરુષકારનું વિશિષ્ટ=વિશેષ કરીને-કુવકૂપવરૂપ વિશેષનો આશ્રય કરીને, તે તે વ્યક્તિમાંકદેવ અને પુરુષકારરૂપ તે તે વ્યક્તિમાં, કાર્યો,પણું છે=સ્વસ્વકાર્ય પ્રત્યે કારણપણું છે. વળી અવર્યસંનિધિવાળું એવું અવ્ય અવર્ધસંનિધિવાળું છતું એવું અત્ય, પટાદિ કાર્યમાં દૈવથી આવેલ રાસભની જેમ ગધેડાની જેમ, અવ્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે, અને આ રીતેપૂર્વમાં સ્થાપન કર્યું કે દેવ અને પુરુષકારમાંથી કુવકૂપવવાનું કારણ તે કાર્ય પ્રત્યે હેતુ છે, અન્ય કારણ અન્યથાસિદ્ધિને પામે છે એ રીતે, અવ્યથાસિદ્ધપણું હોવાથી પણ વ્યવહારવાદી દ્વારા= વ્યવહારનયનો આશ્રય કરીને પદાર્થને સ્થાપન કરનારા પુરુષો દ્વારા, અત્યનું કારણ પણું દુર્વચ છે દેવ અને પુરુષકારમાંથી કુવદ્રપત્વવાળા કારણથી અત્યનું કારણ પણું દુર્વચ છે, એ પ્રકારનો ભાવ છે. જો
અચથસિદ્ધત્વીપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે દેવ અને પુરુષકારમાંથી જેમાં અર્થક્રિયાકારીપણું નથી, તે કારણરૂપે અસદુ હોવાને કારણે વ્યવહારવાદી તેને કારણ ન કહી શકે, પરંતુ અન્યથાસિદ્ધ હોવાને કારણે પણ વ્યવહારવાદી તેને કારણ ન કહી શકે. ભાવાર્થ -
શ્લોક-૨-૩માં સ્થાપન કર્યું એ રીતે પરસ્પર એકબીજાની અપેક્ષા રાખ્યા વિના દેવ અને પુરુષકાર કુર્વપલ્વરૂપે કાર્ય પ્રત્યે હેતુ છે. તેથી દેવ અને પુરુષકાર બેમાંથી જેમાં કુર્ઘદ્રપત્વ હોય તે કાર્ય પ્રત્યે કારણ છે, અને જેમાં કુર્વદ્રપત્વ નથી, તે કાર્યકાળમાં અવર્ધસંનિધિરૂપે વિદ્યમાન હોવા છતાં અન્યથાસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org