________________
૧૧૮
દેવપુરુષકારદ્વાસિંશિકા/બ્લોક-૨૯ ટીકા :
आधिक्येति-आधिक्यं सजातीयपरिणामप्राचुर्यं स्थैर्यं च-पतनप्रतिबन्धः तत्सिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् असौ-उपदेश उपयुज्यते, यथा हि दण्डो भ्रमतश्चक्रस्य दृढभ्रम्यर्थं भग्नभ्रमेर्वा भ्रम्याधानार्थमुपयुज्यते, न तूचितभ्रमवत्येव तत्र, तथोपदेशोऽपि गुणप्रारम्भाय तत्पातप्रतिबन्धाय वोपयुज्यते, न तु स्थितपरिणामं प्रतीति । तदुक्तमुपदेशपदे -
"उवएसो वि हु सफलो गुणठाणारम्भगाण जीवाण । परिवडमाणाण तहा पायं न उ तट्ठिआणं पि" ।। व्यञ्जकताप्यस्योपदेशस्य तद्बलेन परिणामबलेन, उपनतिक्रिया सन्निधानलक्षणा, अन्यथा घटादौ दण्डादेरपि व्यञ्जकत्वापत्तेरिति भावः ।।२९।। ટીકાર્ચ -
.. ભાવ: | આધિક્ય સજાતીય પરિણામનું પ્રાચર્ય અને શૈર્ય પતનનો પ્રતિબંધ, તેની સિદ્ધિ માટે અર્થાત્ આધિક્યની અને શૈર્યની સિદ્ધિ માટે=જે ગુણસ્થાનકમાં પોતે છે તે ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ જે ઉચિત ક્રિયા, તે ક્રિયામાં વર્તતા ઉત્તમ ભાવના સજાતીય ભાવના પ્રાચર્યરૂપ આધિક્યને માટે, અને પોતે જે ગુણસ્થાનકમાં છે તે ગુણસ્થાનકથી પતનને અભિમુખ ભાવ થયેલો હોય તેના નિવારણ માટે, ચક્રને ભગાડનારા દંડની જેમ આaઉપદેશ, ઉપયોગી છે.
ચક્રભ્રમણના દૃષ્ટાંતથી આધિક્ય માટે અને ધૈર્ય માટે ઉપદેશ કઈ રીતે ઉપયોગી છે ? તે “થા દિ' થી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે જ ભમતા એવા ચક્રની દઢ ભ્રમિતે માટે અથવા ભગ્ન ભ્રમિની ભ્રમિતા આધાર માટે દંડ ઉપયોગી છે, પરંતુ ઉચિત ભૂમિવાળા જ એવા તેમાં નહીં ઉચિત ભૂમિવાળા જ એવા ચક્રભ્રમણમાં દંડ ઉપયોગી નથી, તે પ્રમાણે ઉપદેશ પણ ગુણના પ્રારંભ માટેaઉપરના ગુણસ્થાનકતા પ્રારંભ માટે અથવા તેના પાતના પ્રતિબંધ માટે ગુણસ્થાનકના પાતના પ્રતિબંધ માટે, ઉપયોગી છે, પરંતુ સ્થિત પરિણામ પ્રત્યે નથી ઉપદેશ ઉપયોગી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org