SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ રાના દાનાદિરૂપ સુકૃત-વિશેષ-વિષયક ભાવમેવતા=ભાવભેદથી તથાશાસ્ત્રવિતિ =તે પ્રકારના શાસ્ત્રાદિથી સંગત એવો પત્નમેવા ફળભેદ વાર્થ ચ—િકેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. li૨૪ શ્લોકાર્ચ - દેવસંજ્ઞિત કર્મના પણ આના આક્ષેપમાં ફળની નિષ્પત્તિના કારણભૂત એવા પુરુષકારના આક્ષેપમાં, દાનાદિરૂપ સુકૃતવિશેષવિષયકભાવભેદથી તે તે પ્રકારના શાસ્ત્રાદિથી સંગત એવો ફળભેદ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. ર૪ll “ોડપ'= વજ્ઞિતી છોકપિ'અહીં ‘પ' થી એ કહેવું છે કે પ્રતિમાને યોગ્ય એવાં કાષ્ઠાદિ પ્રતિમાનો આક્ષેપ કરે છે, એમ માનવામાં આવે તો, તથાવિધ સામગ્રીના અભાવને કારણે જે કાષ્ઠાદિમાંથી પ્રતિમાની નિષ્પત્તિ ન થાય, તે કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાની સંગતિ થાય નહીં. તેમ સુકૃત આદિરૂપ ફળના હેતુ એવા પુરુષકારનો દૈવસંશિત કર્મ પણ આક્ષેપક છે, તેમ સ્વીકારીએ તો, સુકૃતાદિ સેવનકાળમાં પરિણામના ભેદને કારણે થતો ફળભેદ સંગત થાય નહીં. ‘ના’ - અહીં ‘દિ' થી શીલ, તપ, ભાવનું ગ્રહણ કરવું. ટીકા - कर्मणोऽपीति-कर्मणोऽपि दैवसंज्ञितस्य, एतदाक्षेपे=फलहेतुपुरुषकाराक्षेपे दानादौ सुकृतविशेषे विधीयमाने भावभेदतः परिणामविशेषतस्तत्तारतम्यलक्षणात्, फलस्य भेदः प्रकर्षापकर्षरूपः कथं नु स्यात्? न कथञ्चिदित्यर्थः, तथा तथा तेन तेन प्रकारेण, शास्त्रादिसङ्गत: शास्त्रलोकसिद्धः । तथाविधपुरुषकारविकलात् कर्मणफलाभ्युपगमे न कथञ्चित्तच्चित्रता युज्यते, फलहेतोः कर्मणः पुरुषकारमन्तरेणैकाकारत्वापत्तेरिति परापेक्षमेतद् द्वितयं પ્રતિપત્તમિતિ રજા ટીકાર્ય :વર્ષોડપિ ..... પ્રતિપત્તવ્યમતિ , દેવસંક્ષિત એવા કર્મના પણ, આના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy