SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાäિશિકા/શ્લોક-૩-૪ હોય, તેમાં પોતાનું અર્થક્રિયાકારીપણું નથી, માટે તે વસ્તુ કારણરૂપે અસદ્ જ છે. આથી દેવ અને પુરુષકારમાંથી જે પોતાનું કાર્ય કરતા ન હોય તે દેવ કે પુરુષકાર દેવરૂપે કે પુરુષકારરૂપે સદ્ હોવા છતાં તે કાર્યના કારણરૂપે સદ્ નથી, પરંતુ કારણરૂપે અસદું જ છે, એ પ્રકારનો ‘૩પ' નો અર્થ છે. 13 અવતરણિકા - શ્લોક-૩માં ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે “સાપેક્ષ હોય તે અસમર્થ છે' એ વ્યાયથી દેવ અને પુરુષકારમાંથી જે કારણ કાર્ય કરતું હોય તે કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારે છે, અન્યને કારણરૂપે સ્વીકારતો નથી. તે વાતને દઢ કરવા માટે દેવ અને પુરુષકાર કાર્ય પ્રત્યે પરસ્પર અનપેક્ષાથી કારણ છે, તે બતાવે છે – શ્લોક : विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः ।। अवयंसनिधि त्वन्यदन्यथासिद्धिमञ्चति ।।४।। અન્વયાર્થ: તિ-આ રીતે પૂર્વશ્લોક-૨-૩માં કહ્યું એ રીતે, અનપેક્ષાર્જયો અનપેક્ષ એવા બંનેનું એકબીજાની અપેક્ષા રાખ્યા વિનાના દેવ અને પુરુષકારનું વિશિષ્ય વિશેષ કરીને કુર્ઘદ્ર૫ત્વરૂપ વિશેષનો આશ્રય કરીને વાર્થહેતુā= કાર્યક્ષેતુપણું છે=સ્વસ્વકાર્ય પ્રત્યે હેતુપણું છે. તુ=વળી ગવર્ચસઘિ = અવયંસંનિધિવાળું એવું અન્યત્રદેવ અને પુરુષકાર એ બેમાંથી જે કારણ કુવૈદ્રપત્વરૂપે કાર્ય કરવામાં વ્યાપૃત હોય તેનાથી અન્ય અન્યથાસિદ્ધિ મળ્યતિ= અવ્યથાસિદ્ધિને પામે છે. સા. શ્લોકાર્ચ - આ રીતે અનપેક્ષ એવા બંનેનું દેવ અને પુરુષકારનું, વિશેષ કરીને= કુવકૂપવરૂપ વિશેષને આશ્રય કરીને, કાર્યક્ષેતુપણું છે સ્વસ્વકાર્ય પ્રત્યે હેતુપણું છે, વળી અવર્યસંનિધિવાળું એવું અન્ય અન્યથાસિદ્ધિને પામે છે. IIII. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy