________________
૮૨
દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૯-૨૦ કરીને દૈવનો બાધ કર્યો. તેથી દેવ અને પુરુષકાર બંનેનો પરસ્પર બાધ્યબાધક સ્વભાવ છે; પરંતુ સર્વત્ર દૈવ જ પુરુષકારને બાધ કરે છે અને પુરુષકાર દેવથી બાધ્ય બને છે, તેવો નિયમ નથી. આનાથી એ ફલિત થાય કે દેવ જ પુરુષકારને બાધ કરીને કાર્ય કરે છે માટે કાર્ય પ્રત્યે દૈવ જ કારણ છે, પુરુષકાર કારણ નથી એ પ્રકારનો જે એકાંત દેવવાદીનો મત છે તેનું નિરાકરણ થાય છે. ll૧લા અવતરણિકા -
પુરુષકારથી દૈવ બાધ પામે છે અર્થાત્ દેવ બાધ્ય છે અને પુરુષકાર બાધક છે, તે સ્થાન દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક :
प्रतिमायोग्यतातुल्यं कर्मानियतभावकम् ।
बाध्यमाहुः प्रयत्नेन सेव प्रतिमयेत्यपि ।।२०।। અન્વયાર્થ -
સેવ પ્રતિમા–પ્રતિમા વડે પ્રતિમાની યોગ્યતાની જેમ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાના બાપની જેમ પ્રતિમાયોતિથિંકપ્રતિમાની યોગ્યતા તુલ્ય નિયતમવ વર્ષ-અનિયત સ્વભાવવાળું એવું કર્મ પ્રયત્નન=પ્રયત્નથી વાધ્ય—બાધ્ય છે રૂપિ=એ પ્રકારે પણ સાદુ કહે છે. પર શ્લોકાર્ચ -
પ્રતિમા વડે પ્રતિમાની યોગ્યતાની જેમ, પ્રતિમાની યોગ્યતા તુલ્ય અનિયત સ્વભાવવાળું એવું કર્મ પ્રયત્નથી બાધ્ય છે, એ પ્રકારે પણ કહે છે. IlRoll ટીકાઃ
प्रतिमेति-प्रतिमायोग्यतया तुल्यं-सदृशं कर्म फलजननं प्रत्यनियतभावं, फलजनननियतिमतोऽबाध्यत्वात्, प्रयत्नेन बाध्यं निवर्तनीयं, सैव प्रतिमायोग्यतैव प्रतिमयेत्यप्याहुराचार्याः, अपिः कर्मणो बाधने पुरुषकारस्य तत्फलजनननियत्यभावनियतां नियतिं सहकारिणी समुच्चिनोति । तदिदमुक्तं -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org